________________
આગમન
કહીને તે તે વ્યાપારને નિષેધ કરે છે અને તેને માટે પિરિ બેલે છે, તે તેટલા ઉપરથી સ્વાધ્યાયનું કરવું કે ગુરૂ વંદન કરવું કે વાચના લેવી તે બધાં સાવદ્ય એટલે પાપવા કામે હતાં એમ કેઈ પણ ભવ-ભરૂ, મનુષ્ય કહી શકે ન
વળી સાધુપણામાં સર્વથા પાપ-વ્યાપારને ત્યાગ છે, મા કુ-વિકલ્પ કરવાવાળાઓની અપેક્ષાએ તે સાધુઓને ઉરિ શબ્દ બેલ જોઈએ જ નહિં, તે પછી સાધુ-સામાચારી મુખ્ય ભૂત એવી ઔષધિકીની સામાચારી તે ઘટે શી રીતે? | . વળી જૈન જનતા સારી રીતે જાણે છે કે ગુરૂ-મહારાજ દ્વાદશાવર્ત-વંદન કરતાં કે સ્તંભ-વંદન કરતાં નહિ ! દરેક સાધુ-સાધ્વીને બેસવું જ પડે છે, તે પછી કુતર્ક કરન રાઓ તે બિલિહીયાર પદ બેલનારાને પાપમાં પ્રવર્તનારા હતા એમ શું માનશે? કદાપિ નહિં!!! બિલિદી એટલે શું?
આ બધી હકીક્ત વિચારનારે મનુષ્ય સ્પષ્ટપણે સમાં શકશે કે જિનગૃહના વ્યાપારના ત્યાગ માટે અને ભગવા જિનેશ્વરમહારાજની દ્રવ્ય-પૂજાના વ્યાપારના ત્યાગને માટે કશું જિનિકી અહિં જે છે, તે પાપના ત્યાગની અપેક્ષાએ ન પરન્તુ તે તે વ્યાપાર બંધ કરી નવા વ્યાપારમાં એકાગ્ર રાખવા માટે છે. છે જ્યારે આ વસ્તુ સમજવામાં આવશે ત્યારે એક મંદિર ભગવાન જિનેશ્વર-મહારાજની દ્રવ્યપૂજા કરી તેને માટે ગિરિ કહી ભાવ-પૂજા રૂપ સ્તુતિ-સ્તત્ર કરીને બીજા મંદિરમાં જ ફેર ત્રણે ગિણિી ને પ્રસંગ જણાવે પડે અને અનુક્રમે જિ સત્યને વ્યાપાર, પૂજાને વ્યાપાર અને સ્તુતિ તેત્રને વ્યાપ એટલે પ્રયત્ન કરવાનું થાય તે તે અગ્ય કે વિધિથી વિરુદ્ધ એમ નહિ ગણાય,