________________
મા
તે પાંચ રાજચિન્હ આ પ્રમાણે છે, પગ, છત્ર, પછી જ મુકુટ, અને ચામરે. રાજા-મહારાજાએ મંદિરમાં વંદન જતાં જે પાંચ રાજચિહે છેડી દેવાનાં છે, તે સૂચવે , ભગવાન જિનેશ્વર-મહારાજના દરબારમાં ધારણ કરાય છે ? વળી જે રાજ્ય-ચિન્હરૂપ છત્રાદિક વસ્તુઓ હોય છે, તે જ તે જિનેશ્વર-મહારાજના દરબારમાં પિતાનું રાજાપણું, પાલક નાથપણું રહેતું નથી, માટે રાજ્યચિન્હ છોડી દેવાનાં હેય ક
જો કે ઉપાશ્રયમાં સામાયિક કરતાં રાજાએ મુટ વય ! કે નહિ? એ વિધિમાં કેટલાક તરફથી વિકલ્પ જણાય છે આવે છે, પરંતુ તે વિષય આચાર્યની સન્મુખતાને છે જિનેશ્વર ભગવાનના મંદિરમાં રાજા-મહારાજાએ મુગટ છે. દેવે જ જોઈએ એમ નિયમિત વિધાન હોય તે તેમાં આ નથી. સ્ત્રીઓ ઉત્તરાસનની જગે શું સાચવે?
ઉપર જણાવેલે પાંચ પ્રકારને અભિગમ પુરૂષને એ કેમકે સ્ત્રીઓને માટે પાંચ અભિગમમાં ઉત્તરાસણ નાંખી હેતું નથી, પરંતુ તે ઉત્તરાસણ-અભિગમને સ્થાને તેઓને વિનતી આખું શરીર નમે તેવી રીતે પ્રવેશ કરતી વખતે પ્રણામ કસ્વામી - જિનેશ્વર-ભગવાનના મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં જ જણાવેલા પાંચ અભિગમ સાચવીને મંદિરમાં પ્રવેશ કરી વિધિ જણાવતાં શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે જિનેશ્વર થી વાનના મંદિરમાં પ્રવેશ કરતાં બિસિડી એટલે નધિકીને કરવું જોઈએ.
જો કે અહિં પ્રવેશ કરતી વખતે તે એકજ જિ: ગણવાની છે, પરંતુ નધિકી ત્રણ વખત કહેવાની હોવાને પ્રસંગસર ત્રણે નધિકી જણાવે છે.