________________
૧૦
આગમત અહિં તે પ્રમાણે અધિકાર તેમજ અનુવૃત્તિ લાવવાની પણ જરૂર નથી કારણકે બચાવવાનો વઘુવી એ સામાન્ય નિયમથી બ-પાણિ એ પદમાં અર્થ મૂર્તિ છેવિચ =મૂર્તિ એવાં તાનિ -સાખિ દ્રવ્ય એમ સીધી રીતે અર્થ પ્રાપ્ત થશે. એથી ટ્રાણિ એ પદની અનુવૃત્તિની જરૂર નથી.
બીજુ ફર્વ=મૂર્તિ એ ભાષ્યકારન-વચનમાં ૫ મૂર્તિ એ વ્યાખ્યા છે, એમ અર્થ ન કરતાં મૂત્તિ વડે રૂપ એ વ્યાખ્યય એને શબ્દવડે કહેવાય એમ અર્થ કરે.
વળી જે સ્પર્શ વિગેરે ગુણે રૂપને આશ્રીને રહ્યા છે. તે પણ મૂતિ–શબ્દથી વાચ્ય છે, પરંતુ એ પ્રમાણે અર્થ કરે તે અ-ગ્ય છે કારણ કે રૂપ એ ગુણ છે, ગુણના આધારે સ્પર્શાદિ ગુણે રહી શકતા નથી. જે થાશ્રયા ના Mr. એ સૂત્રમાં આગળ કહેવાશે.
દ્રવ્યજ સ્પશદિને આશ્રય હોય છે, પરંતુ રૂપમાં સ્પર્શાદિને આશ્રય માટે સામર્થ્ય નથી.
આ મધું વર્ણન વ્યાસ્તિકનયના અભિપ્રાયથી કર્યું, પરંતુ હવે પર્યાય. નયને માનનાર વાદી ખડો થાય કે જગતમાં જે કાંઈપણ દષ્ટિગોચર થાય છે. તે પર્યાયજ છે, દ્રવ્ય કાંઈ છે જ નહિ, એ જ વરતુ જણાવે છે, પર્યાયાસ્તિક-નયવાળે કહે છે કે દ્રવ્ય છે નહિ જ કારણકે રૂપ-રસાદિના ગ્રહણમાં દ્રવ્ય-ગ્રહણની બુદ્ધિને અભાવ છે
આંગળી તરફ હિટ કરતાં આંગળીને વર્ણ ચક્ષુ ગ્રહ્મ આંગળીને રસ જિહા-ગ્રાહ્ય છે, ગંધ ઘાણ ગ્રાહ્ય છે, એ આંગનથી તે શબ્દ શ્રોત્ર ગ્રાહ્ય છે અને સ્પર્શ ત્વચા ગ્રાહ્ય છે, એ પાંચ સિવાય અંગુલી કઈ ચીજ નથી. માટે રૂપ-રસાઢિજ એક બીજ- *