________________
-
Alon જળને
:
-
વર્ષ
જીવાર જ
છે કાર્તિકી પૂર્ણિમાં અને વિક્રમ સં. વીર નિ, સં. તે ૨૦૩૬ શ્રી સિદ્ધાચલ મહાતીર્થની. ૨૦૩૬
પુસ્તક ૧૪
મહત્તા જનજનતા તેમજ જૈનેતરે પણ ધર્મની અપેક્ષાએ કાર્તિકી પૂર્ણિમાને જેમ પવિત્ર માને છે, તેવી જ રીતે પૂર્વકાળમાં સમગ્ર લેકો પણ તે દિવસને ઘણા મોટા તહેવાર તરીકે માનતા હતા.
તેથી કીર્તિકી પૂર્ણિમાના તહેવારને કૌમુદી મહોત્સવ કહેતા હતા.
જેમ સામાન્ય લકે રંક કે રાજા, દરિદ્ર કે શ્રીમાન તે કૌમુદીના દિવસને એક મહોત્સવના દિન તરીકે માનતા હતા, તેમ લેઓને મહત્સવ તરીકે માનવાના મૂળભૂત ભગવાન આદીશ્વરના વખતથી જેમાં કાર્તિકી પૂર્ણિમાને દિવસ મહાપર્વ તરીકે મનાતે આવે છે. એ કાર્તિકી પૂર્ણિમા જેમ ચાતુર્માસિક પ્રતિકમણને અંગે પંચાચારથી પવિત્રતા કરાવનારી છે, તેવી જ રીતે એજ કાર્તિકી પૂર્ણિમાને દિવસ ભવ્યજીના ભાવિ ભદ્રને ભેટાવનાર એવા સિદ્ધાચલગિરિજીની યાત્રાને દિવસ હેઈ ભરતક્ષેત્રને માટે તીર્થયાત્રાને આદિ દિવસ અને પરમ દિવસ છે. '
આ, ૯