SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ જ શ્રી નમસ્કારમહામંત્ર પર જે અંગે મહત્ત્વના પ્રશ્નોત્તરે પ્ર-૧ શ્રી નવકારમંત્રમાં પરમેષ્ઠિ-પદના અનુક્રમની નિયમિતતા કેવી રીતે ઉપયોગી થાય છે? ઉત્તર-ગણિતશાસ્ત્રમાં સંખ્યાના અનુક્રમ ઉપર ગણિતને આધાર રહે છે, શ્રી નવકાર મહામંત્રના પંચપરમેષ્ઠી-પદોમાં નિયમિતતા હેવાથી તેમાં ગણિતાનુણ રહેલે છે પરમેષ્ઠી-પદના અનુકમની નિયમિતતાના કારણે પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂવી બને છે અને તેના આધાર ઉપરજ અનાનુપૂરી બને છે પંચપરમેષ્ઠીને જા૫ અનાનુપૂર્વાથી ગણાય છે છતાં તેમાં આધાર રૂપી તે પૂર્વાનુપૂર્વી જ છે. અરિહંત સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સાધુને નમસ્કારને જે કમ છે તે જે મોક્ષમાર્ગની સાધ્યતાને અંગે ઉપયોગી છે, તે જ આગળ-આગળ-પદ્યમાં પાછળ-પાછળના પદેની અનુવૃત્તિ માટે પણ ઉપયોગી છે. પ્ર-૨ જૈનધર્મ વ્યક્તિના નામથી કેમ નથી ઓળખાત? - ઉત્તર-સર્વ આર્ય-અનાર્ય ધર્મો માત્ર વ્યકિતના નામે ઓળખાય છે, ફકત એક જૈનધર્મ એ છે કે જેમાં વ્યકિતના નામથી ધર્મનું નામ નથી પડતું. અતીત, અનાગત અને વર્તમાન કાળની ચોવીસીએમાં કેઈપણ જિન અથવા અહત નામની વ્યકિત થયેલી નથી.
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy