________________
oral cyclic
ના
"
खमियव्वं खमावियव्वं उवस-५ પર નિ. સં. મિથવું સમાવિક છે વિક્રમ સં. ૨૫૦૫ જ નિપાનાસાહ્ય સારો છે. ૨૦૩૫ વર્ષ
પુસ્તક ખમવું-ખમાવવું, ઉપશ- ૧ ૨ આમવું–ઉપશમાવવું, જેને સ. 0 શાસનનો સાર છે !! કે
૧૪
વીતરાગ–પરમાત્મા શ્રી જિનેશ્વર–ભગવાનના અ–વિછિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી જૈન–શાસનને એ અપૂર્વ મહિમા
તેને આદેશ કેવલ આત્માના અવ્યાબાધ-ગુણને આવિવ કરવા માટે, તે ગુણેને રેકનારા આવરણને ખસેડવા માટે છે.
તેણે જણાવેલી અહેરાત્રની ક્રિયા જે અનેક પ્રકારની છે, પર્વ-દિનની ક્રિયા પણ વિવિધ પ્રકારની છે, વાર્ષિક અને માસી ક્રિયા પણ બહુ પ્રકારની છે. જન્મને ઉદ્દેશીને જણાવેલી ક્રિયા પણ જાત-જાતની છે, આ. ૫