SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ખ રવિકી ત્રિકને ભાવાર્થ અને કામ કેવી રીતે? પહેલી બિસિફી શ્રી જિનેશ્વરમહારાજના ભવન આગળ "કરતાં કરવી જોઈએ, બીજી નિહિ જિનેશ્વર ભગવાનના * ની અંદર પ્રદક્ષિણ પછી કરવી જોઈએ, અને ત્રીજી છે છે પૂજા કરીને મૈત્યવંદન માટે રંગમંડપમાં પ્રવેશ કરતી વખતે એટલે પહેલી ગિણિહીં કરવાથી ઘર-હાટ-શરીર-કુટુંબ તે સર્વ વ્યાપારોને નિષેધ જણાવે છે, બીજી ગિણિીથી છે કે સમારકામ, લેખ, હિસાબ, સુતાર, સલાટ, ઉઘરાણું છે કે જે પ્રયત્ન પહેલી નિસિથી પછી કરવાને હવે તે પણ ૩ કરવામાં આવે છે, અને ત્રીજી ળિસિહીથી ભગવાન જિનેએ મહારાજની જે સ્નાન-વિલેપનાદિકથી દ્રવ્ય-પૂજાને વ્યાપાર વિત હતું તેને નિષેધ કરવામાં આવે છે. રિણી એટલે પચ્ચકખાણ નહિ? કે વાચકોએ ધ્યાન રાખવું કે – આ ત્રણ નિષેધમાં શાસ્ત્રકારોએ વ્યાપાર એટલે પ્રવૃત્તિને કહીને સૂચવ્યું છે કે આ નૈધિકીઓ પાપના પચ્ચકખા* નથી, પરંતુ તે તે પ્રકારના વ્યાપારના નિષેધ રૂપે છે. નિ તેથી જિનચૈત્ય સંબંધી કરાતી પ્રવૃત્તિ કે પૂજાસંબંધી હતી જે પ્રવૃત્તિ તે પાપરૂપ હતી અને તેને નૈધિકી કહીને જ કરવામાં આવે, એવું સેવને પણ સુજ્ઞ-પુરૂષ જ સાધુ-મહાત્માઓને જેવી રીતે રસ્તામાં ગમનાગમન વિક વખત સ્વાધ્યાય કરવાનો નિષેધ કરવામાં છે. અથવા અન્ય-વસતિમાં રહેલા સુરૂમહારાજને વંદન ને કે વાચનાદિક લઈને મૂળ વસતિમાં આવેલ સાધુ ગિણિી
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy