SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ આગમત જે નમસ્કારમગ્નમાં નમસ્કાર માત્રથી ચરિતાર્થપણું ગણવામાં આવે તે લેગસ્સના સૂત્રમાં સમજાવં જ વદે વગેરે ત્રણ ગાથાથી માત્ર નામસ્તવનું ચરિતાર્થપણું કેમ ન ગણવું? એવી રીતે “પુરવારી વગેરેમાં પણ ના કરા-માળ રા' વગેરે ગાથાઓ ફળદર્શક ગાથાઓ શા માટે બોલવી? અર્થાત “ઘણો જળમુર' નું સૂત્ર ઉડાવી દેવામાં અજ્ઞાન કે કદાગ્રહ સિવાય બીજાનું જોર દેખાતું નથી. વળી શ્રી મહાનિશીથમાં “પઢમં હવેફ મંજીરું, એ ચૂલિકાના છેલા પાને પાઠ હેવાથી વરૂની જગે પદ દો એમ કહેનારા પણ કલ્પનાના પાઠવાળા જ છે. વળી જેઓ શ્રી ભગવતીજીની આદિમાં માત્ર પાંચ પદ જ છે. માટે પાંચ પદ જ કહીએ છીએ એમ કહે છે તેમણે તે સ્પષ્ટ સમજવું જોઈએ કે ત્યાં તે ઘણો ગંભીર સ્ટિવી ને પાઠ છે તે કેમ છો ? ને ખંડિત સૂત્ર લેવું તે સમ્યગ્દષ્ટિને શેભે નહિ. તેમજ આવશ્યક નિર્યક્તિમાં જેમ દરેક અધ્યયનની શરૂઆતમાં અને અંતમાં નિક્ષેપ અને સૂત્રસ્પર્શક નિર્યુક્તિ કહે છે તેમ એ પાંચ પદે (અધ્યયન) ની શરૂઆત અને સમાપ્તિ છે તેથી આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ ગણાય છે. જો કે આ પંચમંગલ શ્રુતસ્કંધ પ્રતિક્રમણ સૂત્રને એક ભાગ છે છતાં સામાયિક સૂત્ર એક અંગ છતાં જુદું અધ્યયન ગણાય છે, તેમ આ પંચમંગલ જુદે અને મહાશ્રુતસ્કંધ છે-એ વાત વિશેષાવશ્યકને જાણનારાઓ સારી પેઠે સમજી શકે તેમ છે. મહાનિશીથના ચગવાળા જ ઉપધાન કરાવે એમ કેમ? ઉપર પ્રમાણે પંચનમસ્કાર મહામંગલ જે શ્રુતસ્કંધરૂપે છે તે તે વગેરેને ઉદેશ નંદી પૂર્વક થવે જોઈએ તે સ્વાભાવિક છે. જૈનશાસનમાં કેઈપણ શાસ્ત્રના શ્રુતસ્કંધને ઉદ્દેશ નંદી વગર
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy