________________
શ્રી માન-ન મા स्वचः संयममात्रेग, स्पर्शान् कान् के त्यजन्ति न ॥ मनसा त्यज तानिष्टान् , यदीच्छसि तपःफलम्।।१६॥
ભાવાર્થ –ચામડીના સંયમ માત્રથી સ્પર્શીને કણ છોડતું નથી? ખરેખર તપના ફને ઈચ્છતે હેય તે ઈષ્ટ સ્પર્શીને સનવડે ત્યાગ કર. ૧૬
बस्तिसंयममात्रेण, ब्रह्म के के न विभ्रते ॥ मनसंयमतो धेहि, धीर ! चेतत्फलार्थ्यसि ॥ १७ ॥
ભાવાર્થ–મુત્રાશયના સંયમ માત્રથી કેણ બ્રહ્મચર્ય ધારણ કરતું નથી. ધીર! બ્રહ્મચર્યના ફલની અભિલાષા હોય તે મનને સંયમ કરી તેનું પાલન કર. છે ૧૭ |
આ રીતે વધુ જાણવાની ઈચ્છાવાળાએ શ્રી અધ્યાત્મ કપમનો ચૌદમે અધિકાર વિચાર જરૂરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com