________________
પુસ્તક ૧લું પ્રણિધાનસૂત્ર કહેવામાં આવવાથી મુતાશુકિતમુદ્રા અંતે રાખવામાં આવી છે.
ને કે કાયોત્સર્ગ જિનમુદ્રાએ કરવાને છે અને તેથી અહંત મૈત્યસ્તવ બોલતી વખતે જિનમુદ્રા રાખવાનું હોય છે, પરંતુ તે વખત હાથને આશ્રયીને તે રોગમુદ્રાજ હોય છે. અર્થાત અહંત ચૈત્યસ્તવમાં જિમમુદ્રા અને રોગમુદ્રા બેને સમાવેશ થાય છે.
૧૦ પ્રણિધાનત્રિકમૈત્યવંદનના સૂત્રોમાં સમસ્ત ચૈત્યવંદન સમસ્ત-મુનિચંદન અને પ્રાર્થનાને જણાવનાર જે જાવંતિ ચેઈ આઈ, જાવંત કેવિ સાહૂ અને જયવીરાય નામનાં ત્રણ સૂત્રો છે. તેને પ્રણિધાનત્રિક કહેવામાં આવે છે. અથવા તે સર્વ– ચૈત્યવંદનનાં સૂત્રોમાં મન-વચન અને કાયાની એકાગ્રતા કરવાની હોવાથી તે ત્રણ સૂત્રોને પ્રણિધાનવિક કહેવામાં આવે છે.
આ દશત્રિકનો વિશેષ અધિકાર જાણવાની ઈચ્છાવાળાએ શ્રીપંચાશક, શ્રીચેત્યવંદનબૃહદ્ ભાષ્ય, અને શ્રીસંઘાચારભાષ્યની કા જોવાનો પ્રયત્ન કરી જરૂરી છે.
આ સ્થાને તે માત્ર નેધિકાત્રિક અને પ્રણામત્રિના સંબંધથી આચાર્ય મહારાજશ્રીદેવેન્દ્રસૂરિજીએ દશ ત્રિક જણાવ્યાં છે.
સામાન્ય રીતે જૈન જનતા બિલિહી શબ્દથી તથા તેની ક્રિયાથી અજાણ નથી. છતાં તે નૈધિક કરનારે ભગવાન જિનેશ્વર મહારાજના ચૈત્યમાં કેવી રીતે વર્તવું? તેને ખ્યાલ ઘણું
છાઓને હોય છે. માટે આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી માણારાજ ગિણિી વાળાના વર્તનને જણાવજ કહે છે કે બિસિડી વાળાએ નીચે પ્રમાણે ધ્યાન જિન મંદિરમાં રાખ્યું હોય તે સાથી જિસિહી કરી ગણાય
છે.