________________
૨૧ ખ રવિકી ત્રિકને ભાવાર્થ અને કામ કેવી રીતે?
પહેલી બિસિફી શ્રી જિનેશ્વરમહારાજના ભવન આગળ
"કરતાં કરવી જોઈએ, બીજી નિહિ જિનેશ્વર ભગવાનના * ની અંદર પ્રદક્ષિણ પછી કરવી જોઈએ, અને ત્રીજી છે છે પૂજા કરીને મૈત્યવંદન માટે રંગમંડપમાં પ્રવેશ કરતી વખતે
એટલે પહેલી ગિણિહીં કરવાથી ઘર-હાટ-શરીર-કુટુંબ તે સર્વ વ્યાપારોને નિષેધ જણાવે છે, બીજી ગિણિીથી છે કે સમારકામ, લેખ, હિસાબ, સુતાર, સલાટ, ઉઘરાણું છે કે જે પ્રયત્ન પહેલી નિસિથી પછી કરવાને હવે તે પણ ૩ કરવામાં આવે છે, અને ત્રીજી ળિસિહીથી ભગવાન જિનેએ મહારાજની જે સ્નાન-વિલેપનાદિકથી દ્રવ્ય-પૂજાને વ્યાપાર વિત હતું તેને નિષેધ કરવામાં આવે છે. રિણી એટલે પચ્ચકખાણ નહિ? કે વાચકોએ ધ્યાન રાખવું કે –
આ ત્રણ નિષેધમાં શાસ્ત્રકારોએ વ્યાપાર એટલે પ્રવૃત્તિને
કહીને સૂચવ્યું છે કે આ નૈધિકીઓ પાપના પચ્ચકખા* નથી, પરંતુ તે તે પ્રકારના વ્યાપારના નિષેધ રૂપે છે. નિ તેથી જિનચૈત્ય સંબંધી કરાતી પ્રવૃત્તિ કે પૂજાસંબંધી હતી જે પ્રવૃત્તિ તે પાપરૂપ હતી અને તેને નૈધિકી કહીને જ કરવામાં આવે, એવું સેવને પણ સુજ્ઞ-પુરૂષ
જ સાધુ-મહાત્માઓને જેવી રીતે રસ્તામાં ગમનાગમન વિક વખત સ્વાધ્યાય કરવાનો નિષેધ કરવામાં
છે. અથવા અન્ય-વસતિમાં રહેલા સુરૂમહારાજને વંદન ને કે વાચનાદિક લઈને મૂળ વસતિમાં આવેલ સાધુ ગિણિી