________________
ભગવતેના ઉપદેશ. પ્રેરણા તેમજ તત્વરુચિવાળા જૈન શ્રીસંઘ તથા ગુણાનુરાગી, ધર્મપ્રેમી ગૃહસને મંગળ સહકાર અને સાંપડ્યો છે. તે બદલ અમે અમારી જાતને ધન્ય-કૃતાર્થ માનીએ છીએ.
પ્રસ્તુત પ્રકાશનમાં પક્ષ અને અપક્ષ રીતે સહાય આપ “નારા સહુની ગુણાનુરાગભરી અનુમોદના કરવા સાથે વિશેષમાં જણવવાનું કે
આ પ્રકાશનના આર્થિક-ક્ષેત્રને સુ–સમૃદ્ધ બનાવવા અંતભર્યો શ્રમ ઉઠાવનાર પૂ.પં. સૂર્યોદયસાગરજી મ. શ્રી ના ધર્મપ્રેમની બહુમાન ભરી અનુમોદના.
વળી પ્રસ્તુત -પ્રકાશનના સંપાદનની જવાબદારી સ્વીકારી સર્વાગ સુંદર બનાવવા પ્રયત્નશીલ પ. પૂ. પરમ તપસ્વી શાસન જોતિર્ધર સ્વ. પૂ. ઉપાધ્યાયભગવંત શ્રી ધર્મસાગરજી મ. શ્રી ના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અભયસાગરજીમ. શ્રીને અત્યંત ભાવભરી વંદનાંજલિ.
આ સિવાય પ્રકાશનને પગભર બનાવવા માટે ઉપદેશ–પ્રેરણાઆપનાર પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતે તથા શ્રી જૈન સંઘ અને સગૃહસ્થ આદિની શ્રુત-ભક્તિની હાર્દિક સભાવનાભરી અનુદના.
તેમાં ખાસ કરીને પૂ. આ. દેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પૂ. આ. દેવશ્રી દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મ. પૂ.પં. શ્રીકંચનસાગરજી મ. પૂ. પં. શ્રી દોલતસાગરજી મ. પૂ. પં. શ્રી યશોભદ્રસાગરજી મ. પૂ.પં. શ્રી સૌભાગ્ય સાગરજી મ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી જ્ઞાન મંદિર ઉજજૈનના કાર્યવાહક શ્રી કુંદનમજી આદિ અનેક પુણ્યવાન ગૃહસ્થ આદિ ચતુર્વિધ શ્રીસંઘના ધર્મપ્રેમભર્યા સગની કૃતજ્ઞભાવે સાદર નોંધ લઈએ છીએ.