SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ આગમતા સાંભળવામાં આવતાં વિચારે બંધાય કે વચને ઉચ્ચારાય તેની. માફી જરૂર માગવી પડે. એટલે કહેવું જોઈએ કે આખા વર્ષની થતી મલિનતા ટાળનારે જે કઈ પણ વખત હોય તે તે આ સંવછરીને વખત છે. આ સંવછરીને ફકત એક દિવસ છે કે જેમાં શ્રીજિનેધરમહારાજના ફરમાનને માનનારે સમસ્ત ચતુર્વિધ સંઘ એક સરખી રીતે તિપિતાના વૈર વિરોધ અને કલેશ-કંકાશની સલશ્રીસંઘની સમક્ષ માફીની આપ-લે કરે છે. અન્ય-સમયમાં એકને માફી માગવાને વિચાર થાય અને બીજાને ન થાય, વળી એકને માફી માગવાને વિચાર કર્યદિવસ થાય. અને બીજાને કયે દિવસ માફી માગવાને વિચાર થાય? અને તેથી પરસ્પરના વૈરવિરોધ અને કલેશ-કંકાશને શમાવવાનું વાતાવરણ ઉત્પન્ન થાય નહિ, પરંતુ આ સંવછરીને દિવસ તે એટલે બધા ઉત્તમ અને નિયમિત છે કે તે દિવસે તે બન્ને પક્ષને શાસ્ત્રોની આજ્ઞાને અનુસારે ફરજીયાતપણે ખમતખામણાં કરવાં અને ઉપશાન્ત. થવા તથા બનાવવાનું કાર્ય કરવું જ પડે છે. ઉપર જણાવેલી હકીક્તને સમજનારો સુજ્ઞ-મનુષ્ય સાંવત્સરિકની મહત્તા સમજવા સાથે અવિચ્છિન–પ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી જિનેશ્વરમહારાજે જે સંવછરીને દિવસે ખમવા-ખમાવવાની અને ઉપશાન્ત થવા અને ઉપશાન્ત બનાવવાની મહત્તા સમજાવી જે જૈનશાસનમાં ઉપશમની પ્રધાનતા છે એમ ફરમાવ્યું છે તેની મહત્તા બરાબર સમજાશે.
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy