________________
પ્રમાદ ભાવનાનું સ્વરૂપ
२३
''
વીંછીની વેદના સમજનારને ઉપરના બધા પ્રસંગામાં જેવા આનંદ થાય છે તેવા જ આનંદ કર્મની કારમી વેદનાઓને સમજનારને પણ થાય છે. જે કર્મ કાંટાને જોઇ શકયા છે, કર્મની ભયંકરતા પિછાણી શકયા છે અને કર્મની કારમી વેદના વમાનમાં તથા ભવિષ્યમાં આ જીવને કેવી મુંઝવણુ કરે છે અને કરાવશે તે બધું સમજનારને જરૂર આનંદ થાય છે; પરંતુ છ મહિનાના બાળકને વેદનાને અનુભવ છે પણ વેદનાને દૂર કરનારાઓને તથા વેદનાને દૂર કરવાના સાધનેાને સમજી શકતા ન હેાવાથી આનંદ પામી શકતા નથી તેવી જ રીતે કર્મ વેદનાદિ દૂર કરનારાઓના સંબંધમાં સમજી શકાય તેવી બીના છે.
૧.
આ ઉપરથી કૅની કારમી વેદનાથી દુ:ખી થયેલા જીવેાની વેદના દૂર કરવા માટે જેઓએ જીવન સમપણ કર્યુ છે અને કરે છે તે સવ કાળના સ ક્ષેત્રના સર્વ અવસ્થાના જિનેશ્વરા, આચાયૅ, ઉપાધ્યાય, સાધુભગવંતા, અને સમ્યક્ત્વધારી શ્રાવક-શ્રાવિકા તથા દેવ-દેવીઓ પ્રત્યે બહુમાન રાખતાં શિખવુ જોઈએ. આ બધાં કકૃત વેદનાને દૂર કરવામાં ઓછાવત્તા પ્રમાણમાં મદદગાર છે એ નિીત સિદ્ધાંતમાં શંકા રાખવા જેવું નથી.
કાઇને શારીરિક સંપત્તિ અકળામણ હાય, કેાઈને તે શારીરિક સંપત્તિમાં હાય અને ધન-ધાન્યની
વિશેષમાં સમજવું જરૂરનુ` છે કે સારી હોય તા . આર્થિક સંપત્તિની આર્થિક સંચાગેાની અનુકૂળતા હોય પ્રતિકૂળતા હાય, શરીરે સુખી દેખાતા રાજ તે રાજ મૂંઝવણ થતી હાય, શરીર, ધન અને ધાન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com