Page #1
--------------------------------------------------------------------------
________________
33
अन्य
208
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
સલમંગલશિરોમણિ શ્રી દ્વાદશધર્મનુક્તિ
નમો નમ: શ્રી સિદ્ધક્ષેત્રના શાશ્વતધામમાં શાસનમાન્ય વિદુષી સાધ્વી શ્રી તિલકશ્રીજી મહારાજની શ્રી વર્ધમાન તપાધમાંનુરના પરમવિનીત પ્રશિષ્યા સાથી શ્રી તીર્થ શ્રીજીના પટની પામતા શ્રી વર્તમાન ધર્મના આરાધના નિમિત્ત ( શ્રી વર્તમાન તપાધમની ૧૦૦ મી આળાના પારણા નિમિત્તે ) આલેખન કરાયેલ અનુપમ પ્રથમ-વિ. સં. ૨૦૦૨ ફાગણ સુદ ૮ ને રવિવાર. પાલીતાણા-ટાવાળાના ધર્મશાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
gfnuཔ་univnuཡulསུSunluginsyསམ་བློ 0 સકલય–-તન્ત્ર-મન્નાધિરાજરાજેશ્વર-શસિદ્ધચકે ન નમઃ તું છે વિશ્વવિશ્વમનવાંછિતપૂરકઃ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથે વિજયતેતમામ ! ૪ શ્રી આનન્દ-ચન્દ્ર-કિરણવલી-કિરણ ૨. ( શ્રીવિદ્ધમાન તપ મહાભ્યD છે [ શ્રીજૈનશાસન-માન્ય આગમાદિ સાહિત્યના આધારે આલેખન કરાયેલ અને પૂર્વ મહાપુરુષોના પુનિત
વાથી સંગ્રહિત થયેલ ]
– આલેખનકાર અને સંચયકાર :શ્રી સર્વ કથિત-સ્થા દ્વાદમુદ્રામુદ્રિત-જૈનશાસનના પરમ રહસ્યભૂત શ્રીનવપદ-પિયુષપાઘતભવ્યભવ્યભાવોધસૂર્યોદય-શ્રસિદ્ધચક્રનવપદારાધક સમાજ તથા શ્રીવમાનતધર્મપષકાઘનેકશાસનહિતવર્ધક-સંસ્થા સંસ્થાપક–શ્રીવમાનત-નિષ્ણાત શ્રી સિદ્ધચક્રારાધન-તીર્થોદ્ધારક-વૈયાકરણકેસરી શ્રી આનન્દબેધિની વૃત્તિકાર
પન્યાસપ્રવર શ્રીચન્દ્રસાગરગણી
: પ્રકાશિકા : શ્રી ઋષભદેવજી છગનીરામજીની પેઢી.
-: પ્રધાન સંચાલકો :શ્રેષ્ઠિ છગનીરામજી અમરચંદ
શ્રેષ્ઠિ મગનીરામજી માંગીલાલજી 2 ડે. સિદ્ધચકારાધનતીર્થ, દહેરાખિડકી, ખારાકુવા ઉજજૈન (માલવા) મેં વિ. સં. ૨૪૨ વિ. સં. ૨૦૦૨ ક. સં. ૧૯૪૬ ન આવૃત્તિ પહેલી કિંમક રૂ. ૩-૦-૦ નકલ ૧૦૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
મુદ્રક-શા. ગુલાબચંદ લલુભાઈ શ્રીમહદય પ્રીન્ટીંગ પ્રેસ-ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
333
222
| વર્ધમાનતપ ધમરાધિકા ગુણીજી તપસ્વિની ય શ્રીમતી તીર્થ શ્રીજી મહારાજનું સંક્ષિપ્ત
જીવનચરિત્ર.
* કુટુંબ વર્તમાન કાળમાં ચતુર્વિધ જૈનસંઘ જેના ધમીકપણાનું માન લઈ શકે એવું અમદાવાદ-રાજનગર નામનું શહેર બાખા ગુજરાત પ્રાંતનું એ મુખ્ય શહેર ગણાય છે અને 5 ઈલાકાના અમદાવાદ જીલ્લાનું એ પાટનગર છે. જેના બર મૂર્તિપૂજકોની વિશેષ સંખ્યાવાળા શહેરોની ગણi એ શહેરને નંબર સૌથી પહેલે આવે છે.
નેની ઝળહળતી જાહોજલાલી અને ધર્માભિમાનના મંત સ્વરૂપ સરખાં ગગનચુંબી અનેક જૈન મંદિર, જેને iડા અને આલિશાન ઉપાશ્રયે આ શહેરમાં ઠામઠામ શું આવે છે. ભક્તિવંત શ્રાવક-શ્રાવિકાની ભક્તિના ણથી આકર્ષિત થઈને પૂજ્ય શ્રમણવર્ગ અને શ્રમણઆ શહેરમાં વારંવાર આવાગમન ચાલુ રહેતું હોવાથી ના દર્શન પણ આ શહેરમાં ઠામઠામ થઈ શકે છે. થીજા શહેરની અપેક્ષાએ આ શહેરમાં રહેતા શ્રાવક
નિા સમુદાયની ધાર્મિક અને સામાજિક વિષયમાં આબાદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
२
અને અભ્યુદય વિશેષ પ્રમાણમાં જોવાય છે. અનેક જૈન મહહિકા, અનેક જૈન પડિતા, અનેક જૈનધર્મનિષ્ઠ પુરુષપુંગવા અને અનેક સુશીલ શ્રાવિકાઓથી વિભૂષિત થયેલા આ શહેરની ખાખરી કરી શકે એવુ આખા ભારતવર્ષમાં ત્રીજી કાઇ શહેર ભાગ્યેજ હશે.
આ શહેરના અનેક દર્શનીય સ્થાનામાં ૧૦ શેઠ હઠીભાઈએ શહેરની બહાર મધાવેલા અને બહારની વાડીને નામે ઓળખાતા વિશાળકાય બાવન જિનાલયવાળા જૈન મંદિરની પણ ગણના થતી હાવાથી દેશ-દેશાવરથી અમદાવાદમાં આવનારાએ ઘણે ભાગે તે મંદિરના દર્શન કર્યા વિના રહેતા નથી.
કાપડના ઉદ્યોગમાં તે। આ શહેર હિંદુસ્થાનનું લેંકેશાયર ગણાતું હાવાથી આ શહેરમાં અનેક મીલા આવેલી છે. બીજે વહેપાર પણ અહીં ખાળા પ્રમાણમાં ચાલતા હૈાવાથી મજારા ચૌટા અને મારકીટાની સંખ્યા પણ વિશેષ છે.
જાહેર રસ્તાઓ ઉપરાંત આ શહેરની વસ્તીને રહેવા માટે મેાટી મેાટી પાળેા અને પાળાની અંદર પણ પાળેાની તથા જૂદીજૂદી પાળાને જોડનારા રસ્તાઓની રચના એવી ભૂલ ભૂલામણી રીતની જોવામાં આવે છે કે જાણીતા માણુસ એક પાળમાંથી મીજી પાળમાં પાંચ જ મીનીટમાં જઈ શકે છે જ્યારે અજાણ્યા માણસને ફરીને જવુ પડતુ હેાવાથી પચાશ મીનીટ લાગે છે તેથી તથા આ શહેરની કાઇ કાઇ પાળનું નામ વિચિત્ર પ્રકારનું સાંભળીને ખેદ તથા આશ્ચર્યના પણ અનુભવ થાય છે.
આ શહેરમાં ભથી શરુ થઈ શહેરના મધ્યભાગમાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #8
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
થઈને ઠેઠ સ્ટેશન સુધી જનાર તથા રસ્તામાં આવતી અનેક પિળોને, બજારોને અને મહોલ્લાઓને પિતાની સાથે જોડનાર
એક રાજમાર્ગ આવેલ છે. તે રાજમાર્ગના અંગભૂત રીચરેડ નામના રસ્તાની સાથે જોડાયેલી, જેને ઓસવાળોની ભરચક વસ્તીવાળી, અનેક ધનાલ્યોના નિવાસરૂપ તથા “રતન” નામને સાર્થક કરે તેવી રતનપળ નામની એક મોટી પિળ આવેલી છે.
એ રતનપોળમાં પ્રવેશ કરતાં નજીકમાં જ જમણા હાથ તરફ આસનેપકારી શ્રી મહાવીર પ્રભુના મંદિરથી અને ધમીઝ શ્રાવક-સમુદાયથી વિભૂષિત થયેલી નગીનાપોળ આવેલી છે.
આ નગીનાપોળમાં વીસમી સદીની શરૂઆતમાં રણછોડદાસ નામે એક ધમીંછ શ્રાવક રહેતા હતા. તેઓ સ્વભાવે શાંત, ગંભીર, વિચારવંત, ન્યાયી, વ્યવહારકુશળ, ઉદાર અને ધર્માભિમાની પુરુષ હતા. વિદ્વાન સાધુઓના સમાગમથી તેમનામાં શ્રાવક ધર્મને અનુસરના સંસ્કારો સારા પ્રમાણમાં , જાગૃત થયા હતા.
તેઓ મોટી આકાંક્ષાવાળા અને દરેક કાર્યમાં ઉત્સાહી હોવાથી જાતમહેનત અને લાગવગના જોરે સરકારી નોકરીમાં પ્રથમ જોડાયા. ન્યાય અને પ્રમાણિકપણાથી તેમાં તેઓ ધીરે ધીરે આગળ વધતા ગયા. તેમની નીતિ-રીતિ સારી હોવાથી ઉપરી અધિકારીઓની તેમના ઉપર સદા સહાનુભૂતિ રહેતી હતી. ભાગ્ય પણ તેમની સહાયતા કરવા લાગ્યું, કારણ કે પૂર્વના પુણ્યને જ્યારે પ્રાદુર્ભાવ થાય ત્યારે આજુબાજુના સંગને અનુકૂળ થતાં વાર લાગતી નથી અર્થાત્ પુણ્યવંતને
જગતમાં કોઈ વસ્તુ દુર્લભ હોતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રમાણિકપણાથી સરકારી નેકરી કરતાં કરતાં તેમના દરજજાની ચઢતી થતાં થતાં છેવટે મામલતદારના જવાબદારીભર્યા અધિકાર ઉપર તેઓ આરૂઢ થયા. તે હોદ્દા પર રહીને તેમણે પિતાના વિવેક અને બુદ્ધિથી ઉપરી અધિકારીને વિશ્વાસ પ્રાપ્ત કરીને તેમણે ઘણા વર્ષ પર્યત એ અધિકારને
ગજો. વચમાં જ્યારે કોઈ વિના આવી પડતું ત્યારે કુનેહપૂર્વક તેને દૂર કરી પોતાના માર્ગને સરળ કરી લેતા હતા.
આવા ઉચ્ચ અધિકાર પર હોવાથી જેનસમાજમાં તથા જેનેતર સમાજમાં પણ તેમની લાગવગ અને પ્રતિષ્ઠાના પુનીત પાયા નંખાયા હતા.
શેઠ રણછોડદાસભાઈનું સાંસારિક જીવન પણ સુખી અને સારું સંસ્કારી હતું. સંસારની લીલાના લાંબા પરિચયથી તેમને હરિલાલ અને વાડીલાલ નામના બે કુલીન પુત્ર થયા હતા.
પિતે કેળવાયેલ હઈને શેઠ રણછોડદાસભાઈએ પિતાના બન્ને પુત્રોને ગુજરાતી શિક્ષણની સાથે વર્તમાનકાળમાં ઉપયોગી જણાતા અંગ્રેજી શિક્ષણને અપાવી સારા શિક્ષિત કર્યા. પિતાની કુશળ બુદ્ધિ અને ઉત્સાહપૂર્વકના અભ્યાસથી મોટા પુત્ર હરિલાલભાઈએ દરેક પરીક્ષા પાસ કરીને વકીલ થઈ વકીલાતની સનંદ પ્રાપ્ત કરી.
ત્યાર પછી ગ્ય ઉમર જાણીને હરિલાલભાઈના લગ્ન રાયપુર–કામેશ્વરની પોળમાં રહેતા સુશ્રાવક ની મોતીબાઈ નામની સુશીલ કન્યા સાથે કરવામાં આવ્યાં.
પરણ્યા પછી મતીબાઈ પિતાના ઘરને છોડીને આર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રસિદ્ધ વક
તમને
. વકીલાતના 8 પણ ખેડે બાસા અંધે ઘણું
સારી રીતે
કન્યાઓ માટેના અવિચળ નિયમ મુજબ શ્વશુર ગૃહે આવ્યા. તેમના પુનીત પગલાં અને સહકારથી ઉત્સાહી બનેલા હરિલાલ ભાઈએ ખેડાની હાઈકોર્ટમાં વકીલાતની પ્રેકટીસ શરૂ કરી. પોતાની પ્રમાણિકતા અને કુશળતાને લઈને તેમની ગણતરી પ્રસિદ્ધ વકીલેમાં થવા લાગી, તેથી ધીરે ધીરે ઈજજત અને આબરુની સાથે તેમને દ્રવ્યપ્રાપ્તિ પણ સારા પ્રમાણમાં થવા લાગી. વકીલાતના ધંધામાં સારી રીતે જામી ગયા પછી તેમણે પિતાના આખા કુટુંબને પણ ખેડે બોલાવી લીધું અને ખેડા શહેરનું નાગરિક જીવન જીવવા લાગ્યા, વકીલને ધંધે ઘણે જ પ્રવૃત્તિમય હોવા છતાં પણ નાનપણથી ધર્મના સંસ્કાર પડેલા હોવાથી પિતાની શ્રાવક તરીકેની ફરજમાં તેઓ કદિ ચૂકતા નહિ. * મુંબઈ ઈલાકાના ખેડા જીલ્લાનું પાટનગર હોવા ઉપરાંત, છે આ ખેડા શહેર ઐતિહાસિક અને જુગજૂનું નગર છે. ઇતિહાસમાં એ શહેર ખેટકપુર તરીકે ઓળખાય છે.
આ ખેડા શહેરમાં જૈન મંદિર, ઉપાશ્રયે અને પ્રાચીન જ્ઞાનભંડાર તથા ધર્મચુસ્ત શ્રાવક-શ્રાવિકાને સમુદાય પણ સારા પ્રમાણમાં છે.
ખેડા શહેરની બે બાજુએ આવેલી સેઢી અને વાત્રક નામની નદીઓને સંગમ ખેડા શહેરની નજીકમાં જ થયેલે હવાથી લૌકિક તીર્થ જેવું તે ખેડા છે જ, પરંતુ ખેડાને તીર્થ તરીકે ગણાવનાર અને એની પ્રસિદ્ધિમાં વધારો કરનાર તે એની નજીકમાં જ આવેલું અને સાચાદેવના નામથી પ્રસિદ્ધ થયેલું માતર નામનું તીર્થસ્થળ છે. ખેડાની અત્યંત નજીકમાં હોવાથી તથા યાત્રીઓ ઘણે ભાગે ખેડે થઈને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
માતરની યાત્રાએ જતા હૈાવાથી ખેડા-માતર ’ તરીકે જ એ. ઓળખાય છે.
-
માતરમાં શ્રી સુમતિનાથ ભગવાનનું આસપાસ ભમતીવાળુ અને બાવન જિનાલયવાળુ તથા ઊંચાઇમાં આકાશની. સાથે હરિફાઈ કરતું અત્યંત સુંદર મંદિર છે. તીની યાત્રાએ આવનારાઓની શુભેચ્છાએ શ્રી સુમતિનાથ ભગવાનના અધિ છાયક દેવ-દેવીઓના પ્રતાપે શીવ્રતાથી સફળ થતી હાવાથી તથા એ તીર્થની કોઇપણ જાતની આશાતના કરનારાઓને તેના માઠા ફળની પશુ જલદી પ્રાપ્તિ થતી હાવાથી એ તીર્થના તીર્થપતિ શ્રી સુમતિનાથ પ્રભુની સાચાદેવ તરીકેની પ્રસિદ્ધિ થયેલી જણાય છે. એ તીર્થની યાત્રા કરનાર હરકેાઈને શ્રી સુમતિનાથ ભગવાનની પ્રતિમા ચમત્કારિક હેાવાના આભાસ થયા વિના રહેતા નથી. જૈન તીર્થ હાવા છતાં આસપાસના ઘણા જૈનેતરો પણ સાચાદેવની યાત્રાએ આવતા હાવાથી આખા ખેડા જિલ્લામાં એ તીર્થની ઘણી જ પ્રસિદ્ધિ થયેલી છે. જે તીર્થની યાત્રા કરનારા અનેક નર-નારીઓએ શ્રદ્ધાપૂર્વક સાચાદેવની યાત્રા કરીને પેાતાના આત્માને પાપ રહિત કરી દેવત્વના સાચા સાક્ષાત્કાર કર્યા છે એવા એ તીર્થના તથા તીર્થં પતિના સબંધમાં વધારે તે શુ' કહી શકીએ ? ટૂંકમાં એટલુ જ જણાવી શકીએ કે—“ તીર્થં પતિ અને તીની સેવા એ તા મેાક્ષમાના મેવા છે, ”
'
રિલાલભાઇના નાનાભાઇ વાડીલાલભાઈ પણ ભણીગણીને ઢાંશિયાર થયા એટલે પિતાની લાગવગથી તેમને રસદના સરકારી ખાતામાં સેક્રેટરીની જગ્યા મળી. તે બન્ને ભાઇઓએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
પાતાતાની લાઈનમાં પ્રમાણિકતાથી કામકાજ કરતાં કરતાં જન સમુદાયમાં સારી પ્રતિષ્ઠા અને પ્રીતિ મેળવવા ઉપરાંત દ્રવ્યની પ્રાપ્તિ પણ સારા પ્રમાણમાં કરી.
ગુણવંતા શ્રીમતી ગજરામ્હેન. દોહરા.
જમ તુમ આયે જગતમે, જગત હુસત તુમ રાય; અમ એસી કરણી કર ચલેા, તુમ હસેા જગ રાય. ૧
ખેડાનગર સેાહામણું, જિનમંદિર સાહાય; દેવગુરુની ભક્તિ કરે, શ્રાવકના સમુદાય. ૨ નાના મોટા મંદિર, જિનશાસન શણગાર; ભક્તિ કરે જે ભાવથી, તે ઉતરે ભવપાર. ૩
ખેડાનગરમાં રહેલા હરિલાલભાઇને ઉત્તરાત્તર પૈસા અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિમાં સારે વધારા થતા ગયેા. વકીલના ધંધા ઉપરાંત સમય મેળવીને સમાજના ઉપયેગી તથા પરીપકારના કામાં પણ તેઓ રસ લેતા હૈાવાથી સમાજના આશીર્વાદ મેળવતા થયા. જૈન સમાજના ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનું પણ તે દિ ચૂકતા નહિ. એ પ્રમાણે તેઓ પેાતાને જરાપણ સમય બરબાદ કરતા નહિ.
રિલાલભાઇના ધર્મ પત્ની શ્રીમતી મેાતીબાઇ સ્વભાવે સુશીલ, નિયમિત અને ધર્મપરાયણ હાવાથી તેમના કુટુખનુ આરાગ્ય લેાકેામાં પ્રશંસનીય થઈ પડયું હતું. પૂર્વના પુણ્યના પ્રતાપથી ધનની આવક, સંપીલુ અને નીરોગી કુટુંબ તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
તેમાં માન-પ્રતિષ્ઠા વગેરે દરેક પ્રકારની અનુકૂળતાથી હરિલાલભાઈને સંસાર સુખરૂપ ગણાતો હતે.
સંતતિમાં સૌથી પહેલાં તેમને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હતી, તે પુત્રનું નામ કેશવલાલ પાડવામાં આવ્યું હતું, ત્યારપછી બીજી સંતતિમાં તેમને સં. ૧૯૪૦ના શ્રાવણ માસમાં એક કન્યારત્નની પ્રાપ્તિ થઈ. સગાં સંબંધીઓને નિમંત્રણ કરી જમાડીને તેઓની હાજરીમાં તે કન્યાનું નામ ગજરાહેન પાડવામાં આવ્યું.
शैले शैले न माणिक्य, मौक्तिकं न गजे गजे । साधवो नहि सर्वत्र, चन्दनं न वने वने ॥१॥
ભાવાર્થ-દરેક પર્વતમાંથી જેમ મણિ-માણેકની પ્રાપ્તિ થતી નથી, દરેક હાથીના કુંભસ્થળમાંથી જેમ મેતીની પ્રાપ્તિ થતી નથી અને દરેક વનમાંથી જેમ ચંદનની પ્રાપ્તિ થતી નથી તેમ સજજન પુરુષની પ્રાપ્તિ પણ સર્વ ઠેકાણે થઈ શકતી નથી.
ભવિષ્યમાં મહાન લાભને પ્રાપ્ત કરનાર આ પુણ્યવતી ગજરાબહેનના જન્મ થયા પછી ઘરના સર્વ માણસોના સુખશાંતિમાં અને વૈભવમાં વધારો થવા લાગ્યા. વિશેષ ‘ભાગ્યશાળીને ઘેર ભૂત રળે” એવી કહેવત એમના સંબંધમાં સફળ થતી જણાવા લાગી.
આ સંસારમાં ઘણે ભાગે શારીરિક, માનસિક અને આર્થિક સંપદાઓના વધારામાં વધારે થતા અને ઘટાડામાં ઘટાડો થત જેમ જોવામાં આવે છે તેમ આ નસીબવંતી નિર્મળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
કન્યાના જન્મ થયા પછી હૅરિલાલભાઈના આરેાગ્ય, આબરૂ, સંપત્તિમાં ઘણા જ વધારા થતા ગયા અર્થાત ભરતી થવા લાગી.
માતા, પિતા અને સગાં-સંબંધીઓ ઉપરાંત જે કેઇ પણ આ બાળાને જુએ તે બધાં રાજી રાજી થઈ જતાં. અને કહેતાં હતાં કે આ ખાળાનું ભવિષ્ય બહુ સારું હાવું જોઈએ, એવું એના આકષ ક ચહેરા ઉપરથી અનુમાન થાય છે.
શુભ નામકર્મના ઉદયથી સૌને પ્રિય લાગતી આ માળાને એની સમીપમાં આવનારાં બધાં જ માણસા રમાડતાં અને મીઠાશથી ખેલાવતાં હતાં. જ્યારે એ પાંચ વર્ષની થઇ ત્યારે માબાપે એને નિશાળે ભણવા મૂકી. નિશાળમાં તથા ઘરમાં *શિક્ષણ લઈને ગુજરાતી ચાર ચાપડી સુધીના અભ્યાસ કર્યાં. ગજરા મ્હેનને મીજી એ નાની છ્હેના હતી. ત્રણ વ્હેનેામાં ગજરા હૅન મેટાં તે હતાં જ. તે ઉપરાંત સૌથી વધારે ઠરેલ, શાંત, ગંભીર અને એછાખેાલા પણ હતા. પૂજ્ય માતુશ્રીની સાથે હંમેશા જિનમંદિરે દર્શન કરવા તથા ઉપાશ્રયમાં સાધુમહારાજ કે સાઘ્વી મહારાજ બિરાજતા હાય તા તેમને વદના કરવા પણ જતા હતા. તથા ધર્મનું જ્ઞાન પણ થાડું થાડું મેળવતા હતા. જ્યારે સમય મળે ત્યારે ઘરમાં સામાયક લઈને તેમાં પેાતાના ધાર્મિક અભ્યાસ વધારતા હતા. તથા ઘરના દરેક કાર્યોમાં પેાતાની માતાને મદદ કરતા હતા. માતા-પિતાની આજ્ઞા પ્રમાણે વર્તનાર આ ગજરાબ્વેને એ પ્રમાણે વ્યાવહારિક તથા ધાર્મિક શિક્ષણને પેાતાના જીવનમાં આતપ્રેત કર્યું હતું.
સાંસારિક કારણેાને લઇને અમદાવાદ વિગેરે ઘણે ઠેકાણે જવા આવવાનું થયા કરતું હતું. તથા તી યાત્રાદિ ધાર્મિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
કારણેને લઈને પણ ઘણે ઠેકાણે મુસાફરી કરવાનું થતું અને તેમાં અનેક પ્રકારના અનુભવો થતા હતા તે ઉપરથી આખી દુનિયાની લાઈનથી જુદી જ લાઈનમાં ભવિષ્યમાં મુસાફરી કરનારા આ ગજરા હેનના આત્માને એવા પ્રકારને વિચાર ઘણીવાર આવી જતે કે દુનિયાની આ બધી ધમાલેની સાથે આત્માનું હિત છે કે અહિત ?
ગજરાહેનને પૂજ્ય માતુશ્રીની સાથે અગર તે એકલા જ્યારે ઉપાશ્રયમાં પૂજય સાધ્વીઓને વંદના કરવા જવાનું થતું ત્યારે પૂજ્ય સાધ્વી–સમુદાયના ભણવા-ગણવાના તથા ધર્મક્રિયા કરવાના ઉત્સાહને અને તેમના પાપરહિત પવિત્ર જીવનને જેઈને તેમના મનમાં પણ એમ થતું કે-મારું જીવન પણ આ આર્યાઓની માફક ધર્મમય બની જાય તે કેવું સારું ?
ઉપર જણાવ્યું તેમ સાંસારિક પ્રવૃત્તિઓમાંથી ગજરાબહેનનું મન પાછું હઠતું ગયું પરંતુ તેમના માબાપે તે તે સમયમાં તેમના લગ્નનું પણ નક્કી કરી નાંખ્યું.
અમદાવાદ શહેરમાં માણેકચોકથી શરુ થઈને સ્ટેશન સુધી. જનાર કાળુપુર રેડ નામને એક પ્રસિદ્ધ રાજમાર્ગ આવેલ છે. તે રાજમાર્ગની સાથે જોડાતી અનેક પળમાં “કડીયાની પળ” એ નામની એક પળ છે. તે પોળમાં કુસુમગરના ઉપનામથી ઓળખાતા દશા પિરવાડ જ્ઞાતિના શા. ચુનીલાલ. જયચંદ નામના એક શ્રાવક રહેતા હતા. ભણીગણને હુશિયાર થયેલા, તંદુરસ્ત અને વ્યવહારકુશળ થયેલા તેમના સુપુત્ર અમૃતલાલભાઈની સાથે આ ગજરાબહેનને વિવાહ સંબંધ. નકકી કરવામાં આવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
સં. ૧૯૫૩ ના ગ્રીષ્મ કાળના વૈશાખ માસના એક મુલા દિવસે માતા પિતાએ ગજરાબહેનનું લગ્ન કર્યું. વિનયવતી અને સુશીલ ગજરાબહેન પરણ્યા પછી પિતાના ઘરને છેડીને શ્વશુર ગૃહે આવ્યા, અને સંસારરૂપી પિંજરામાં પૂરાયા. સાધ્વી થવાના એમના મારથ હાલ તે હવા ખાતા થઈ ગયા. એ વાતને વર્ષોના વર્ષો વીતી ગયા. કાળને જતાં કાંઈ વાર લાગતી નથી. સર્વભક્ષી સમય દરેક વસ્તુના સ્વરૂપને પલટાવી નાંખે છે અર્થાત્ નવાને જૂનું અને જૂનાને જીર્ણ બનાવી દે છે. * ગજરાબહેનને સંસારની લીલાને અનુભવ કરતાં કેટલાંક વર્ષો વીતી ગયાં. તે દરમ્યાન તેમને સંસારરૂપી વૃક્ષના ફળ સમાન અનેક પુત્ર-પુત્રીઓની પ્રાપ્તિ થઈ પરંતુ તેમાં એક વિમલા નામની પુત્રી સિવાય સર્વ અહ૫ જીવી હેવાથી સર્વનું પરલેકગમન થઈ ગયું અર્થાત્ સંતતિમાં ફક્ત એક વિમલા નામની કન્યા જ જીવતી હતી.
સંસારરૂપી પિંજરામાં પૂરાયેલા હોવા છતાં પૂર્વે જાગેલી વૈરાગ્ય-વાસનાને પ્રતાપે ઘરના કામકાજને ચપળતાથી આટોપી લઈને ગજરાબહેન બનતા પ્રયને વિદ્વાન મુનિઓના વ્યાખ્યાન સાંભળવાનું અને સાધુ-સાધ્વીના દર્શન કરવાનું ચૂકતાં નહિં. તેમની વૈરાગ્ય-વાસના રાખથી ઢંકાયેલા અગ્નિની માફક પ્રદીસ રહી શકી હતી, તેથી જ્યારે સમય મળી આવે ત્યારે ઘરમાં સામાયક તથા પ્રતિક્રમણ પણ કરતા હતા.
એક વખત એવું બન્યું કે આખા શહેરમાં પ્લેગને ભયંકર ઉપદ્રવ શરુ થયા. કર્મ સંગે એમના ઘરમાં એક સાથે ચાર જણાને લેગ લાગુ પડ્યો. પલેગ એ ચેપી રેગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
હિાવાથી પલંગના દર્દીની સારવાર કરવાથી એના નજીકના સગાંઓ પણ ડરતા હોય છે, પરંતુ આ ગજરાબહેનને પિતાના કર્મ ઉપર અટલ વિશ્વાસ હોવાથી તથા મનુષ્યની ફરજનું ભાન હોવાથી સેવા ધર્મને જ મુખ્ય ગણીને નિડરતાથી તે ચારે દર્દીઓની સમીપમાં રહીને તેઓની સેવા-ચાકરી કરવાને તેમણે અપૂર્વ લાભ લીધે હતે; કારણ કે ધમી જનને ગમે તેવી મુસીબતમાં પણ ધર્મની જ ભાવના રહે છે.
ત્યાર પછી કેટલેક ટાઈમ પસાર થઈ જવા બાદ તેમની પુત્રી વિમલાબહેનને વિવાહ-સંબંધ (સગાઈ) જુના મહાજન વાડામાં રહેતા શેઠ ગિરધરલાલ સાંકળચંદને ઘેર કરવામાં આવ્યું. ત્યાર પછી થોડા જ દિવસોમાં શેઠ અમૃતલાલભાઈનું અવસાન થવાથી ગજરાબહેનના વૈધવ્ય જીવનની શરૂઆત થઈ.
સંસારના વિચિત્ર સ્વરૂપના થયેલા અનુભવને વિચારતા આગળની વૈરાગ્યવાસના ઉત્તેજિત થવાથી ગજરાબહેન હવે ધર્મારાધનની પ્રવૃત્તિમાં વધારો કરવા લાગ્યા. અને સાથે પોતાની પુત્રી વિમળાને પણ તેમાં જોડવા લાગ્યા.
ભવિષ્યમાં વિદુષી સાધ્વી થનાર આ વિમળાબહેન નિશાળમાં ગુજરાતી તથા જેન શાળામાં ધાર્મિક અભ્યાસ કરતા હતા. બન્ને વિષયની પરીક્ષામાં તેઓ પાસ તે થાય જ પરંતુ ધાર્મિક વિષયમાં તે પાસ થનારાઓમાં ઘણેભાગે તેમને પહેલે નંબર હેય. ધાર્મિક અભ્યાસમાં વિમળાબહેનની ચીવટ અને પ્રગતિને જોઈને તેમની શિક્ષિકાને કુદરતી એવું ભાસતું કે-આ છોકરી આગળ જતાં ઘણે ભાગે દીક્ષા લઈને વિદુષી સાધ્વી થશે એવો
એને ધાર્મિક અભ્યાસ કરવાને ઉમંગ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
એ રીતે ધાર્મિક અભ્યાસ કરતાં ગજરાબહેનને તથા તેમની પુત્રી વિમળાબહેનને કેટલાક સમયમાં પ્રકરણે ઉપરાંત કર્મગ્રંથને પણ બાધ થઈ ગયે. - કર્મસંગે તેમના ઘરમાં તે બે-મા દીકરીસિવાય ગજરાબહેનના દીયર મણિલાલભાઈ, દેરાણું ચંચળબહેન તથા નણંદ ચંપાબહેન હતાં તેઓ બધાં પણ ધાર્મિક વૃત્તિવાળાં હતાં. પરસ્પર એક બીજાને ધાર્મિક પ્રવૃત્તિને રંગ ચઢાવનારા હોવાથી છેવટે પાંચ જણને આ દુઃખમય દુનિયાદારીને દૂર કંગાવીને સુખમય સંયમમાર્ગમાં સંચરવાની તીવ્ર ઉત્કંઠા થઈ. '' તે અરસામાં પાંજરાપોળને ઉપાશ્રયે બિરાજતા પૂજ્ય શિવશ્રીજી મહારાજ તથા પૂજ્ય તિલકશ્રીજી મહારાજ વિગેરેને વંદન કરવા માટે કઈ કઈ વાર ગજરાબહેન આવતા અને કેટલાક સમય ધર્મચર્ચામાં પસાર કરતા. તે વખતે તેમને ઘણે જ આનંદ થતો. અનેક શિષ્યા-પ્રશિષ્યાના પરિવારવાળા, સ્વભાવે શાંત, ગંભીર, વિદ્વાન, આચારનિક અને ઉન્નત વિચારવાળા તે સાધ્વીજીઓને જોઈને “આવા સાધ્વીજીએ સહવાસ મને ઘણો જ અનુકૂળ અને સુખદાયી નિવડશે એવા વિચારો તેમના મનમાં હંમેશા આવ્યા કરતા.
ચારિત્ર લેવાની ભાવનાવાળા એક જ ઘરના તે પાંચ જણામાંથી સૌથી પહેલાં ચંપાબહેને ઘેઘાવાળા શ્રીમતી લાવશ્રીજી મહારાજ પાસે દીક્ષા લીધી અને તેમનું નામ લલિતાશ્રીજી પાડવામાં આવ્યું. ત્યાર પછી મણિલાલભાઈએ વયેવૃદ્ધ વિજય સિદ્ધિસૂરીશ્વરજીના સમુદાયમાં દીક્ષા લીધી, તેમનું નામ
મહાદયવિજયજી પાડવામાં આવ્યું. ચંચળબહેને છાણીવાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રીમતી હીરશ્રીજી પાસે દીક્ષા લીધી, તેમનું નામ સુનંદાશ્રીજી પાડવામાં આવ્યું. ગજરાબહેનને બાળબ્રહ્મચારિણી પૂજ્ય શિવશ્રીજી મહારાજના તથા શ્રીમતી તિલકશ્રીજી વિગેરે સમુદાયના આચાર-વિચાર, સંપ-સૌજન્ય અને ભણવા-ગણવાની તત્પરતા જોઈને તેમની પાસે દીક્ષિત થવાની ભાવના તે દઢ થઈ પરંતુ પિતાની બાળપુત્રી વિમળાને લઈને તેને અમલ કરવામાં વિલંબ થયો. ત્રિવેણી સંગમરૂપ ગુણપદવિભૂષિત ત્રણ સાધ્વીઓ.
જનની જણ તે ધમિજન, કાં દાતા કાં શૂર; નહિતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. ૧ બડા બડાઈ ના કરે, બડા ન બેલે બોલ; હીરા મુખસે ના કહે, લાખ હમારા મોલ. ૨ પૂજ્ય શ્રીમતી શિવશ્રીજી મહારાજ તથા પૂજ્ય તિલકશ્રીજી મહારાજનું જીવનચરિત્ર અન્ય પુસ્તકમાં છપાઈ ગયું હેવા છતાં ગજરાબહેનની દીક્ષાના પ્રસંગ સાથે તે બન્ને પૂના જીવન સંકળાયેલા હોવાથી તે સંબંધી થડે પરિચય અહીં આપવાનું ઉચિત જણાય છે.
વીરમગામ પાસે આવેલા રામપુરા-ભંકડાને નામે ઓળખાતા રામપુરામાં શેઠ જુમખરામ સંઘજીભાઈ રહેતા હતા. તેમની ધર્મપત્નીનું નામ અંબાબાઈ હતું. તેમને ઘેર સં. ૧૯૦૮ માં એક પવિત્ર આત્માને પુત્રીપણે જન્મ થયે. ભવિષ્યમાં તે પુત્રી શિવપુરના માર્ગે જ સંચરનારી હોવાથી કુદરતે કેમ જાણે નામ પાડવામાં કાંઈ સંકેત કર્યો હોય તેમ તે પુત્રીનું નામ તેની ફઈબાએ શિવકુંવર પાડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
શિવકુંવરબાઈ લાડ-કેડમાં ઉછરતા હતા, અને યોગ્ય ઉમર થયા પછી માતાપિતાએ નિશાળે બેસાડ્યા. નિશાળમાં ગુજરાતીને તથા ઉપાશ્રયમાં સાધ્વીજી પાસે ધાર્મિક અભ્યાસ કરવામાં તેઓ ખંતવાળા હેવાથી સમયાનુસાર કેળવાઈને હશિયાર થયા ન થયા એટલામાં તે એમના પૂજ્ય માતુશ્રીનું અવસાન થઈ ગયું.
શિવકુંવરબાઈને જે કે બીજા ભાઈ-બહેન હતા પરંતુ તેઓનાથી આ શિવકુંવરબાઈને આત્મા કોઈ જુદા જ પ્રકારને હતે એમ તેઓના વર્તન ઉપરથી જણાઈ આવતું હતું. એમાંના આત્માએ આ સંસારના બંધનમાં બંધાવાને માટે નહિ પરંતુ તે કારમાં બંધનેને તેડવાને માટે જ જન્મ ધારણ કર્યો હતે.
અંબાભાઈના સ્વર્ગવાસ પછી ભુખમરામ શેઠે એથું વ્રત ઉચરવાનો વિચાર કર્યો. તેવામાં પૂજ્ય શ્રીમતી જયશ્રીજી મહારાજ રામપુરા પધાર્યા. તેમના ઉપદેશથી સં. ૧૯૨૪ માં એમણે ચતુર્થ વ્રત ગ્રહણ કર્યું. તે વખતે પૂજય સાધ્વીજીના ઉપદેશથી દક્ષા લેવાની ભાવનાવાળી તેમની ૧૬ વર્ષની પુત્રી શિવકુંવરે પણ ચતુર્થ વ્રતને સ્વીકાર કર્યો. - નિરંતર ધર્મક્રિયાના રસિયા શિવકુંવર હેનને ચતુર્થ વ્રત લીધા પછી દીક્ષા વિનાનું જીવન બહુ જ દુઃખમય ભાસવા લાગ્યું. તેમણે તેમના પિતાશ્રીને વિનંતિ કરી કે-હવે મને જલદી દક્ષા અપાવે. જુમખરામ શેઠનું હદય પણ ધર્મરંગથી રંગાયેલું હોવાથી અને પુત્રીમાં દક્ષિાની યેગ્યતા તથા તેની
દઢ ભાવના જાણતા હોવાથી ઘણું જ પ્રેમથી દીક્ષા લેવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
અનુમતિ આપી ! ધન્ય છે આવા પવિત્ર આત્માઓને !! ધન્ય છે પિતા તરીકેની ફરજ અદા કરનાર આવા પુણ્યવંત પિતાશ્રીઓને!!
સાગરગચ્છમાં ક્રિયાપાત્ર તરીકે પ્રસિદ્ધ થઈ ગયેલા પં. શ્રી નેમસાગરજી મહારાજના સમુદાયના આભૂષણરૂપ, ક્રિયાપાત્ર, શાંત, ગંભીર અને વિદ્વાન શ્રી રવિસાગરજી મહારાજ તે વખતે વિદ્યમાન હતા. તેમની આજ્ઞામાં રહેનાર સાધ્વીજી શ્રીમતી જડાવશ્રીજી તથા તેમની શિષ્યા શ્રીમતી જયશ્રીજી હતા. તે બને સાધ્વીજીએ રામાનુગ્રામ વિહાર કરીને શ્રાવિકાઓના આચાર-વિચારમાં સુધારો કરવાને ઉપદેશ આપીને તથા તેઓને ધાર્મિક ક્રિયાકાંડમાં અને ભણવા-ગણવામાં જોડીને ઘણે ઉપકાર કરી રહ્યા હતા. તેઓનું પાટણમાં પધારવું થયું અને શાંતમૂર્તિ પૂજ્ય શ્રી રવિસાગરજી મહારાજ સાહેબ પણ પાટણ શહેરમાં પધાર્યા.
સં. ૧૯૨૬ના જેઠ વદી ૧૦ ને દિવસે પૂજ્ય શ્રી રવિસાગરજી મહારાજ સાહેબના વરદ હસ્તે શિવકુંવર હેને પાટણમાં દીક્ષા ગ્રહણ કરી. તે વખતે દીક્ષિત અવસ્થાનું નામ પાડવામાં પણ પહેલાંની માફક કેમ જાણે કુદરતે જ સંકેત કર્યો હોય તેમ ગુરુમહારાજે પણ નામ પાડવામાં શિવ શબ્દને આશ્રય લઈને શ્રીમતી જયશ્રીજીની શિષ્યા તરીકે વાસક્ષેપ નાખી શિવશ્રીજી નામ પાડયું. ૧૬ વર્ષની કુમારિકા અવસ્થામાં બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરી ૧૮ વર્ષની ભરયોવન અવસ્થામાં દીક્ષા અંગીકાર કરી સાધ્વી સમાજમાં એક આદર્શ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૭
રૂપ શિવશ્રીજી સાથ્વી ગણાયા. અને તે ઉપરાંત કેટલાએક જીને ધર્મમાં જોડાવાના નિમિત્તરૂપ બન્યા.
સં. ૧૯૨૬નું પહેલું ચાતુર્માસ પાટણમાં જ પૂરું થયા પછી સં. ૧૯૨૭ માં શ્રી રવિસાગરજી મહારાજે ગદ્વહન કરાવીને શિવશ્રીજી મહારાજને વડી દીક્ષા પણ પાટણમાં જ આપી. વડી દીક્ષા થયા પછી સાધ્વીના આચાર-વિચારનું ઉત્તમ રીતે પાલન કરતા, ભણવા-ગણવાને ઉદ્યમ કરતા, તપસ્વાધ્યાયનું આચરણ કરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરીને અનેક થી વર-જંગમ તીર્થની યાત્રા કરતા તથા ઘણા છાને ધર્મસાગમાં જોડતા વીસ-પચીસ વર્ષો વીતી ગયાં. તેટલા કાળમાં 'એના તપ-તેજાદિ ગુણોથી આકર્ષાઈને સંસારના બંધનમાંથી છૂટવાની અભિલાષાવાળી કેટલીએક શ્રાવિકાઓએ એમની પાસે સંયમને સ્વીકાર કર્યો હોવાથી એમના શિષ્ય-પ્રશિધ્યારૂપ પરિવારમાં પણ ઘણે વધારો થઈ ગયે હતે.
શ્રીમતી શિવશ્રીજી મહારાજની પાસે ઝીંઝુવાડાની એક બહેને દીક્ષા લીધી તેનું નામ સૈભાગ્યશ્રીજી પાડયું હતું. તેઓ તેમની પહેલી શિષ્યા થયા. ત્યારપછી રાધનપુરનિવાસી અખંડ સૌભાગ્યવંતા શ્રીમતી રુક્ષમણબહેન અને ચંપાબહેનને શિવશ્રીજી મહારાજના તપતેજ અને ગાંભીર્ય જોઈને તથા તેમને ઉપદેશ સાંભળીને આ સંસાર એક ભયંકર કારાવાસ સમાન ભાસવા લાગ્યો અને કયારે એ કારાવાસમાંથી છૂટીએ એવી ભાવના રહેવા લાગી.
ઉપર જણાવેલા રુક્ષ્મણીબહેન તથા ચંપાબહેનને સાથે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
१८
દીક્ષા લેવાની ઉત્કટ ભાવના હતી પરંતુ રુક્ષ્મણીમ્હેનને કેટલાક પ્રતિકૂળ સચેાગા હાવાથી ચ'પાšને તે ઉતાવળ કરીને દીક્ષા લઈ લીધી. તેમનુ નામ વિનયશ્રીજી પાયું અને એ શ્રીમતી શિવશ્રીજીની બીજી શિષ્યા થયા.
પૂજ્ય શ્રીમતી શિવશ્રોજી મહારાજના દર્શન કરવા જ્યારે રુક્ષ્મણીબ્ડન આવે ત્યારે વંદન કરીને તથા તેમની પાસેથી સòાધ સાંભળીને ઘણા જ આનંદ અનુભવે. તેમની સામે એસીને તેમના મુખારવિંદનુ દર્શન અતૃપ્ત દ્રષ્ટિએ કર્યા જ કરે. ગૃહસ્થપણામાં હાવાથી ઘરના કામકાજ સંભાળવા માટે ન છૂટકે ઉપાશ્રય છેાડીને ઘેર જતાં ઘણા જ કંટાળા આવે. પેાતાના પ્રારબ્ધને દેાષ દઇને એવી ભાવના ભાવતા કે–ક્યારે આવા પવિત્ર ગુરુણીજી મહારાજના નિરતર સહવાસ પ્રાપ્ત થાય. ઘરમાં રહેતા અને ઘરના કામ-ધંધા કરતા છતાં પણ આ રુક્ષ્મણીમ્હેનનું મન તેા ધર્મની ક્રિયાઓ કરવામાં તથા ગુણવતી ગુરુણીજીના ગુણગણેાત્કીર્તન કરવામાં તથા ચારિત્ર ગ્રહણ કરવાની ભાવનામાં જ ઉત્કંઠિત રહેતુ હતુ.
જે વસ્તુની તીવ્ર ઇચ્છા હાય અને તદનુકૂલ પ્રયત્ન સતત ચાલુ હોય તે તે વસ્તુની પ્રાપ્તિ પ્રાય: લાંબે કાળે પણ થતી જોવાય છે. તે પ્રમાણે રુક્ષ્મણીમ્હેનને ચારિત્ર લેવામાં પ્રતિકૂળ સયેાગા હતા તેના અભાવ થઈ જવાથી રુક્ષ્મણીšને સ. ૧૯૫૪ ના માગસર શુદ ૧૦ ના દિવસે દીક્ષા લઇને શ્રીમતી શિવશ્રીજી મહારાજની સેવામાં જીવન સમર્પણ કર્યું. તે વખતે તેમનુ નામ તિલકશ્રોજી પાડવામાં આવ્યું. એ શ્રીમતી શિવશ્રીજીનો ત્રીજી શિષ્યા થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ ગુરુજી શ્રીમતી શિવશ્રીજી મહારાજના સમુદાયરૂપ વિશાળ કાયમાં ભાલસ્થલના વિભૂષણ તિલકરૂપ પૂજ્ય શ્રીમતી તિલકશ્રીજી મહારાજ હાલમાં વિદ્યમાન છે. એઓશ્રીને જ્ઞાનાભ્યાસ, ચારિત્રપાલન, પરોપકારવૃત્તિ, સમુદાયસંરક્ષણ, ધૈર્ય, ગાંભીર્ય અને ઔદાર્યાદિ ગુણાએ કરીને તેમને પ્રભાવ પોતાના સમુદાયમાં તે પડે છે જ, પરંતુ બીજા સમુદાયમાં તથા શ્રાવક-શ્રાવિકામાં પણ સારી રીતે પડતો હેવાથી એમણે ઘણાઓના વૈમનસ્યાને દૂર કરીને પરસ્પર સલાહ-સંપ અને ઐક્ય કરાવી આપ્યાં છે. . પિતાના પરિવારની દરેક સાધ્વીની જીવનચર્યા અને દિનચર્યા ઉપર તેઓ ઘણું જ સૂમદષ્ટિથી અવલોકન કરતા રહે છે. કઈ પણ સાધ્વીઓમાં જરા પણ વૈમનસ્ય અથવા અગ્ય પ્રવૃત્તિ જેવા-જાણવામાં આવે તો તરત જ તે વ્યક્તિને નહિ પણ આખા સમુદાયને ઉદ્દેશીને ગતિરૂપે એવી હિતશિક્ષા આપે કે પેલી વ્યક્તિને ખોટું લાગે નહિ અને પોતાના વર્તનને સુધારી લે. આવી દીર્ધદષ્ટિ પૂજ્ય શ્રીમતી તિલકશ્રીજીમાં હોવાથી તેમના બહોળા સાધ્વી–સમુદાયમાં જે એકતા, સચારિત્રતા, વિદ્વત્તા, તપસ્વિતા અને પરોપકારિતા આદિ ગુણે જેવામાં આવે છે તેથી જ એમને સમુદાય સંયમજ્ઞાનાદિ માટે ઘણે પ્રખ્યાત અને ઉચ્ચકેટિને ગણાય છે.
તેઓશ્રીની સેવા માટે કોઈ પણ સાધ્વીઓ તેમની પાસે જાય ત્યારે તેમને કોઈ પણ હિતશિક્ષા સાંભળવાની મળે જ. જાતજાતના એવા પ્રશ્નો પૂછે કે-જે સાંભળતાં દરેકને કંઈ ને કંઈ જાણવાનું-શિખવાનું મળે. હાલમાં તેઓશ્રીની ઉંમર ૭૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
વર્ષની થઈ છે છતાં તેઓ વ્યાકરણના સૂત્રો, નિયમે, રૂપ અને જીવવિચારાદિ પ્રકરણે સંબંધી એવા બારીક પ્રશ્નો પૂછે છે કે જેથી સાંભળનારને એમ લાગે કે તેઓશ્રીએ નાનપણમાં કરેલે અભ્યાસ કેટલો બધો સંગીન છે. આટલે બધો કાળ વીત્યા છતાં મહત્વના પ્રશ્નો પૂછીને તથા તેનો અર્થ સમજાવીને સઘળાને ચકિત કરી નાંખે છે.
એવા અનેક સદગુણેના નિધિ સરખા પૂજ્ય શ્રીમતી તિલકશ્રીજી મહારાજને દીક્ષા પર્યાય ૪૯ વર્ષને થયે છે. તેટલા વર્ષોમાં અનેક દેશમાં વિહાર કરીને ઘણા શહેરોમાં તથા ગામડાઓમાં હજારો આત્માઓને ધર્મમાં જોડ્યા છે. મોટે ભાગે તેઓ દરેકને ભણવામાં તથા સમજણપૂર્વક ક્રિયા કરવામાં જોડવાને પ્રયત્ન કરે છે. એ પ્રમાણે પિતાના ચારિત્રનું નિર્મળપણે પાલન કરતા, પોતાના બહાળા સમુદાયને ધર્મશિક્ષા આપીને સંયમ માર્ગમાં નિશ્ચળ કરતા, શ્રાવક-શ્રાવિકાઓને ધર્મક્રિયા-નિત્ય નિયમમાં દઢ કરતા અને ખાસ કરીને શ્રાવકકુળની નાની બાળાઓમાં મૂળથી જ ધર્મના અને ધર્માનુષ્ઠાનના સંસ્કારો નાંખતાં વૃદ્ધાવસ્થાને લઈને હવે વિહાર થઈ શકતો ન હેવાથી છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં પાંજરાપોળના ઉપાશ્રયે બિરાજે છે.
પૂજ્ય શ્રીમતી શ્રી તિલકશ્રીજી મહારાજના સુવિનીત અંતેવાસિની અને જેમનું આ સંક્ષિપ્ત જીવનચરિત્ર લખવામાં આવ્યું છે તે પૂજ્ય શ્રી તીર્થ શ્રીજી મહારાજના પૂજ્ય ગુરુણીજી શ્રીમતી હેમશ્રીજી મહારાજને ટૂંક પરિચય આ પ્રમાણે છે–
સૂર્યપુર( સુરત )નિવાસી શ્રીમંત ઝવેરી કલ્યાણચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
ભવાનચંદ તથા તેમના ધર્મપત્ની શ્રીમતી ધનકેરબાઈને અમરચંદ તથા બાલુભાઈ નામના બે પુત્ર અને મણીબહેન, દયાકુંવરબહેન તથા રતનપ્લેન નામની ત્રણ પુત્રીઓ હતી. તેમાં દયાકુંવરબહેન પૂર્વજન્મનાં સંસ્કારથી નાનપણથી જ સરલ, ભદ્રક અને ધર્મની રુચિવાળા હતા. મેંગ્ય સમયે દયાકુંવરબહેનના લગ્ન કરવામાં આવ્યાં પરંતુ દેવગે લગ્ન બાદ થોડા જ સમયમાં તેમના પતિનું પરલોક પ્રયાણ થવાથી તેઓ વિધવાપણાને પામ્યા.
કે દયાકુંવરહેનને જન્મ સં. ૧૯૪૬ ના ભાદરવા સુદ ૧૩ ને રોજ થયો હતો. પિતાની ૨૬ વર્ષની અવસ્થા થઈ ત્યાં સુધીમાં સંસારની અનેક પ્રકારની વિવિધતાને તેમણે અનુભવ કર્યો. જેનશાળામાં શિક્ષણ લઈને, વિદ્વાન સાધુઓના વ્યાખ્યાન સાંભળીને અને ધર્મની ક્રિયા–અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતા કરતા તેઓને આ સંસાર ઉપરથી વૈરાગ્ય આવવા -લાગે. તે અરસામાં પૂજ્ય શ્રી શિવશ્રીજી, તિલકશ્રીજી આદિનું સુરત પધારવાનું થયું. તેમના પરિચયમાં આવવાથી દયાકુંવરબહેનના અભ્યાસમાં તથા વૈરાગ્યમાં ઘણું વધારે થયે અને તેમની પાસે ચારિત્ર લેવાની તીવ્ર ભાવના થઈ. તે અભિપ્રાય તેમણે પોતાના પિતા કલ્યાણચંદભાઈને જણાવ્યું. તે સાંભળીને દયાકુંવરબહેનના આખા કુટુંબને લાગ્યું કે–આવી સુખ-સાહાબીમાં રહેલી આ બહેન ચારિત્રના કઠિન આચારનું પાલન શી રીતે કરી શકશે? એવી આશંકા ઉઠાવીને તેને ચારિત્રની કઠિનતા જણાવવા લાગ્યા, પરંતુ દયાકુંવરબહેનની નિશ્ચલતા અને ચારિત્ર લેવાની તીવ્ર ઉત્કંઠા જોઈને અને
કુટુંબ પણ સુસંસ્કારવાળું તેમજ ધાર્મિક હવાથી લૌકિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ઝવેરાતની પરીક્ષા કરનારા કલ્યાણચંદભાઈએ પોતાની પુત્રીને લકત્તર ઝવેરાત ગ્રહણ કરવારૂપ દીક્ષા ગ્રહણ કરવા અનુમતિ આપી.
આ અવસરે સુરતમાં પંન્યાસજી મહારાજ શ્રી કમળવિજયજી બિરાજતા હતા. તેઓશ્રીના વરદ હસ્તે ઉજમણા અને મહોત્સવ પૂર્વક સં. ૧૯૬૨ ના વૈશાખ સુદ ૬ ના દિવસે દયાકુંવરહેનની દીક્ષા થઈ અને શ્રીમતી તિલકશ્રીજી મહારાજના શિષ્યા તરીકે શ્રી હેમશ્રીજી નામ પાડવામાં આવ્યું.
શ્રીમતી હેમશ્રીજી મહારાજમાં પણ શાંતતા, ગંભીરતા, ઉદારતા, નિર્દષણ ચારિત્રતા અને દયાળુતા આદિ ગુણાએ વાસ કરેલ જવામાં આવે છે. હાલમાં લગભગ ૬૦ ઠાણાના મોટા સાધ્વી–સમુદાયનું પૂજ્ય શ્રીમતી તિલકશ્રીજી મહારાજની આજ્ઞાનુસાર સંચાલન તેઓશ્રી ઘણું જ કુનેહભરી દીર્ધદષ્ટિથી સમભાવે કરી રહ્યાં છે. આખા સાધ્વી સમુદાયમાં ચારિત્રપાલનની ભાવનામાં વૃદ્ધિ થતી રહે, રત્નત્રયીની પ્રાપ્તિ થવાથી આત્માનું હિત કેમ જલદી સાધી શકાય, મહાપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મરૂપ સામગ્રીને સફળ શી. રીતે કરી શકાય વિગેરે બાબત ઉપર પૂરતું લક્ષ્ય આપી પિતાનું વર્તન અને બીજી સાધ્વીઓનું પ્રવર્તન કરવા-કરાવવામાં તેઓને પ્રયત્ન રાત-દિવસ ચાલુ જ હોય છે.
પૂજ્ય શ્રી હેમશ્રીજી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયા હોવા છતાં પણ પોતાના ગુરુજી શ્રીમતી તિલકશ્રીજીની સેવા–ચાકરીને તથા વિનય–વૈયાવચ્ચનો લાભ લેવામાં જરા પણ આળસ કરતા નથી. એવી ઉચ્ચ ગુરુભક્તિ તેમને જાતે કરતાં જોઈને સમુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
२३
દાયની બીજી બધી સાધ્વીઓ ઉપર તેની અસર ઘણી જ સારી થાય છે.
ઉપર જે ત્રણ પવિત્રાત્માને સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યું તે પૂજ્ય શ્રીમતી શિવશ્રીજી, શ્રી તિલકશ્રીજી અને શ્રી હેમશ્રીજરૂપ ત્રિવેણી સંગમમાં પાવન થવા માટે આવેલાં મા અને દીકરી (ગજરાબહેન અને વિમળાબહેન) પવિત્ર તાના પુનીત શિખર ઉપર કેવી રીતે પહોંચે છે તે સંબંધી હવે આપણે વિચારીએ. દીક્ષિત થયેલાં ગુણવંતા ગજરાબહેન અને તેમના
પુત્રી વિમળાબહેન, - પૂજ્ય શ્રી હેમશ્રીજી મહારાજની દીક્ષા થયા પછીના દશ વર્ષમાં નવાજૂનીના નવા રંગઢંગ નજરે પડવા લાગ્યા હતા. એ સમયમાં પૂજ્ય શ્રીમતી શિવશ્રીજી મહારાજ તથા પૂજ્ય શ્રીમતી તિલકશ્રીજી મહારાજ પિતાના પ્રચૂર પરિવારની સાથે ગ્રામાનુગ્રામ વિચરતા, ભવ્ય જીવોને ઉપદેશ આપતા, સમાજમાં ધર્મ પ્રત્યેના ઉત્સાહને વધારતા અને શાસનેન્નતિના અનેક ધર્મકાર્યો કરાવતા સુરત શહેરમાં પધાર્યા.
શ્રીમતી શિવશ્રીજી મહારાજાદિની સુરતની સ્થિરતા દરમ્યાન તેમને વંદન કરવાના ઈરાદાથી ચારિત્રની ભાવનાવાળા ગજરાબહેન પિતાની બાળપુત્રી વિમળાને લઈને એક દિવસે સુરત આવ્યા. બાળબ્રહ્મચારિણ, જ્ઞાનધ્યાનમાં લીન, મહાપવિત્ર અને પુણ્યશાળી શ્રીમતી શિવશ્રીજી આદિ ગુણુઓને વંદના કરી તેમની મિષ્ટ વાણી સાંભળીને ગજરાખેનને પરમ સંતોષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
२४
થયે. અને વિચારવા લાગ્યા કે આ બધા પવિત્ર આત્માઓનું કેટલી બધી શાંતિવાળું જીવન છે. મારે પણ હવે આવા શુદ્ધ જીવનથી પ્રાપ્ત થતા આનંદ મેળવવામાં વિલંબ કરવે નહિ જોઈયે. એ નિશ્ચય કરીને એક દિવસે પૂજ્ય ગુરુજીને વંદન કરીને ગજરાબહેને કહ્યું કે–મહારાજ! હવે મને આપ દીક્ષા આપે, કારણ કે એટલા માટે જ આ વખતે હું આપની પાસે આવી છું.
પૂજ્ય શિવશ્રીજી મહારાજ તે ઘણા સમયથી જાણતા જ હતા કે વે'લા મોડા પણ ગજરાબહેન તે દીક્ષા લેશે જ એટલે ગજરાબહેનનું કહેવું સાંભળી લીધા પછી વિમળાબહેનને પૂજ્ય ગુરુણીજીએ પ્રશ્ન કર્યો કે-વિમુ! તારી બા તે દીક્ષા લેવાનું કહે છે તો પછી તારી બા વિના તું શું કરીશ ? વિમળાબહેને પણ પોતાની બાલ્યાવસ્થાને અનુરૂપ હસતાં હસતાં જવાબ આપે કે-હું પણ દીક્ષા લઈને મારી બાની સાથે જ રહીશ. અને આપ તથા બીજા બધા ગુણીજીઓની સાથે હું પણ મેક્ષમાં આવીશ.
પાણીમાં પડેલું તેલનું બિંદુ જેમ જલદી ફેલાઈ જાય છે તેમ આ માદીકરીની દીક્ષાની વાત આખા સુરત શહેરમાં ફેલાઈ ગઈ.
તે સમયે પ્રાતઃસ્મરણીય શાસનપ્રભાવક આગમ દ્ધારક પૂજ્ય પં. શ્રી આનંદસાગરજી મહારાજજી પોતાની આચાર્ય પદવીના પ્રસંગને લઈને સુરતમાં બિરાજતા હતા. તેઓશ્રીના વરદ હસ્તે સં. ૧૯૭૪ના વૈશાખ સુદી ૧૩ના દિવસે આ ગજરા
હેનને તથા બાળકુંવારી ૧૧ વર્ષની વિમળાબહેનને શાસનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
રક
પ્રભાવનાપૂર્વક દીક્ષા આપવામાં આવી. શ્રી હેમશ્રીજી મહારાજની શિષ્યા તરીકે વાસક્ષેપ નાંખીને ગજરાબહેનનું નામ તીર્થ શ્રીજી તથા તીર્થ શ્રીજી મહારાજની શિષ્યા તરીકે વાસક્ષેપ નાંખીને વિમળાબહેનનું નામ રંજનશ્રીજી પાડવામાં આવ્યું. “સર્વ હસ્તિરે નિયન” એ ન્યાયાનુસાર આચાર્ય પદવીના મહામેટા મહોત્સવની ઉજવણીમાં આ દીક્ષાને મહેસવ પણ ઉજવાઈ ગયે.
પુનિત આત્માઓની પુનિત જીવનચર્યા. તપતેજે કરી શોભતા, ક્ષમા સદા ધરનાર; એવા આતમ થઈ શકે, શિવરમણ ભરથાર. ૧ જ્ઞાન સમું કઈ ધન નહીં, સમતા સમ નહિ સુખ જીવિત સમ આશા નહીં, લેભ સમું નહિ દુ:ખ. ૨ દીક્ષા જગતમાં દેહિલી, કઠિણું કર્મ કરે નાશ મેહ જજિર તેડી કરી, આપે મોક્ષનિવાસ. ૩
કેવળ આત્મસુખને આપનારા ચારિત્રરત્નને પ્રાપ્ત કર્યા પછી મા-દીકરી પીટીને ગુરુ-શિષ્યા થયેલા તે બન્નેએ સાધુક્રિયાના સૂત્રે વિગેરેને અભ્યાસ કરવા માંડયા.
સુરતમાં ચાતુર્માસ પૂર્ણ કરીને પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજ પોતાના પરિવાર સહિત વિહાર કરીને નવસારી થઈને જલાલપુર પધાર્યા. તે વખતે જલાલપુરમાં પંન્યાસજી મહારાજ શ્રી મણિવિજયજી બિરાજતા હતા. તેઓશ્રીએ
ગદ્વહન કરાવીને આ બને નૂતન સાધ્વીઓને વડી દીક્ષા આપી. ત્યારપછી ત્યાંથી વિહાર કરીને પૂજ્ય શ્રી શિવશ્રીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
આદિ ઠાણા કેટલેક દિવસે શ્રી મુનિસુવ્રતસ્વામીના ચરણકમલથી પવિત્ર થયેલા ભરુચ શહેરમાં પધાર્યા. ત્યાંના જિનાલયોના દર્શન કરી ઘણે આનંદ પામ્યા. થોડી સ્થિરતા કરીને ત્યાંથી આગળ વિહાર કરવાની ભાવના હતી, પરંતુ એક તરફ ભરૂચમાં જ્ઞાનવૃદ્ધ અને વાવૃદ્ધ સુશ્રાવક અનુપચંદભાઇ સાથેની ધર્મચર્ચા અને જ્ઞાનગોષ્ઠીમાં સાધ્વી સમુદાયને અત્યંત આનંદ આવવા લાગ્યો અને બીજી તરફ જ્ઞાન, ધ્યાન, ક્રિયા, તપસ્યા, વિનય, વૈયાવચ્ચ અને સંપ વિગેરે ગુણેથી વિભૂષિત આ સાધ્વી સમુદાયની સાથે ધર્મક્રિયા કરવામાં ખાસ કરીને ભગ્નની શ્રાવિકા સમુદાયને એટલે બધે રસ પડવા લાગે કે તેઓના તરફથી ઘણા જ આગ્રહપૂર્વક માસું ભરુચમાં જ રહેવાની વિનતિ થઈ.
પિતાના સમુદાયને તથા ભરુચના શ્રાવિકા સમુદાયને ઘણે લાભ થવાનું જણાયાથી પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજ વિગેરેનું સં. ૧૯૭૬ નું ચોમાસું ભરુચમાં જ થયું.
પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજને તથા તેમના ગુરુબહેન શ્રીમતી હેતશ્રીજીને અસલથી જ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની અત્યંત અભિલાષા રહેતી હતી. તેથી તેઓ દરેક સાધ્વીઓને વારંવાર ભણવા–ગણવાની પ્રેરણા કર્યા જ કરતા. ઉપવાસાદિ તપસ્યાને પારણે અગર બીજા કેઈ ખાસ કારણ સિવાય ૧૦ વાગ્યા પહેલા ગોચરી–પાણી માટે જવાનો રિવાજ તેઓએ અસલથી રાખ્યું જ નથી એટલે આજે પણ “કથા ૨ાના તથા
ના” એ ન્યાયાનુસાર તેઓશ્રીના બહાળા સમુદાયમાં એ રિવાજનું મોટે ભાગે પાલન થતું જોવામાં આવે છે. અર્થાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
ર૭
એ પૂજ્યશ્રીના આખા સમુદાયમાં “નીત મોશન એ વાક્યની અસર થવામાં કાંઈ પણ કસર રહેલી જણાતી નથી.
ઘણા વખત પહેલાં બનેલી ઘટના અગાઉ નહિ જણાવેલી હોવાથી આ સ્થળે જણાવાય છે કે–પૂજ્યશ્રી શિવશ્રીજી મહારાજ આદિ પાલીતાણે ચોમાસું રહ્યા હતા, તે વખતે શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ પણ પાલીતાણે ચોમાસું રહ્યા હતા. તેઓશ્રીએ આ સાધ્વીઓના વિનય, વૈયાવચ્ચ, પઠન-પાઠન, શાસનભક્તિ, તપસ્વિતા અને સુલેહસંપ વિગેરે ગુણે જોઈને કેટલાક શ્રાવકોની આગળ એમ જણાવ્યું હતું કે
“ यहाँ पर जो शिवश्रीजी व हेतश्रीजी आदि साध्वीएँ हैं वे बहुत अच्छे गुणवाली और सदाचरणवाली है । वे न तो पडती हैं सांसारिक झगडोंमें और न पडती हैं किसीकी निन्दामें, सच पूछो तो बस, सारा ही साधीसमाज ऐसा ही होना चाहिये ।"
પૂજ્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજીએ કરેલી પોતાની પ્રશંસા સાંભળીને શ્રી શિવશ્રીજી તથા શ્રી હેતશ્રીજી વિચાર કરવા લાગ્યા કે-અહો ! ગુણાનુરાગી મહાત્માએ હરકોઈના રજ જેવડા ગુણેને ગજ જેવડા માને છે, પરંતુ આપણામાં કંઈ એવા ગુણે પ્રગટ્યા નથી. કયાં ચંદનબાળા અને મૃગાવતી જેવી પવિત્ર સાધ્વીઓના અપ્રમત્ત મહાન્ આત્માઓ અને
ક્યાં આપણે પામર અને પ્રમાદી આત્મા ? પ્રમાદને ત્યાગ કરીને તે તે ઉત્તમ જીવેએ ગ્રહણ કરેલા માર્ગમાં ચાલવાના પ્રયત્નમાં ઉત્તરોત્તર વધારો કરી શકીએ તો યે આપણું અહોભાગ્ય! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
આવા ઉત્તમ ગુણવાળા સમુદાયમાં કઈ પૂર્વ પુણ્યના પ્રકર્ષથી પિતાને સ્થાન મળ્યું તેથી તીર્થ શ્રીજી મહારાજનું હદય એટલું બધું પ્રસન્ન રહેતું કે જેનું વર્ણન જિતાથી કરી શકાય એમ નથી, તે પછી લેખિનીથી તે લખી શકાય જ કયાંથી ?
શ્રીમતી શિવશ્રીજી મહારાજની વૃદ્ધાવસ્થા થઈ ગઈ હેવાથી ભરુચનું ચોમાસું પૂરું થયા પછી ત્યાંથી વિહાર કરીને વડોદરા અને ખેડા વિગેરે શહેર તથા ગામડાઓમાં ફરતા ફરતા ધીરે ધીરે અમદાવાદમાં આવીને પાંજરાપોળના ઉપાશ્રયમાં સં. ૧૯૭૭ નું ચોમાસું રહ્યા.
પૂજ્ય શ્રી શિવશ્રી મહારાજની વૃદ્ધાવસ્થાને લઈને તેમની અશક્તિમાં હવે જેસભેર વધારો થતો જતો હોવાથી તેમનાથી હવે પાદવિહાર થઈ શકે એમ ન હતું, તેથી સં. ૧૯૭૮ થી સં. ૧૯૮૦ સુધીના ત્રણ માસમાં પણ તેઓના અમદાવાદમાં જ થયાં. તે વખતે પિતાના વડા ગુણીજીની સેવા-ભક્તિના મુખ્ય હેતુથી શ્રી તીર્થ શ્રીજી તેમની સાથે રહીને અત્યંત ઉમંગથી તેમની સેવા-ચાકરીને લાભ લેતા હતા. અને સમયના પ્રમાણમાં પોતાના અભ્યાસને પણ વધારતા હતા. વડિલોના વિનય વૈયાવચ્ચ કરવાને ગુણે એમનામાં એટલે બધે દીપી ઉઠયે કે એમના એ ગુણની પ્રશંસા અને અનુમોદના પિતાના સમુદાયની ઘણુ સાધ્વીઓ તે કરે જ, પરંતુ અન્ય સમુદાયની ઘણુ સાધ્વીઓ પણ કરતી હતી અને હજી પણ કરે છે.
શ્રી તીર્થ શ્રીજી મહારાજ ગુરુ આજ્ઞાનું પાલન કરવામાં તથા તેઓની જરા પણ આશાતના ભૂલેચૂકે પણ થઈ ન જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
તે બાબતમાં ઘણી જ સાવધાની રાખતા. તેઓ શ્રીમતી શિવશ્રીજી મહારાજની પાસે દશવૈકાલિક સૂત્ર અર્થ સહિત ભણ્યા. તેમાં વિનય-સમાધિ નામનું નવમું અધ્યયન ભણ્યા પછી એમના વિનય ગુણમાં ઘણું જ વધારો થયો. તેમના પરિચયમાં આવનાર હરકેઈને એમ જ લાગે કે તીર્થ શ્રીજી એટલે વિનયગુણે ધારણ કરેલું મૂર્ત સ્વરૂપ. છેલ્લાં ચાર ચેમાયાં એક સામટાં અમદાવાદમાં જ રહીને ગુરુભક્તિમાં પસાર કરવાથી એમના આત્માને અનેક પ્રકારના અનુભવો થયા.
એમની ગુરુભક્તિની, રત્નત્રયીની આરાધનાની અને વિનયગુણની જાણે કસોટી થતી ન હોય તેમ એમના શરીરમાં અનેક રોગોએ ઉપદ્રવ કર્યો અને બીજી પણ મુશ્કેલીઓ આવી પડવા લાગી. તેથી શરીર જે કે નિર્બળ થઈ ગયું તથાપિ વિનય, ભક્તિ, વૈયાવચ્ચ અને ગુરુ આજ્ઞાપાલનમાં દઢપણે રહીને એમણે એમના આત્મબળમાં તે વધારે જ કર્યો એવી એમની ઉચ્ચ દશા અને સહનશીલતા આગળ ઉપદ્ર અને વિદનેનું જોર ચાલી શકયું નહીં.
વર્ધમાન તપાધર્મને પ્રારંભ આ કસોટીમાંથી પસાર થયા પછી સં. ૧૯૭૯ના ચોમાસામાં કોઈ શુભ ચોઘડીયે એમને શ્રી વર્ધમાન તપ જેવા મહાન તપને પ્રારંભ કરવાની ઉત્કંઠા થઈ. પૂજ્ય ગુરુજીને તે વાત જણાવીને તેમની અનુમતિ માગી. તેમણે પણ એમની ભાવનાને અનુમોદન અને પ્રત્સાહન આપીને “સુમ0 શીઝમ' એ ન્યાયે સારે દિવસ જેઈને આયંબીલનું પચખાણ કરાવી મહાન તપનો પ્રારંભ કરાવ્યું. આ કાળમાં શ્રી વર્ધમાન તપ જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
મહાન તપને પ્રારંભ કરનારા તે ઘણું જ મળી આવે છે, પરંતુ એ મહાન તપની પૂર્ણાહુતિ કરનાર તે પ્રારંભ કરનારામાંથી પણ સેંકડે એકાદ ભાગ્યશાળી જ પ્રાય: સંભળાય છે. તે પણ મહાપવિત્ર આત્માએ આ મહાન તપને પ્રારંભ કરાવેલ હોવાથી શ્રી તીર્થ શ્રીજી મહારાજ અનેક વિદો આવવા છતાં પણ આ મહાન તપને સંપૂર્ણ કરી શક્યાં. તે પૂજ્ય શિવશ્રીજી મહારાજને પ્રભાવ અને આશીર્વાદને લીધે જ બની શકયું એમ ઘણાઓનું માનવું છે તેમ મારું પણ માનવું છે.
શ્રી વર્ધમાનતપની શરુઆત કરીને પાંચ ઓળી તે એક સાથે જ કરવી પડે એ અચળ નિયમ હોવાથી શ્રી તીર્થ શીજીએ પાંચ ઓળી સંપૂર્ણ કરીને પારણું કર્યું. પાંચ ઓળીની આરાધનાથી શ્રી સિદ્ધચક્ર ભગવાન ઉપરની તેમની શ્રદ્ધા અને ભક્તિમાં ઘણે જ વધારે થયો. કોઈ પણ ધર્મિષ્ઠ આત્માને બહારનાં બધાં નિમિત્તાની અનુકૂળતા હોય તે તે આત્મા, પિતાની ધર્મસાધનામાં ઘણું જ વધારો કરી શકે છે. શ્રી તીર્થશ્રીજી મહારાજના સંબંધમાં પણ શ્રી સિદ્ધચક્ર ભગવાનના પ્રતાપે અનુકૂળતામાં વધારે જ થયે ગયે. અર્થાત આ મહાન તપની શરુઆત કર્યા પછી શ્રી તીર્થ શ્રીજી ઉપર પૂજ્ય શ્રીમતી શિવશ્રીજી મહારાજ તથા શ્રીમતી હેત શ્રીજી, તિલકશ્રીજી અને હેમશ્રીજી વિગેરે વડીલોની પ્રસન્નતા અને કૃપાદ્રષ્ટિમાં ઘણે જ વધારે થયે. ત્યારપછી છૂટક છૂટક એળીઓ કરીને નવા એળીઓ સંપૂર્ણ કરી. ત્યાર પછી બીજી એળીઓ કરવાની ભાવના નિરંતર રહેવા છતાં શરીરની અસ્વસ્થતાને લીધે ચાર વર્ષમાં એક પણ ઓળી કરી શક્યા નહિ.
ગૃહસ્થાવસ્થામાં મા-દીકરી અને દીક્ષિતાવસ્થામાં ગુરુ–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
શિખ્યારૂપ આ જોડલીમાથી ગુણસ્વરૂપ શ્રી તીર્થ શ્રીજી અત્યાર સુધી જેમ તપસ્યા કરવામાં ખૂબ આગળ વધ્યા તેમ:શિષ્યાસ્વરૂપ બાળબ્રહ્મચારિણી શ્રીરંજનશ્રીજી જ્ઞાન પ્રાપ્ત કરવામાં ખૂબ આગળ વધી ગયા હતા. તેમની બુદ્ધિ ઘણું તીર્ણ હતી અને ભણવામાં મહેનત પણ ઘણું કરતા હતા તેથી અત્યાર સુધીમાં તેમણે વ્યાકરણ, કાવ્ય, ન્યાયમાં સ્યાદ્વાદમંજરી, પ્રકરણે, કર્મ , સંગ્રહણી અને કર્મપ્રકૃતિ વિગેરે ગ્રંથને અભ્યાસ ઘણે સુંદર કર્યો હતે. ભણવામાં તેઓ વિશેષ સમય ગાળતા હતા છતાં વડીલોને વિનય, ગુરુભક્તિ અને યથાશક્તિ તપ જપ કરવામાં પણ ચીવટ રાખતા હતા. : બાળબલાચારિણી પૂજ્ય વિદુષી સાધ્વી શ્રી રંજનશ્રીજી નાની ઉંમરના હેવાથી, વળી ઉંમરના પ્રમાણમાં ધાર્મિક અને સંસ્કૃતનો અભ્યાસ ઘણે સારે કર્યો હોવાથી, ધર્મક્રિયાઓ સિવાયને ઘણોખરો સમય તેમને અભ્યાસમાં જ જતે હોવાથી તથા પૂર્વ પુણ્યના પ્રતાપથી તેમને હસમુખ સ્વભાવ અને વાણમાં મધુરતા હોવાથી ખાસ કરીને નાની નાની બાળાઓ અને યુવતીઓના સમુદાયને તેમના તરફ સ્વાભાવિક જ આકર્ષણ થતું હતું. તેમની મુદ્રા, તેમને વિનય, તેમની ગુરુભક્તિ, તેમની વાણીની મીઠાશ અને તેમની વિદ્વત્તા જોઈને જ ઘણું ભવ્ય જીવે ધર્મારાધનમાં પ્રવૃત્તિ કરનારા થઈ જતા હતા. વળી પ્રસંગોપાત તેમના પરિચયમાં આવનારાએને તેઓ ડે પણ અસરકારક મધુર વાણીમાં ઉપદેશ સંભળાવી ધર્મમાં જેડીને તેઓનું મનોરંજન કરતા હોવાથી પોતાના નામને પણ સાર્થક કરતા હતા. તેમને માયાળુ
વભાવ અને પરોપકારવૃત્તિ વિગેરે અનેક ગુણે તેમનામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
३२
હેવાથી ખરેખર સુવર્ણ અને સુગંધને મેળ થઈ ગયું હોય એવું જણાય છે.
यानपात्रसमं ज्ञानं, बुडतां भववारिधौ। मोहान्धकारसंचारे, ज्ञान मातेण्डमण्डलम् ॥ १ ॥
જે જળાશય પિતાના જળનું લેકોને દાન કર્યા કરે છે અર્થાત ફાયદાકારક જળ હવાથી લેકે સ્વયં ગ્રહણ કરે છે, તે જળાશયના જળમાં તથા તેની નિર્મળતામાં વધારો થયા કરે છે. તે જ પ્રમાણે ભણગણુને જ્ઞાની થયેલો જે માણસ બીજાને ભણાવીને જ્ઞાનદાન કરે છે તેનું જ જ્ઞાન નિર્મળ રહે છે, તથા તેમાં વધારો થતો રહે છે, એવું જાણીને આ રંજનશ્રીજી મહારાજ પણ સ્વસમુદાયના સાધ્વીઓને અભ્યાસ કરાવવામાં ઘણે પરિશ્રમ કરે છે. કોઈ કઈ વાર અન્ય સમુદાયના સાધ્વીઓ પણ એમની પાસે ભણવા આવે છે ત્યારે તેમને પણ અભેદભાવથી અને એવા ઉમંગથી ભણાવે છે કે તેઓ ખુશ ખુશ થઈ જાય છે. અને તેમની પાસે ભણવા આવતાં શરુઆતમાં જેમને કંઈક સંકેચ થતો તે દૂર થઈ જતાં પછી નિસંકેચપણે તેઓ પોતે ભણવા આવે છે તેમ બીજી સાધ્વીઓને પણ ભણવા આવવાની પ્રેરણું કરે છે. એમનું જ્ઞાન, ભણાવવાની ખંત અને શૈલી સારા હોવાથી તથા માયાળુ સ્વભાવ હોવાથી એક વાર એમની પાસે ભણનારને વારંવાર એમની પાસે ભણવાને સંગ મળ્યા કરે એવી આકાંક્ષા રહ્યા જ કરે છે.
ભૂતકાળના સાંસારિક સંબંધમાં મા-દીકરીરૂપે રહેલા અને વર્તમાનકાળના ધાર્મિક સંબંધમાં ગુણ-પ્રશિધ્યારૂપે રહેલા પૂજ્ય શ્રીમતી રંજનશ્રીજી મહારાજમાં અનુક્રમે તપગુણની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
8
vanbhandar-Bo
wwwwww
સ્વ.બાલબ્રહ્મચારિણી-સાધ્વીશ્રી શિવશ્રીજી મહારાજ
જન્મ-રામપુરા.
દીક્ષા-પાટણું. સ્વગમન–રાજનગર.
વિ. સ. ૧૯૦૮ વિ. સ. ૧૯૨૬ વિ. સં. ૧૯૮૦
મહેાય પ્રેસ-ભાવનગર,
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રકર્ષતા અને જ્ઞાનગુણુની પ્રકર્ષતા પ્રગટપણે જોવાય છે; પરંતુ ઘણાખરા તપસ્વીઓને અજીર્ણ થવાથી ક્રોધ અને જ્ઞાનીઓને અજીર્ણ થવાથી અહંકાર દેખાઈ આવે છે તેમ આ બને પવિત્ર આત્માઓના સંબંધમાં કેધ અને અહંકારને અંશ પણ જણાતું નથી.
પૂજ્ય તીર્થ શ્રીજી મહારાજ તપોધર્મની આરાધનામાં જેમ જેમ આગળ વધતા જાય છે, તેમ તેમ તેઓ ક્ષમા અને સહિ. બગુતા વિગેરે સગુણેને ધારણ કરવામાં અને કષાય, મેહ વિગેરે શત્રુઓને પરાજય કરવામાં પોતાના આત્મિક સામર્થ્યને ફેરવવાને ઘણો જ પ્રયાસ કરતા રહે છે. પ્રાતઃસ્મરણીય એ બને પૂજ્ય શ્રીમતી તીર્થ શ્રીજી અને રંજનશ્રીજી વૈરાગ્યરંગમાં ખરેખરા રંગાયેલા હોવાથી એમને શિષ્યાઓ અને પ્રશિષ્યાઓને બહુલ પરિવાર હોવા છતાં તેમાં તેઓ લેવાઈને અથવા આસક્ત થઈને પોતાના આત્મસાધનમાં જરા પણ પ્રમાદ કરતા નથી.
પૂજ્ય શ્રી તીર્થ શ્રીજી મહારાજના તથા શ્રી રંજનશ્રીજી મહારાજના વડીલોને વિનય, વૈયાવચ્ચ, નમ્રતા, ગુણાનુરાગીપણું, સમુદાયના પાલનમાં સમદષ્ટિ અને પરોપકારવૃત્તિ આદિ ગુણે ઉપરાંત ખાસ કરીને અનુક્રમે તેઓના તપોધર્માનુરાગ અને પઠન-પાઠનાનુરાગ એ બે ગુણે વર્તમાન કાળમાં દરેક સાધ્વીઓને અનુકરણ કરવા લાયક છે. પૂજ્ય શ્રીમતી શિવશ્રીજી મહારાજનું પંડિતમરણ. પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજ ચારિત્રનું તથા પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
३४
બહેળા સમુદાયનું પાલન કરતા હવે ઘણા વૃદ્ધ થઈ ગયા હતા તથા ઘણાખરા રેગેએ તેમના શરીરમાં કાયમી નિવાસ કરી દીધા હેવાથી તેઓ અશકત પણ ઘણું જ થઈ ગયા હતા.
તે અવસરે પૂજ્ય શ્રી હિતશ્રીજી, શ્રી તિલકશ્રીજી, શ્રી હેમશ્રીજી, શ્રી તીર્થ શ્રીજી વિગેરે સમુદાયની દરેક સાધ્વીઓ પિતાના વડીલ ગુરુજીની સેવામાં સાવધાન રહેવા લાગ્યાં. પૂજ્ય ગુરુણ મહારાજની વિગદશાના વાયરા વાવા લાગ્યાં, તેથી દરેક સાધ્વીઓને શોકની અસર થવા લાગી તે પણ ગુરુજી મહારાજની સેવામાં વિશેષ સાવધ રહીને “સંસારમાં જેણે જન્મ લીધો તેને એક દિવસે મરવાનું તે અવશ્ય હોય છે જ” એવા વિચારમાં દિવસ વ્યતીત કરવા લાગ્યા.
અત્યંત વૃદ્ધ થયેલા અને ગાક્રાંત શરીરવાળા પૂજ્ય ગુરુજી મહારાજ શ્રી શિવશ્રીજી મહારાજ તે સમયમાં પણ પિતે ભણેલું, વાંચેલું, સાંભળેલું અને પરિશીલન કરેલું વારંવાર યાદ કર્યા કરતા હતા.
ઉપર જણાવેલી સ્થિતિમાં દિવસે ઉપર દિવસે પસાર થવા લાગ્યા, અને સં. ૧૯૮૦ના જેઠ માસને પ્રારંભ થયે ને દિવસે દિવસે બિમારી જોર પકડતી જતી હતી તેથી તેમનું સ્વર્ગગમન હવે નજીકમાં જ થશે એમ બધાને જણાતું હતું. તેવી અવસ્થામાં પણ તેમની આત્મરમણતા અને જાગૃત દશા અદ્ભુત પ્રકારની હતી. એમને પિતાને પણ હવે પિતાનું અવસાન નજીક આવેલું જણાઈ ચૂકેલું હોવાથી એમણે શ્રી હેતશ્રીજી મહારાજને દિલાસે આપીને હિંમત રાખવાની સૂચના કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી તિલકશ્રીને આખા સમુદાયના સંચાલન અને પાલનની ભલામણ કરી તથા હાજર રહેલી દરેક સાધ્વીઓને મહાપુણ્યના ચગે રત્નત્રયીની પ્રાપ્તિ થઈ છે તે નિરંતર અપ્રમાદપણે રહીને તેનાથી આત્માનું હિત સાધી લેવાની પ્રવૃત્તિ કરવાને ઉપદેશ આપીને, બધાને મિચ્છામિ દુક્કડં દઈને પરિશ્રમ લાગવાથી બોલવાનું બંધ કરી દીધું. પાસે રહેલા બધાને લાગ્યું કે હવે એમના છેલ્લા શ્વાસોશ્વાસ છે, તેમણે પિતાને પણ પિતાની અંતાવસ્થા સમીપમાં આવેલી જણાઈ તેથી તેમને કહ્યું કે “હવે તમે બધાં મને રાસ અને સઝાય વિગેરે સંભળાવો કે જેથી તે સાંભળવામાં મારું મન લીન થઈ જાય.'
પૂજ્ય ગુરુજી મહારાજની આજ્ઞા થવાથી વૈરાગ્યની વાસનામાં વધારો કરે એવાં સઝાય, સ્તવન, ચાર શરણાં અને આરાધનાપતાકા વિગેરે મધુર કંઠથી સંભળાવી શકે એવી સાધ્વીઓમાંથી વારાફરતી એક એક સાધ્વીએ સંભળાવવા માંડયું. તે વખતે તે પૂજ્ય ગુરુજી સૂતાં સૂતાં બે હાથ જોડીને, એકાગ્ર દૃષ્ટિથી સાંભળવા લાગ્યા. જિંદગીમાં કરેલા સુકૃતની અનુમોદના અને દુષ્કૃતની નિંદા કરતા કરતો તથા નવકાર મંત્રનું સ્મરણ કરતા કરતા બાળબ્રહ્મચારિણી મહાનું આર્યો પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજને શિવશ્રીને વરવા ઉત્કંઠિત થયેલે આત્મા સં. ૧૯૮૦ ના જેઠ સુદ ૫ ને દિવસે આ જીર્ણ દેહને ત્યાગ કરીને પરલોકમાં પ્રયાણ કરી ગ: ૭૨ વર્ષની ઉંમરમાં ૫૪ વર્ષના પુનિત ચારિત્રપર્યાયનું પાલન કરીને એ અમર આત્મા અમરભૂમિ તરફ ચાલ્યા ગયે અર્થાત આ ક્ષણિક સંસારમાંથી અદશ્ય થઈ ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપેધર્મનું નિરંતર સેવન. તપના ગુણ જગમાં ઘણા, કહેતાં નાવે પાર વાંછિત પૂરે દુઃખ હરે, ઉતારે ભવ પાર ૧.
શિરછત્ર સરખા વૃદ્ધ ગુરુજી શ્રી શિવશ્રીજી મહારાજ કોળ કરી ગયા, પરંતુ એમના ગુણેનું સ્મરણ અને અંતાવસ્થાએ એમણે આપેલા સધનું સમરણ સમુદાયની દરેક સાધ્વીઓને થયા કરતું હતું.
પૂજ્ય વડીલ ગુરુજીને વિરહ થયે તે અવસરમાં તીર્થ શ્રીજી મહારાજનું શરીર પણ રોગગ્રસિત રહેતું હતું. તેવા સમયમાં તેઓ પોતાની તપસ્યામાં આગળ વધી શક્યા નહિ.
શ્રી સિદ્ધચકજીનું સ્મરણ તેઓ હંમેશા કરતા રહેતા અને “કયારે શરીરની અનુકૂળતા થાય કે શ્રી વર્ધમાન તપની ઓળીઓનું આરાધન કરી શકું.” એવી ભાવના ભાવતા હતા. આખરે તેમની દઢ ભાવનાથી શરીર સ્વસ્થ થયું અને સં. ૧૯૮૪ પછી તેઓ આગળની ઓળીનું આરાધન કરવા શક્તિમાન થયા.
પૂજ્ય તીર્થ શ્રીજીનું શરીર સર્વથા સ્વસ્થ તે થયું ન હતું, પણ શ્રી સિદ્ધચક ભગવાન ઉપર એમને અત્યંત શ્રદ્ધાભકિત હતાં અને પ્રારંભેલા કાર્યને ગમે તેવા કોને સામને કરીને પણ પૂરું કરવું એ તેમને દઢ નિશ્ચય હતે. તેને ચલાયમાન કરવાને જ જાણે હાય નહિ તેમ એમના શરીરમાંથી એક રોગે હજી પૂરેપૂરી ઉઠાંગરી કરી ન હોય ત્યાં તે બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
રેગના આગમનના નગારાં વાગવા માંડ્યા હતાં, છતાં પણ અજબ હિંમત અને અડગ ટેકવાળા હોવાથી જ શ્રી તીર્થ શ્રીજી આ મહાન તપને સંપૂર્ણ કરવા ભાગ્યશાળી થઈ શક્યા.
શરીરે જરા અનુકૂળતા આપી કે તરત ઓળીને પ્રારંભ કરી દેતા. ઓળીને પ્રારંભ કર્યા પછી તે ગમે તેવી શરીરની પરિસ્થિતિ થઈ જાય તે પણ ચાલુ ઓળી તે પૂરી કર્યો જ છૂટકે, એ તેમને દઢ સંકલ્પ હોવાથી એ મહાન તપ ઉપર તેમને કેટલે બધે અનુરાગ છે તે હેજે વાંચકના ખ્યાલમાં આવ્યા વિના નહિ રહે.
આગળ આગળની ઓળીઓમાં આયંબીલની સંખ્યા વધતી જાય છે. એટલે કેઈ કઈ વાર તો તેઓ શરીરની અનુકૂળતા હોય તે લાગલાગ2 બે-ચાર કે પાંચ એળીઓ પણ કરી નાંખતા. એવી રીતે લાગલગાટ એળીઓની આરાધના કરવાથી શ્રી તીર્થ શ્રીજી મહારાજને એક વાર સાડા ચાર માસના, એક વાર પાંચ માસના, એક વાર આઠ માસના અને છ વાર લગભગ છ છ મહિના સુધીના લાંબા સમય સુધી આયંબીલની તપસ્યા એકધારી ચાલુ રહી હતી. આવી ઉગ્ર તપસ્યામાં પણ ઘણે ભાગે વિહાર તો ચાલુ હોય જ.
રાજનગરનિવાસી ધર્મપરાયણ શેઠ માણેકલાલ મનસુખભાઈ સંઘવી તથા તેમના ધર્મપત્ની શ્રીમતી સભાગ્યલક્ષ્મી બહેન કેટલાક વર્ષોથી બાળબ્રહ્યાચારી શ્રીમતી શિવશ્રીજી મહારા જના દર્શનાર્થે અવારનવાર આવતાં હતાં. તેઓશ્રીના સ્વર્ગ વાસ બાદ પૂજ્ય શ્રીતિલકશ્રીજી તથા તપસ્વિની શ્રીતીર્થ શ્રીજી આદિના દર્શનાર્થે પણ તેઓનું આગમન થયા કરે છે, તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રીતી શ્રીજી મહારાજની શ્રી માન તપ ઉપરની પ્રશ ંસનીય શ્રદ્ધા અને ઉત્સાહને જોઇને તેમની ઉપર ઘણું જ મહેમાન થવાથી શ્રીતીર્થ શ્રીજી મહારાજનો કેટલીએક એળીની પૂર્ણ– હુતિને પ્રસંગે તેમને વંદન કરવા આવતાં અને પૂજાપ્રભાવનાદિ સત્કાર્યા કરતાં હતાં.
રાજઋદ્ધિ જેવા વૈભવમાં રહેનારા છતાં પરમશ્રદ્ધાળુ ધર્મ - ચુસ્ત તે બન્ને શ્રાવક શ્રાવિકાએ નવપદજીની આળી શાસનપ્રભાવનાપૂર્વક અને ઉત્સવ તથા ઉજમણાપૂર્વક સંપૂર્ણ આરાધીને શ્રીવ માન તપની આરાધના પણ શરુ કરેલી છે.
તેમના તરફથી સ. ૧૯૯૧ના શિયાળામાં શ્રીગિરનારજી તથા શ્રીસિદ્ધગિરિજીના છરી પાળતા મહાન્ સઘ કાઢવામાં આવ્યે ત્યારે સંઘમાં પધારવાની અમારા સમુદાયને તેઓની આગ્રહ પૂર્વક વિનંતિ થઇ. પૂજ્ય શ્રીતિલકશ્રીજી મહારાજ ૨૫ ઠાણાના સમુદાય સાથે સંઘમાં પધાર્યા હતા. તે વખતે શ્રીતી શ્રીજી મહારાજને વિહારમાં શ્રીવર્ધમાન તપ ચાલુ જ હતા અને પાલીતાણે ગયા પછી શ્રી શત્રુંજય તીર્થની ૯૯ યાત્રા કરી તે પણ શ્રી વર્ધમાન તપની તપસ્યા ચાલુ રાખીને જ કરી હતી.
સ. ૧૯૮૫ થી શ્રી તીર્થ શ્રીજી મહારાજની શરીરપ્રકૃતિ ઠીક થતી ગઇ તેમ તેમ તે આ શ્રી વર્ધમાન તપની આળીઓની આરાધના ઘણી ઉતાવળથી કરવા લાગ્યા. ખાસ કાંઇ તબીયતમાં પ્રતિકૂળતા નહાય તેા પારણું કર્યા વગર ઉપરાઉપરી આળીએ ચાલુ જ રાખતા. તપ કરવામાં એટલી બધી ચીવટ હેાવાથી અને જોઈયે તેવી શરીરની સ્વસ્થતા ન ડાવા છતાં અર્થાત લગભગ માંદલા શરીરદ્વારા તેઓ શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
=
=
=
+
>
-
*--
—
~
રાજનગરનિવાસી શ્રેષ્ટિવર્યશ્રી, માણેકલાલ મનસુખભાઈ
સંઘવીની વિનયવતી પુત્રી શ્રો ઈન્દ્રકુમારી..
શ્રી મહાય પ્રેસ-ભાવનગર.
Page #49
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
વર્ધમાન તપ જેવા ઉત્કટ અને મહાન તપનું સંપૂર્ણ આરાધન કરી શકયા.
થોડીઘણી પ્રતિકૂળતાની અવગણના કરીને જેમ જેમ તેઓ તપસ્યામાં આગળ વધતા ગયા તેમ તેમ તેમની પ્રતિકૂળતાઓ પણ જાણે તેમના સબળ આત્માથી હારીને ધીમે ધીમે ઓછી થઈ ગઈ. એટલે તેમના શરીરની સ્થિતિ સુધરતી ગઈ. પરિણામે તેમના ચિત્તની પ્રસન્નતા પણ વધતી ગઈ.
આ તપની શરુઆત કરી ત્યારે જિનમંદિરમાં દર્શન કરવામાં, ચૈત્યવંદન કરવામાં તથા ભાવના ભાવવામાં અર્ધા–પણે કલાક મનની સ્થિરતા રહેતી તેમાં ધીરે ધીરે વધારે થઈને હવે લગભગ ચાર કલાક સુધી સ્થિરતા રહેવા લાગી, તેથી જિનમંદિરમાં જ તેઓ ચૈત્યવંદન કર્યા પછી વિલાસપૂર્વક ભાવના, ધ્યાન અગર કાઉસગ્નમાં રહીને પિતાની આત્મિક શક્તિની ખીલવણી કરી ઘણા કર્મોની નિર્જરા કરતા જોવાય છે. ધન્ય છે એવા સ્વપરિણતિમાં રમણ કરીને પરમસુખના અંશનું આસ્વાદન કરનારા પવિત્ર આત્માઓને !!
કેટલીએક વાર એમની ઓળીની સમાપ્તિ સારી જૈન વસ્તીવાળા મુકામે થવાને પ્રસંગ આવી પડે ત્યારે ત્યાંના સંઘ તરફથી તેની ઉજવણું કવચિત મોટા મહોત્સવથી થતી હતી, પરંતુ એકાદ પૂજા વિગેરેથી સામાન્ય ઉજવણી તે પ્રાય: દરેક ઓળીની સમાપ્તિએ થયા કરતી હતી.
રાણપુરના ચોમાસામાં ૭૮ મીએાળી સમાપ્ત થઈ હતી તે નિમિત્તે ત્યાંના ભાવિકોએ ધામધૂમથી અઠ્ઠા મહોત્સવ કરીને તપોધર્મની તથા જિનશાસનની પ્રભાવના કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
તે જ પ્રમાણે સં. ૧૯૮ માં વીસ ઠાણું સહિત તેઓ પિરબંદર, બારેજા, માંગરોળ, વેરાવળ, પ્રભાસપાટણ, ઉના, દીવ અને અજારા વિગેરેની યાત્રાએ ગયેલા ત્યારે માંગરોળમાં ૮૮૮ મી ઓળી સમાપ્ત થવાથી ત્યાંના સંઘે પણ અઠ્ઠાઈમસવ કરીને તપધર્મની અનુમોદના કરવાપૂર્વક શાસનની પ્રભાવના કરી હતી.
ઉચ્ચગામી જીવન સારા અથવા નીચગામી જીવના માઠા સંગ-સહવાસથી દરેક જીવને તેની અસર થયા વિના રહેતી નથી, જેમ કે એક કાગડાના માઠા સહવાસથી મૃત્યુ પામતા એક હંસે શ્લોકરૂપે જણાવેલું કે– •
નાડÉ lો મદાર! ઇંsé વિમ કરે નીરસંપાન, મૃત્યુ ન સંસાઃ || 8 |
તે જ પ્રમાણે તપસ્વિની મહાપવિત્રાત્મા શ્રીમતી તીર્થ શ્રીજીના સારા સંગ-સહવાસથી સાથેની સાધ્વીઓમાં પણ કેવી તપોધર્મની આરાધના થાય છે તે નીચેની બિના દ્વારા વાંચકોના ખ્યાલમાં આવશે.
સં. ૧૯૩ માં શ્રી તીર્થ શ્રીજી આદિ ઠાણા ૧૧ પાલીતાણામાં ચોમાસું રહ્યાં હતાં. તે વખતે ચાલી રહેલી ઓળાની સમાપ્તિ થવાથી પારાણું કર્યા પછી એક દિવસે તપની ભાવના વધી જવાથી એમણે અઠ્ઠાઈની તપસ્યા કરી હતી. એમની સાથેના ૧૦ ઠાણામાં ૪ સાધ્વીઓને વષતપ ચાલતું હતું, બાકી રહેલા ૬ સાધ્વીઓએ માસક્ષમણને તપ કર્યો હતો.
આ કાળમાં તપોધર્મના મૂર્ત સ્વરૂપસમા શ્રી તીર્થ શ્રીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
४१
મહારાજની છત્રછાયામાં રહીને એમની જીવનચર્યાનુ અવલેાકન કરનારમાં પણ તપસ્યા કરવાની શક્તિ અને ભાવનામાં કેટલે બધા વધારા થાય છે તે દરેક વાંચકે સમજવા જેવુ છે.
જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીનું આરાધન કરતા, શ્રી વર્ધમાન તપની આરાધનામાં પ્રગતિ કરતા અને ખાસ કરીને શ્રાવિકાવ માં ધાર્મિક પ્રવૃત્તિને વેગ આપતા, ગ્રામાનુ· ગ્રામ વિહાર કરતા કેટલીક વખત વડીલ સાધ્વીઓની સાથે રહીને અને કેટલીક વખત રજનશ્રીજી આદિ પેાતાના પરિવારને સાથે લઈને શ્રી તીર્થ શ્રીજી મહારાજે સુરત, ભરુચ, અમ*દાવાદ, રાધનપુર, ભાવનગર, મહીદપુર, રાજગઢ, પાલીતાણા, ! વઢવાણુકેમ્પ, લીંખડી, રાણપુર અને જામનગર વિગેરે સ્થળે ચાતુર્માસ કરીને ખાસ કરીને શ્રાવિકા–સમુદાયમાં ઘણા સુધારા કર્યો છે.
પૂજ્ય શ્રી તીર્થ શ્રીજી મહારાજના આત્મા એટલી બધી ઉચ્ચદશાને–વિકાસને પામેલા હતા કે વિહાર અને શ્રીવ માનતપ એ અને ચાલુ હાય ત્યારે પણ એમનું ચિત્ત ઘણું જ પ્રસન્ન રહેતું હતું. હુંમેશા પ્રભુભક્તિમાં અને નવપદજીના ધ્યાનમાં કેટલેાક સમય એએ અવશ્ય ગાળતા. કેટલીક વાર એળીની શરુઆત કર્યા પછી એમના શરીરમાં અસાતના ઉદય થઇ જતા હતા, છતાં ઢમનવાળા એમણે કાઇ પણ એળીને ખ ંડિત કરી નથી; કારણ કે એમના શરીરમાં નિ`ળતાનુ આવાગમન થયા કરતુ હતુ. પરંતુ મનમાં તા નિ`ળતાની છાયાને પણ એમણે પડવા દીધી નથી.
જિનમંદિરમાં જઇને શ્રી તી શ્રીજી મહારાજ ઘણા ટાઇમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રભુના ધ્યાનમાં તથા કીર્તનમાં ગાળતા. અનેક ભાવવાહી સ્તવને અર્થની વિચારણાપૂર્વક તાલબદ્ધ પદ્ધતિથી ગાઈને પ્રભુભક્તિમાં તલ્લીન થઈ જતા ત્યારે કેટલે સમય વ્યતીત થઈ ગયે તેને પણ તેમને ખ્યાલ રહે નહિ.
ગાવાનું કામ કરનાર હરકોઈ મનુષ્યના કંઠની મધુરતામાં જેમ જેમ ગાવામાં ટાઈમ પસાર થતું જાય તેમ તેમ પ્રાય: કરીને ઓછાશ આવતી જણાય છે. પણ શ્રી તીર્થ શ્રીજી મહારાજની બાબતમાં તેથી ઊલટું જ પરિણામ આવતું જણાય છે, અર્થાત્ ચઢતા પહેરના સૂર્યના તેજમાં ક્રમે ક્રમે જેમ વધારો થતું રહે છે તેમ શ્રી તીર્થશ્રીજી મહારાજના ગાવાની શરુઆતમાં એમના કંઠની મધુરતા જેટલી હોય છે તેમાં જેમ જેમ તેઓ વધારે સ્તવનો ગાય છે તેમ તેમ વધારો થતો હોય એમ જણાય છે. વળી સ્તવન ગાવામાં તેઓ એટલા બધા તલ્લીન થઈ જતા કે તેમને થાક અગર કંટાળે તે આવતે જ નહિ. આવા અદભુત પ્રભાવને તેમના તપાધર્મને પ્રભાવ સમજ કે જિનશાસનના અધિષ્ઠાયક દેવેને સમજે તેને પણ કંઈ નિર્ણય કરી શકાતો નથી.
સત્સમાગમના સુંદર પરિણામ શ્રી તીર્થ શ્રીજી મહારાજની ઓળીઓને અંગે ચાલતી આયંબીલ જેવા કઠિણ તપની લાંબી તપસ્યાને જોઈને અને સાંભળીને ઘણા ભવ્ય જીવોને એમના ઉપર ગુણાનુરાગ થતું.
જ્યાં જ્યાં એમનું પધારવું થતું ત્યાં ત્યાં ઘણું માણસો એમની તપસ્યાને સાંભળીને તપોધર્મની અનુમોદનાપૂર્વક ધર્મમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
કર
પ્રવૃત્તિ કરવાવાળા થઈ જતા. તેથી કેટલીક મ્હેના અને ખાળાઆ પણ શ્રી વર્ધમાનતપની આરાધનામાં જોડાયા હતા.
સ. ૧૯૯૬ માં વઢવાણુકેપ પાસે આવેલા મૂળી નામના ગામમાં ઉપધાન તપ ચાલતા હતા, તેની માળના મહાત્સવ પ્રસંગે શ્રી તીર્થ શ્રીજી મહારાજ વિશેરે ઠાણા મૂળીમાં પધાર્યાં હતાં.
મૂળી એ એક નાનકડા રાજ્યની રાજધાનીનું ગામ હાવાથી ત્યાંના ઠાકેાર શ્રી હરિશ્ચંદ્ર રાજા અને તેમનું આખું કુટુંબ જૈનેતર હાવા છતાં જૈન ધર્મ પ્રત્યે બહુ જ પ્રેમાળુ તથા શ્રદ્ધાળુ હતું. તથા તે ઠાકેારના કામદાર ગાવિંદજીભાઇના કુટુંબની પણ ધર્મ પરાયણતા સારી હતી.
તે અવસરે નૂતન જિનબિ’માની અંજનશલાકાનેા મહાત્સવ દરબારગઢના કંપાઉડમાં ઊભા કરેલા મનેાહર મડપમાં ચાલતા હતા. શ્રી તીર્થ શ્રીજી વિગેરે સાધ્વીઓનુ વારંવાર ત્યાં જવાનુ થતુ હતુ. તે વખતે ત્યાંના રાજરાણી અને કામદારના ધર્મપત્ની પ્રભાકુંવરબ્ડન વિગેરે શ્રી તી શ્રીજી તથા અન્ય સાધ્વીએના અનેક સદ્ગુણેાથી આકર્ષાઇને તેમના ઉપર ઘણા જ અનુરાગવાળા થયાં. શ્રી તીર્થ શ્રીજીએ તેમને ખાસ કરીને શ્રી નવપદજીનું આરાધન કરવાની સૂચના કરી અને પેાતાની વિદુષી શિષ્યા રજનશ્રીજીને આજ્ઞા કરીને શ્રી નવપદજીનું સ્વરૂપ તથા તેની આરાધનાની વિધિ સંક્ષેપમાં લખાવી આપી. તથા તે સબથી સર્વ હકીકત તેમને સ્પષ્ટ રીતે સમજાવીને શ્રી તી. શ્રીજી આદિએ મૂળથી વિહાર કર્યા.
મૂળીના રાજકુટુંબમાં તથા કામદાર કુટુંબમાં નીચેના શ્લાકની અસર ઘણી સરસ થયેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
धर्मः श्रुतोऽपि दृष्टोऽपि, कृतो वा कारितोऽपि वा। અનુમોહિત વેન્દ્ર, પુનાયાસત કુમ ?
ભાવાર્થ–સાંભળેલું, દેખેલે, કરેલો, કરાવેલે અથવા અનુદેલ ધર્મ પણ હે રાજેદ્ર! સાત કુળ સુધી પવિત્ર કરે છે.
પૂજ્ય શ્રી તીર્થ શ્રીજી મહારાજે બતાવેલી વિધિ પ્રમાણે શ્રી નવપદજીનું મરણ, પૂજન અને ધ્યાન કરવામાં તેમને બધાને રસ પડવાથી અને બહુમાન ઉત્પન્ન થવાથી બીજે વર્ષે ચૈત્ર માસની ઓળીનું સામુદાયિક આરાધન કરાવવાની તેમની ભાવના થઈ. તેથી કામદાર શ્રીયુત ગેવિંદજીભાઈએ પોતાને ખર્ચે આયંબીલની ઓળી કરાવવાને શ્રી સંઘની પાસે આદેશ લઈને મંદિરમાગી તથા સ્થાનકવાસી શ્રી સંઘને આયંબીલની ઓળીની આરાધના કરવા માટેનું આમંત્રણ આપ્યું. અને દરબારગઢમાં જ મનહર મંડપ બંધાવી તેમાં સમવસરણની રચના કરીને, તેમાં ચામુખજીને પધરાવી અઠ્ઠાઈ મહત્સવપૂર્વક ઓળીની આરાધના શરુ કરાવી.
આ ધર્મક્રિયામાં તેમને રસ ઉત્પન્ન કરાવનાર શ્રીમતી તીર્થ શ્રીજી આદિ સાધ્વીઓની હાજરી હોય તે તેમના ઉત્સાહમાં ઘણું જ વધારે થાય, એટલા માટે તેમણે ખાસ માણસ મોકલીને તેમને મૂળી પધારવાની વિનતિ કરી, પરંતુ તે સમયે તેઓ માંગરોળ જેવા દૂરના પ્રદેશમાં વિચરતા હોવાથી તેમણે પિતાના સમુદાયની બીજી કેટલીક સાધ્વીઓને મૂળી મેકલીને મૂળીના ઠાકોરની રાણી તથા કામદારના ધર્મપત્ની પ્રભાકુંવરબહેન વિગેરે બહેનના ઉત્સાહમાં વધારે કર્યો હતે. ઉપર જણાવ્યા પ્રમાણે તેમના ધર્મારાધનમાં, ઉત્સાહમાં વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
થવાથી ત્યારપછી અત્યાર સુધી આસે તથા ચૈત્રમાસની દરેક એાળીનું આરાધન તેમના તરફથી જ કરવામાં આવે છે. એવી રીતે શ્રીમતી રંજનશ્રીજી આદિ પ્રભાવશાળી ગુરુજીઓના સમાગમથી આવા વૈભવશાળી આત્માઓ ધર્મમાં જેડાવાથી શાસનની દર છ મહિને ઘણું ઉન્નતિ થયાં કરે છે; કારણ કે શક્તિશાળી આત્માઓ જ્યારે ધર્મમાં જોડાય છે ત્યારે તેવાઓનું અનુકરણ કરીને બીજા ઘણું જીવો પણ ધર્મની આરાધનાની શરુઆત કરે છે અને તેમાં રસ પડવાથી પરંપરાએ કેટલાક જી પિતાનું કલ્યાણ કરી શકે છે.
તપસ્વિની પૂજ્ય આર્યા શ્રીમતી તીર્થ શ્રીજીના દર્શનથી તથા તેમના ઉપદેશથી ઘણું ભવ્ય આત્માઓના હૃદયમાં ધર્મની ભાવના જાગૃત થતી હતી. કારણ કે ઉત્તમ આત્માઓને પ્રભાવ અચિંત્ય હેઈ સમાજ ઉપર તેની અજબ અસર પડે છે. એવાં કેટલાંય ઉદાહરણે આપણું જેન દર્શનમાં તથા અન્ય દર્શનમાં પણ સુપ્રસિદ્ધ છે.
બાળબ્રહ્મચારિણી શ્રીમતી શિવશ્રીજી મહારાજના સમુદાયમાં અત્યારસુધીમાં લગભગ ૭૦ બહેને દીક્ષિત થયા તેમાંથી હાલમાં ૫૪ ઠાણા વિદ્યમાન છે. એ ૫૪ ઠાણામાંથી પ૧ ઠાણાને તે શ્રી વર્ધમાન તપની આરાધના ચાલુ છે. પૂજ્ય શ્રી તિલકશ્રીજી મહારાજને ૩૫ તથા શ્રી હેમશ્રીજીને અને શ્રી રંજનશ્રીજીને ૨૮ ઓળીઓ પુરી થઈ છે. સમુદાયમાંની બીજી સાવીઓમાં અનુક્રમે કઈને ૪૫-૪૧-૩૪-૩૪-૩૦-૨૮-૨૫ ૨૩ અને ૨૦ ઓળીએ સંપૂર્ણ થઈ છે. આ ઉપરથી વાંચકોના
ખ્યાલમાં આવ્યું હશે કે પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૬
સમુદાયમાં શ્રી વર્ધમાનતપ જેવા કઠણ અને મહાન્ તપા કેટલેા બધા પ્રચાર છે. આવા વિકરાળ-દુ:ષમ-૫ ચમકાળમાં આવી ઉત્કટ તપશ્ચર્યા કરનાર પવિત્ર શૂરવીર આત્માઓને અમારાં અભિનંદન હા! વદન હા! નમન હા! ! ઉરનાં અભિવંદન હૈા !!!
શ્રી તી શ્રીજી મહારાજ એ પ્રમાણે રત્નત્રયીની આરાધ નામાં શ્રી વર્ધમાનતપની સાધનામાં અને નવપદજી મહારાજના ધ્યાનમાં, ઉત્તરાત્તર પ્રગતિ કરી રહ્યા હતા. પાતાના આ મહાન્ તપની સંપૂર્ણતા હવે નિકટ આવી પહોંચેલી હાવાથી તેમના ઉત્સાહમાં ઘણેા વધારો થયેલા જણાવા લાગ્યા. એ વખતે સ. ૨૦૦૦ માં રાજનગરમાં તેમને ૯૬ મી ઓળી ચાલતી હતી તે દરમ્યાન તપાધર્મ ઉપરની તેમની શ્રદ્ધાની પરીક્ષા અગર આકરી કસેાટી જાણે કેાઈ કરતુ હાય તેમ તેમના શરીરમાં વ્યાધિના ઉપદ્રવ થયા. તપસ્યા ચાલુ હાવાથી દવા થઇ શકે નહિ, આય`ખીલના આહાર પણ ખરાખર થઇ શકે નહિ એટલે શરીર ઘણું અશક્ત થઇ ગયું, તે વખતે શ્રી હેમશ્રીજી, શ્રી રજનશ્રીજી વિગેરે સાધ્વીએને ઘણી ‘ચિંતા થઈ કે આ ૯૬ મી એની ખડિત થશે કે શું? પરંતુ શરીરની નિળતામાં વધારા થયા છતાં અત્યાર સુધીની તપસ્યાથી કસાયેલા તેમના આત્મા એટલે બધેા સખળ થઇ ગયે હતા અને તેમનું મન પણ એવું દૃઢ હતુ કે આવેલા ઉપઢવાને સહન કરીને આકરી કસોટીમાંથી પસાર થઇ તાધ મૈંની પરીક્ષામાં ઉત્તીણું થઇ ૯૬ મી ઓળી સપૂર્ણ કરીને તેમણે પારણું કર્યું.
હજી શરીર ખરાખર સ્વસ્થ થયું ન હતું, પરંતુ હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
જલદી શ્રી વર્ધમાનતપની પૂર્ણાહુતિ કરવાની તાલાવેલી લાગેલી હોવાથી થોડા જ દિવસોમાં ૯૭ મી ઓળીને પ્રારંભ કરીને તીર્થયાત્રાની તમન્ના જાગવાથી વડીલ ગુરુજી મહારાજની આજ્ઞા લઈને અમદાવાદથી ચાલુ તપસ્યાએ ૩૦૦ ગાઉને વિહાર કરી તારંગાજી, આબુજી અને રાણકપુરજી આદિ તીથની યાત્રા કરી પાલણપુરમાં આવીને ૯૭ મી ઓળીનું પારણું કર્યું. અને આગળ વિહાર કરતા ઊંઝામાં ૯૮ મી ઓળીને પ્રારંભ કરી મેસાણે થઈને અમદાવાદ પધાર્યા. આયંબીલ માટે સૂઝત આહાર વિહારના મુકામમાં જોઈએ તે મળી શક્તા નથી, છતાં તપસ્યા ઉપર તેમને એટલો બધો રંગ લાગેલ હતો કે ગમે તે અને થોડો પણ આહાર મળી જાય તેનાથી તેઓ પિતાના આત્માને સંતોષી શકતા અર્થાત આત્મા ઉપર કાબુ મેળવેલું હોવાથી જ તેઓ વિહારમાં તથા શરીરમાં બેચેની હોય તે પણ તપસ્યા ચાલુ રાખીને આ મહાન તપને સંપૂર્ણ કરવા ભાગ્યશાળી થયા.
અમદાવાદમાં ૯મી ઓળી પૂરી થયા પછી થોડા વખતમાં તેમણે ભી ઓળી શરુ કરીને સં. ૨૦૦૨ ના કાર્તિક શુદી રને રે જ તેની આરાધના પૂરી થઈ. તે સમયે કેટલાક ભાવિકે તરફથી અઠ્ઠાઈ મહેસૂવ કરવામાં આવ્યું હતું.
ભરસમુદ્રમાં ફસાઈ પડેલા કોઈ માણસને તરવાનો પ્રયત્ન કરતાં કરતાં ઘણું કાળ પછી કિનારાની નજીકમાં આવી પહોંચવાથી જે આનંદ થાય તે જ આનંદ હવે એક જ ઓળી કરવાની બાકી રહેતી હોવાથી શ્રી તીર્થ શ્રીજી મહારાજને થયે. તેથી સં. ૨૦૦૨ના કાર્તિક વદી ૧૧ને દિવસે ૧૦૦ મી એાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
શરુ કરીને તેમણે પિતાના વડીલ ગુરુણ જીઓને એક દિવસે જણાવ્યું કે “મારા આ શ્રી વર્ધમાન તપની સંપૂર્ણતા. અર્થાત મારી આ છેલ્લી ૧૦૦મી ઓળીનું પારણું શ્રી આદીશ્વર ભગવાનની યાત્રા કરીને શ્રી વિમલાચલ તીર્થની છત્રછાયામાં થાય એવી મારી ભાવના છે.” આવી સરસ ભાવનાને તેઓએ અનુમોદન આપ્યું અને શ્રીમતી તિલકશ્રીજીએ શ્રી હેમશ્રીજીને જણાવ્યું કે-“જે જે સાધ્વીઓને શ્રી શત્રુંજયતીર્થની યાત્રાએ આવવાની ઉત્કંઠા હોય તેઓને સાથે લઈને તમે તથા શ્રી તીર્થ શ્રીજી પાલીતાણે જાવ.”
પૂજ્ય શ્રીમતી તિલકશ્રીજીની આજ્ઞા થવાથી શ્રીમતી હેમશ્રીજી તથા શ્રીમતી તીર્થ શ્રીજીએ મોટા પરિવાર સહિત હદયના ઉલ્લાસથી અમદાવાદથી પાલીતાણા તરફ વિહાર કર્યો. ધીરે ધીરે વિહાર કરતા વિરમગામ, વઢવાણ શહેર, વઢવાણકેમ્પ, મૂળી, લીંબડી, ચૂડા અને રાણપુર વિગેરે સ્થાનમાં જનસમુદાયના આગ્રહથી વિશેષ કાતા સુખશાંતિપૂર્વક સર્વે ઠાણા શ્રી શત્રુંજય મહાતીર્થની છત્રછાયામાં આવ્યા. પાલીતાણા નગરમાં સં. ૨૦૦૨ ના મહા વદીમાં પધાર્યા અને તીર્થયાત્રાને લાભ લેવા લાગ્યા. તપસ્વિની શ્રીતીર્થ શ્રીજી મહારાજે આ મહાન તીર્થની યાત્રાને લાભ લેતા લેતા ફાગણ સુદી ૮ના મહાકલ્યાણકારી દિવસે પિતાના શ્રી વર્ધમાન તપની પૂર્ણાહુતિ કરવાનો નિર્ણય કર્યો છે.
તપસ્વિની શ્રીમતી તીર્થ શ્રીજી મહારાજના પ્રથમ શિષ્યા શ્રીરંજનશ્રીજી મહારાજે, પોતાના ગૃહસ્થપણાના પૂજ્ય માતુશ્રી અને સાધ્વીપણાના પૂજ્ય ગુરુણશ્રી એવા પૂજ્ય તીર્થગ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
જીની આજ્ઞાનું અખંડ રીતે પાલન કરવામાં તથા નિ:સ્વાર્થ, પણે સેવા કરવામાં જરાપણ ખામી આવવા દીધી નથી. વળી ડાંગરવાળા ચંચળબહેન પિતાની ચાર પુત્રીઓ સહિત દીક્ષા લઈને સંયમધર્મનું પરિપાલન કરે છે. તેઓ પ્રમે શ્રીજી નામે શ્રીતીર્થ શ્રીજીની બીજી શિષ્યા થઈને પિતાના ગુરુજીની સેવાને સારો લાભ ઉઠાવે છે.
સં૧૯૦ ની સાલમાં શ્રી રંજનશ્રીના શરીરમાં વ્યાધિઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તે વ્યાધિને ઉપચાર કરનારા અમદાવાદના નામાંકિત ડોકટરેએ જણાવ્યું કે-“ અહીંની હવા એમને અનુકૂળ નહિ હોવાથી અમારા પ્રયત્ન સફળ થતા નથી અને વ્યાધિનું જોર વધતું જાય છે, માટે તે અસાધ્ય થઈ જાય તે પહેલાં એમને કાઠિયાવાડની સૂકી હવા માફક આવે તેવા સ્થળે લઈ જવાની જરૂર છે.” ડોકટરના એવા અભિપ્રાયથી શ્રીમતી તીર્થશ્રીજી આદિ બીજા સાધ્વીઓની સાથે શ્રીરંજનશ્રીજી વઢવાણ કંપમાં પધાર્યા. ત્યાંની દવા અને હવાથી થોડો આરામ જણાય એટલે ચાતુર્માસાર્થે તેઓનું લીંબડીમાં પધારવાનું થયું. તે વખતે તે બધી સાધ્વીઓના તપ ગુણને અને જ્ઞાન ગુણને મને થોડેઘણે પરિચય થયો. ત્યારપછી પાલીતાણામાં એક ચોમાસું કરીને આ ચરિત્રની નાયિકા શ્રીમતી તીર્થ શ્રીજી આદિ રાણપુરમાં સં. ૧૪ નું ચોમાસું રહ્યા ત્યારે મને તેમને વિશેષ પરિચય થયે.
ભવની પરંપરાને વધારનારી, મોહ અને અજ્ઞાનરૂપી કાદવ-કીચડમાં ખેંચી ગયેલી, જ્ઞાનદષ્ટિરૂપ દીવાદાંડીના અભાવથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રેરિત વિવિધ પ્રકારના વાયરાના ચેગે મારી જીવનનોકા આ સંસારરૂપી સમુદ્રમાં ઝોલા ખાતી આમતેમ અથડાયા કરતી હતી. તે વખતે મારી શારીરિક સ્થિતિ સારી ન હતી તા પણુ મારી જીવનનૌકાને આ સંસારસમુદ્રને કિનારે લઈ જાય એવા કુશળ નાવિકની શેાધમાં હું કર્યા કરતી હતી.
રાણપુરમાં ચાતુર્માસ રહેલા શ્રીમતી તીથશ્રીજી અને શ્રી રજનશ્રીજી આદિના મને જેમ જેમ પરિચય વધતા ગયા તેમ તેમ તેમના તપ-જ્ઞાન-વિનય-વૈયાવચ્ચ આદિ ગુણ્ણાએ, મિલનસાર સ્વભાવે, પાપકારવૃત્તિએ, લેાકેાપકારક ઉપદેશશૈલીએ કેટલાએક સમય પહેલાં મારા હૃદયમાં ઉદ્દભવેજ્ઞા દીક્ષાના અભિલાષરૂપ અંકુરને ખરેખરું જળસિ ંચન કર્યું. હવે મારા દીક્ષાના અભિલાષ તાજો થયા. મને પણ એમ લાગ્યુ કે આવા પવિત્ર ગુરુણી એના સહવાસમાં રહીને તેમની સેવામાં અને સંચમની આરાધનામાં કટિબદ્ધ થવાથી જ મારા આત્માને ઉચ્ચ-સ્થિતિ પ્રાપ્ત કરાવી શકીશ.
ઉપર જણાવ્યા પ્રમાણે દીક્ષા લેવાના નિશ્ચય કરીને એક દિવસે તેએશ્રીને મેં મારા વિચારેા જણાવ્યા. તેઓશ્રીએ પણ મારા વિચારને સહર્ષ વધાવી લઇને જણાવ્યું કે દીક્ષા લેવાના જો દૃઢ નિશ્ચય કર્યા હતા તા તેનેા અમલ જેમ અને તેમ જલદી કરવા જોઇએ; કારણ કે શુભ કામમાં અણુધાર્યાં વિઘ્ના પ્રાય: આવી પડે છે. મારી ભાવનાના તેઓશ્રીએ સ્વીકાર
કરીને મારા જેવા પામર જીવ ઉપર મહાન્ ઉપકાર કર્યા હાય એવા તે વખતે મને અનુભવ થયા.
શ્રી સમેતશિખરજીની યાત્રા અત્યાર પહેલાં મેં બે વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
५१
કરેલી હતી, પરંતુ તે વખતે મને ધર્મની આટલી સમજણુ ન હાવાથી ખરાખર ભાવ જાગેલેા નહિ. દીક્ષિત થયા પછી બીજા તીર્થોની યાત્રા કરવામાં મહુ મુશ્કેલી નથી. પરંતુ આ સમેતશિખર તીર્થની યાત્રા આ કાળમાં બહુ જ મુશ્કેલીવાળી છે, માટે એ તીની એક વાર યાત્રા કરી આવીને પછી ચારિત્ર લેવાનુ અને તા ઘણું સારું, એવા વિચાર હું કરતી હતી. તેવામાં સદ્દભાગ્યે એવા સમાચાર મળ્યા કે—“ અમદાવાદથી શેઠ મણિલાલ સંઘવી સ્પેશ્યલ ટ્રેનની સગવડ કરીને કેટલાક યાત્રીઓને સાથે લઇ શ્રી સમેતશિખર વગેરે ઘણા તીર્થોની યાત્રાએ જવાના છે ” તેએની સ્પેશ્યલમાં જનારા ' યાત્રાળુએમાં મેં મારું નામ દાખલ કરાવ્યું. અને અમદાવાદથી ઉપડી મુંબઇ, કુલપાકજી, અંતરિક્ષજી, સમેતશિખરજી, કલકત્તા, અજીમગ ંજ, ચંપાપુરી, ક્ષત્રિયકુંડ, પાવાપુરી, રાજગૃહી, પટના, બનારસ, અયેાધ્યા, લખનૌ, કાનપુર, કપિલાપુરી, શૌરીપુર, આગ્રા, દીલ્લી, હસ્તિનાપુર, જયપુર, લેાધીપાર્શ્વનાથ, જેસલમેર, ગિરનારજી, અજારા અને પાલીતાણા વિગેરે ૭૦ તીર્થોની ભાવપૂર્વક યાત્રા કરી આત્માને કૃતાર્થ કર્યા.
ઉપરની તી યાત્રાના પ્રવાસમાં મને એવા વિચાર થયે કે– આ યાત્રામાંથી ઘેર ગયા પછી ચારિત્ર લેવામાં મારે વિલંબ કરવાની કાંઇ પણ જરૂર નથી, તેથી યાત્રામાંથી જ મેં મારા મા-બાપને આ વિચાર જણાવીને સાથે એમ જણાવ્યુ` કે“ અમદાવાદથી પૂજ્ય શ્રીતિલકશ્રીજી આદિને આપણા તરફ પધારવાની આગ્રહભરી વિનંતિ કરી મારી દીક્ષા સંબ ંધી દરેક આબતની તૈયારી કરવી. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
५२
ઉપરની બાબત જણાવતા મારા પહેલા પત્ર વાંચીને મારા મા-બાપ શેકાતુર થયાં. પરંતુ ઉપરાઉપરી મારા પત્ર જવાથી અને પહેલેથી મારા નિશ્ચયને જાણી ચૂકેલા હોવાથી મારા પિતાશ્રી નાગરદાસ પુરુષાત્તમદાસે શ્રીમતી તિલકશ્રીજીને અમદાવાદથી વિહાર કરવાની વિનંતિ કરી. તેઓશ્રીએ તપસ્વિની શ્રીમતી તી શ્રીજી તથા પૂજ્ય રંજનશ્રીજી આદિ ઠાણા ૧૦ને અમદાવાદથી રાણપુર જવા માટે વિહાર કરાયેા. આ વખતે તીર્થં શ્રીજી મહારાજને છ માસથી આય'બીલની તપસ્યા ચાલુ હતી છતાં તેઓ પણ વિહાર કરીને રાણપુર પધાર્યા.
તીર્થયાત્રાની મુસાફરી પૂરી કરીને ઘેર આવી વૈશાખ વદ ૮ને દિવસે હું લીંબડી ગઇ અને આગ્રહભરી વિન ંતિ કરીને દ્વીક્ષા માટે ઉભયપક્ષની રજા મેળવી.
મારી દીક્ષાના અવસર ઉપર રાણપુરમાં અઠ્ઠાઇ મહાત્સવ, અષ્ટોત્તરી સ્નાત્ર, સ્વામિવાત્સલ્ય, પૂજા, પ્રભાવના વિગેરે ધાર્મિક કાર્યાં કરવામાં આવ્યાં હતાં. પૂજા માટે અમદાવાદથી ‘ શ્રી સ'ભજિન ટાળી' નામની શ્રાવિકાની મંડળીને આ મહાત્સવમાં પૂજા ભણાવવા માટે ખાસ લાવવામાં આવી હતી.
ઉપર પ્રમાણેના જિનશાસનની પ્રભાવનાના હેતુભૂત અઠ્ઠાઈ મહાત્સવપૂર્વક પૂજ્યપાદ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પ. શ્રી સુમતિવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા થઈ. તપસ્વિની પૂજ્ય શ્રી તી શ્રીજી મહારાજે સ. ૧૯૯૫ ના જેઠ થુદ ૬ ના દિવસે વિજય મુહૂર્તે ક શત્રુઓની ઉપર વિજય મેળવી આપનાર રત્નત્રયીના આરાધનરૂપ ચારિત્રરત્ન મને અપાવીને, પેાતાની શિષ્યા તરીકે વાસક્ષેપ નાંખી મારું નામ સુરપ્રભાશ્રી પાડવામાં આવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભવ્ય જીને દાવાનળરૂપ ભાસતા આ સંસારમાંથી પૂજયપાદ શ્રીમતી તિલકશ્રીજી મહારાજ, શ્રીમતી હેમશ્રીજી મહારાજ, મારા પરમ ઉપકારી શ્રીમતી તીર્થ શ્રીજી મહારાજ તથા શ્રીમતી રંજનશ્રીજી મહારાજે મારે ઉદ્ધાર કરીને મારી ઉપર અનહદ ઉપકાર કર્યો છે. દીક્ષા આપ્યા પછી આજ સુધી પણ મારા આત્માનું ક૯યાણ થાય એવા માર્ગને બેય આપવામાં, તે માર્ગમાં ચાલવાના પ્રયત્નને વધારવામાં વારંવાર પ્રેરણા આપતા રહીને હજી પણ ઉપકાર કર્યા કરે છે તે બદલ તેઓ સર્વને આભાર માનીને આ ચરિત્રની અહીં સમાપ્તિ કરવામાં આવે છે.
લિ.
તપાગચ્છ પરંપરાનુયાયિની પૂજ્ય શ્રીમતી શ્રીતિલકશ્રીજી મહારાજની અંતેવાસિની
શ્રીમતી હેમશ્રીજીની ચરણકમલે પાસિકા તપસ્વિની શિષ્યા શ્રીમતી તીર્થ શ્રીજીની
ચરણારવિંદચંચરિકા-સુરપ્રભાશ્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
છે સાદર સમર્પણમ છે
પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ બાળબ્રહ્મચારિણી સ્વ સાધવી શ્રી શિવશ્રીજી મહારાજની અંતેવાસિની શમ-દમ-જ્ઞાનતપિગુણગણવિભૂષિત વિદુષી સાધવીશ્રી તિલકશ્રીજી મહારાજજીની ચરણકમલે પાસિની સાધ્વીશ્રી હેમશ્રીજી મહારાજજીની શિષ્યા શ્રી વદ્ધમાનતપોધર્મને પરિપૂર્ણ કરી પરિપૂર્ણ પુનીત ભાવથી ભાવિત થયેલ તપસ્વિની શ્રી શ્રી શ્રી શ્રી શ્રી તીર્થ શ્રીજી મહાજશ્રીજીના કલ્યાણકારી કર-કમલમાં આ “ શ્રીવર્ધમાન તપ મહામ્ય” નામને સાર્થક કરતા નાનકડા ગ્રન્થને સાદર સમર્પણ કરી હમે કૃતાર્થ થઈએ છીએ.
આપશ્રીએ તપોધર્મને આરાધનામાં ઓત-પ્રેત બનીને, સ્વપર ઉદ્ધારાર્થે તે જ તપાધર્મની આરાધનામાં હમને અને સકલસંઘને ઉત્તેજિત કરીને અને તે તપોધર્મની સેવનાનું દ્રવ્ય–ભાવથી સંપૂર્ણ દષ્ટાન પૂરું પાડીને સકલ જૈન સમાજ ઉપર મહદુપકાર કર્યો છે તે અનિર્વચનીય છે.
આપશ્રીના સંયમ–સેવના અને સિદ્ધચક તથા શ્રીવદ્ધમાન તધર્મની આરાધના પ્રત્યે ઉભરાતાં વિવેક-વિનય-વૈયાવચવૈરાગ્યાદિ ગુણે અને તે તે આરાધ્ય પદ પ્રત્યેની અપૂર્વ આરાધના, અડગ શ્રદ્ધા, અપૂર્વ મનેબલ અને અસીમ-પ્રીતિભક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
५५
ના સાક્ષાત્કાર દર્શનાર્થીઓને સહુજ સમાગમમાં થાય છે એ આપશ્રીની જીવનચર્યોની અનુપમ પ્રભાએ છે !!
લિ॰ આપશ્રીના અનેકાનેકગુણગણકમલેાપાસિની શ્રમણાપાસિકા અ॰ સૌ શ્રી સૌભાગ્યલક્ષ્મીબ્ડેન ( રાજનગરનિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી માણેકલાલ મનસુખભાઈ સંઘવીના ધર્મ પત્ની)
તા ૩૦-હુમારા અને પક્ષને ઉજ્જવલ કરનાંર કુલદીપકસમા અને જૈન શાસનના શણગાર એવા આપશ્રીએ સંયમ ધર્મની સેવનામાં સદાય તત્પર રહીશ્રી વમાન તપની સે આળી સ’પૂર્ણ કરીને હમારા ઉભય પક્ષને ઉજજવલ મનાવ્યું છે; એટલું જ નહિ પણ આપશ્રીના બાલબ્રહ્મચારિણી શિષ્યા ૨જનશ્રીજીને દીક્ષિત બનાવીને સંયમધર્મના રગમાં રંગીને સય્મને દીપાવ્યું છે. વિશેષત: આપશ્રી બંનેએ અનેક આત્મા એને સયમ માર્ગોમાં સ્થિર કર્યો છે, એ હમારા માટે અતિ હર્ષના વિષય છે.
જે કુલમાંથી માતા અને પુત્રી સાથે જ સંયમ માર્ગે સચરે, તે મને જૈન શાસનની સેવા કરે, અને ખીજા ભાવુક ભાવિ રત્નેને સંયમ અપાવી ભવ્ય ભેટા જૈન શાસનના ચરણે ધરે તેના જેવા હમારે બીજો આનન્દના વિષય કયેા હાઇ શકે ???
લિ॰ આપશ્રીના સંયમાદિ અનેક ગુણુગણકમળના રસિક ભ્રમર શ્રાવકેા: જયચદ માતીચ'દ કંસુ'ગર ( શ્વસુરપક્ષ )
તથા
હરિલાલ રણછેડદાસ વકીલ (પિતૃપક્ષ )ની બહુમાનપૂર્વક ટિશ: વદનાવલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
44
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રકાશિકાનું નિવેદન.
મનેાહર માલવ દેશના સુપ્રસિદ્ધ ઉજ્જૈન નગરમાં શાસ્ત્રમાન્ય સાત ક્ષેત્રનું રક્ષણ-વૃદ્ધિ આદિ અનેકવિધ ધ કાય ના પ્રબંધ કરી શકે અને શાસનસેવા બજાવી શકે એ હેતુથી આ પેઢીને! પુનીત જન્મ વિ. સ. ૧૯૯૧ માં થયા છે.
આ પેઢીના પૂનીત જન્મના પ્રમલ કારણભૂત પ્રાત:સ્મરણીય પૂજ્યપાદ્ આગમાદ્વારક આચાર્ય દેવેશ શ્રી આનન્દસાગરસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્ય-રત્ન, શ્રીસિદ્ધચઢ્ઢારાધન–તી[દ્ધારક, શ્રી સિદ્ધચક્ર-નવપદ આરાધક સમાજ આદિ અનેક શાસનહિતવક સંસ્થા–સંસ્થાપક, આનન્દઆધિની વૃત્તિકાર, વૈયાકરણુકેસરી, પ ંન્યાસપ્રવર શ્રી ચન્દ્રસાગરજી ગણિવર છે. અને સાથે સાથે દેશ-પરદેશના સકલ સંઘના સહકારથી શાસનસેવાના અનુપમ લાભ આ પેઢી ઉઠાવી રહી છે. તે સારૂ પેઢી પૂ. પંન્યાસપ્રવરશ્રીજીનો સદાય ઋણી છે.
પૂ. પંન્યાસપ્રવરશ્રીજીનુ વિ. સ. ૨૦૦૧નું ચાતુર્માસ અંધેરી મુકામે હતુ. તે અવસરે સુવિનયવતી સાધ્વી શ્રી તિલકશ્રીજીની પ્રશિષ્યા તી શ્રીજીની શ્રી વમાન તપની ૧૦૦ સામી એલીની પુર્ણાહુતીના પારણે એક પુસ્તક ભેટ તરીકે અપાય એ ઇચ્છવાયાગ્ય છે એવા ભાવના એક પત્ર માન્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
પત્ર વાંચન પછી તે પુસ્તક શ્રી વર્ધમાન તપે ધર્મના આરાધકેની આરાધનાને બલવત્તર બને એવું પ્રકાશન કરવાનો અંતે નિરધાર થયે. તે કાર્ય પૂ. પંન્યાસપ્રવરશ્રીજીને સુપરત થતાં તે પુણ્ય પ્રકાશનનો લાભ તેઓશ્રી તરફથી હમારી પેઢીને મળે.
આ પ્રકાશનને પ્રસિદ્ધ કરવામાં આર્થિક સહાય આપીને પુણ્યાનુબંધિપુણ્યના ભંડાર ભરવામાં નીચેના સંગ્રહસ્થાએ લાભ લીધે છે.
શ્રેષ્ટિવર્ય શ્રી માણેકલાલ મનસુખભાઈ સંઘવીના ધર્મપત્ની અ.સૌ. સૈભાગ્યલક્ષ્મી બહેન.
સ્વ. રસિકલાલ નગીનદાસના પુણ્યસ્મરણાર્થે તેઓશ્રીના ધર્મપત્ની સુભદ્રા બહેન હ. સંઘવી નગીનદાસ કરમચંદ.
જયચંદ મેતીચંદ. કસુંગર. હરિલાલ રણછોડદાસ વકીલ.
ઉપરના ચાર ગૃહસ્થા તરફથી રૂા. ૧૭૫૦) સાડી સતરસ રૂપીયાની રકમ આ પુણ્ય-પ્રકાશન અંગે તમને મલી છે, માટે આ અવસરે તેઓશ્રીને હમે આભાર માનીએ છીએ.
પૂર્વે પંન્યાસપ્રવરશ્રીજીના સદુપદેશથી શાસનપ્રભાવનાના શુભ કાર્યો અને પુનીત પ્રકાશને હમારા (પેઢી) દ્વારા નીચે મુજબનાં થયેલાં છે.
શ્રી સિદ્ધચકની સામુદાયિક આરાધના પીપલોન-નિવાસી સ્વ. શેઠ નંદરામ રૂપચંદ તરફથી વિ. સ. ૧૧. ખર્ચ આશરે રૂ. ૪૦૦૦) ચાર હજાર અને બહારના પંદરેક ગામના સંઘે બે હજારની જેની સંખ્યામાં લાભ લીધે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
५८
શ્રી સિદ્ધચક્ર-આરાધન તીર્થની સ્થાપના, અંજનશલાકા પ્રતિષ્ઠાદિનું કાર્ય કરાડીયાવાલા કેશરીમલજી જેઠમલજી તરફથી ખર્ચે આશરે રૂા. ૩૦૦૦) ત્રણ હુજારના
પાંચ મન્દિરાના [દ્ધાર માટેની ટીપ શ્રી સંઘ તરફ્થી આશરે રૂા. ૩૩૦૦)
ધ્વજાદ ડ—કલશારાપણુ-સ્વામીવાસભ્ય-રથયાત્રાદિ ખ આશરે રૂા. ૩૦૦૦) ત્રણ હજારના અને તે ખર્ચ શીરાલીયા છગનીરામજી અમરચંદજી તરફથી,
પેઢી સાથે પેાતાના પિતાનુ નામ જોડવા માટે રૂા. ૨૧૦૦) અને મૂલ દરવાજો તથા પેઢીની દુકાન માટે રૂા. ૧૫૦૦) મળી કુલ રૂા. ૩૬૦૦) આપ્યા.
',
જામનગરનિવાસી શ્રેણી ચુનિલાલ લક્ષ્મીચંદ તરફથી જૈન વે. મૂ. યાત્રાલુએ માટે “ શ્રી નવપદ-લક્ષ્મી-નિવાસ ’ નામની ધર્મશાલા બાંધવા અને ઉપર જ્ઞાનમંદિર માટે રૂા. ૮૫૦૦) આવ્યા.
શ્રી સિદ્ધચક્રારાધક સમાજ મુંબાઇને વિ. સ. ૧૯૯૫ માં સામુદાયિક આરાધના માટે આમ ંત્રણ આપ્યુ. ખર્ચ રૂા. ૭૦૦૦ સાત હજાર. ત્રીસેક ગામના સંઘ મળી પાંચ હુજારની સંખ્યામાં જૈન સમાજે લાભ લીધેા.
હાલ ખારાકુવા મંદિર ઉપર જે સ્થળે પતરાના મંડપ છે તે જગ્યાએ ઉપાશ્રય બાંધવા માટે રૂા. ૫૦૦૧) પાંચ હજાર એક શીરેલીયા મગનીરામજી માંગીલાલજી તરફથી આવ્યા.
શ્રી વમાન તપ આયંબીલખાતુ ખાંધવામાં સ્વ. લુનજી છગનીરામજી તરફથી રૂા. ૬૦૦૦) છ હજાર મલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
વિ. સ. ૨૦૦૦ માં શ્રી સિદ્ધચક્રારાધક સમાજને સામુદાયિક આરાધના માટે નિમંત્રણ આપ્યું. તે પ્રસંગે ૨૫૦ ગામના શ્રી સંઘે ૨૫ હજાર જેન–સંખ્યામાં લાભ લીધે અને ખર્ચ રૂા. પ૬૦૦૦) છપન્ન હજાર થ.
જેન વે. મૂર્તિપૂજક યાત્રાળુઓને એક ટંક જમાડવા માટેની સગવડ કરવા રૂા. ૧૧૦૦૦) અગીયાર હજાર વઢવાણ નિવાસી શ્રેષ્ઠી શાંતિલાલ જીવણલાલ અબજી તરફથી સ્થાયી ફંડ તરીકે મલ્યા છે. | ભેજનશાળાનું મકાન બાંધવા માટે રૂ. ૬૦૦૦) છ હજાર તે શ્રેષ્ટિ તરફથી મલ્યા છે.
ગ્રન્થ પ્રકાશનમાં ૧ શ્રી અક્ષયનિધિ તપ વિધાન, ૨ શ્રી હેમચન્દ્રકૃત કુસુમાવલી, ૩ બૃહદ ગવિધિ, અને ચાલુ વર્ષમાં આ ગ્રન્થને પ્રકાશન કરવામાં હમે ઉદ્યમવંત થયા છીએ.
આવાં આવાં શુભ કાર્યો અને પુણ્ય પ્રકાશને પ્રસિદ્ધ કરવા-કરાવવામાં તમારી પેઢીને સ્મરણમાં રાખનાર, પુણ્યાનુબલ્પિ પુણ્યની પ્રાપ્તિ કરાવનાર, અને તે તે શુભ કાર્યો દ્વારાએ શાસનસેવાના અનુપમ લાભને અપાવનાર પૂ. પંન્યાસપ્રવરશ્રીજીને હૃદયપૂર્વક આભાર જેટલા માનીએ તેટલે એ છે.
એટલું જ નહિ પણ તેઓશ્રી ભવિષ્યમાં આવાં શુભ લાભ અપાવતા રહેશે એવી મારી વિનમ્ર વિનતિ હરહંમેશ માટે ચાલુ છે, એમ યાદ રાખી હમેને અભારી કરશો.
વિ. આ ગ્રન્થની પ્રેસ કેપી કરવામાં પૂ. પંન્યાસપ્રવ શ્રીજીના શિષ્ય ચન્દ્રપ્રસાગરજીના વિનીત શિષ્ય ચન્દ્રવ સાગર અને માસ્તર વિજયચંદ મેહનલાલે પણ સારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
કાલજીપૂર્વક મદદ આપી છે. તે માટે તે બધાને અમે આભાર માનીએ છીએ.
વિશેષમાં આ ગ્રન્થને પ્રકાશન કરવા-કરાવવામાં આર્થિક સહાયક, તથા સમયસર કામ આપવાની કાલજી રાખનાર પ્રેસ માલીક ગુલાબચંદભાઈ, તથા તેમના વિનીત પુત્ર વિનયચંદ્ર; અને તેમના પ્રેસના સર્વ માણસને અંતઃકરણપૂર્વક આભાર માનીને અમે વિરમીએ છીએ.
T
IT
TITI
લિ. શ્રી ઋષભદેવજી છગનીરામજીની પેઢી
(માલવદેશાન્તર્ગત ઉજજૈન શહેર ) શીલીયા છગનીરામજી અમરચંદ તથા
શીરેલીયા મગનીરામજી માંગીલાલના (પેઢીના પ્રધાન સંચાલકોના) બહુમાનપૂર્વક પ્રણામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
સકળ મંત્ર-તંત્ર-ચન્દ્રાધિરાજરાજેશ્વર શ્રી સિદ્ધચકાય નમનમા વિશ્વ-વિશ્વ-વાંછિત દાયકશ્રીશંખેશ્વર પાર્શ્વનાથે વિજયતે તમામા
પ્રાસંગિક–નિવેદન.
વિ. સં. ૨૦૦૧ નું ચાતુર્માસ મુખ્યાપુરી પાસેના અંધેરી નામના પરામાં હતું. ચાતુર્માસ દરમિયાન પ્રથમ વ્યાખ્યાનમાં “શ્રીસૂત્રકૃતાંગસુત્ર” અને ભાવનાધિકારમાં “શ્રી વિક્રમચરિત્ર” શરૂ હતાં. ધર્મના વૈવનકાલ સમાન પર્વાધિરાજની સમાપ્તિ થઈ હતી. સમાપ્તિ દરમિયાન દેવદ્રવ્યની વૃદ્ધિ, અનેકવિધ ધર્મનું સેવન, સાધર્મિક વાત્સલ્ય આદિ અનેકવિધ શાસન–પ્રભાવનાના કાર્યો અનુમોદનાને અનુસરતાં થયાં. અનેક રીતિએ જ્ઞાન અને જ્ઞાનના સાધનની અભિવૃદ્ધિ થઈ શકે તેવું ક્ષેત્ર સંગ અને સામગ્રી અનુલ હતાં. તેથી જ “હસ્તલિખિત ” ગ્રન્થની યાદી, શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનના પરિશિષ્ટ-વિષયાનુક્રમ અને પ્રસ્તાવના, શ્રી સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનની બૃહત્તિ-અવચૂર્ણિના પરિ શિષ્ટ-વિષયાનુક્રમ અને પ્રસ્તાવના, શ્રી સૂત્રકૃતાંગસુત્રના દ્વિતીય ભાગના મુદ્રણ માટેની મૌલિક વિચારણા ચાલુ હતી. સાથે સાથે સાધુઓને અભ્યાસક્રમ પણ ઠીક ઠીક પ્રમાણમાં ચાલુ હતે.
આ અવસરમાં પ્રકાશનું પુનીત કાર્ય વિદ્યુત વેગે ચાલી રહ્યું હતું, તે અવસરમાં ભા. સુ. ૮ ના વ્યાખ્યાનની સમાપ્તિ અવસરે આ ગ્રન્થનું આલેખન કરવાની વિનમ્ર વિજ્ઞપ્તિ જણાવનાર પત્ર સવિનયવતી સાધ્વીશ્રી તિલકશ્રીજી આદિ તરફથી મ. અને તે પત્રને જવાબ ફરી વળે તે પહેલાં તે સમુદાય તરફથી બીજો પત્ર મ. બન્ને પત્રમાં આવા ભાવનું લખાણ હતું કે-“વદ્ધમાન તપ ધર્માનુરકત સાધ્વીશ્રી તીર્થ શ્રીજીને ૯૯ માં એલી પછી તુરતમાં ૧૦૦મી એલી શરૂ કરવાની ભાવના છે. તે એલીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
પારણ પ્રસંગે શ્રી વદ્ધમાન તપોધર્મના આરાધકને વર્ષોલ્લાસ વધે અને આરાધના સફલતી બને તેવું બધું પ્રાચીન–નવીન સાહિત્યને સંચય કરી એક ગ્રન્થ તૈયાર થાય તો તે ગ્રન્થના પ્રકાશનધારા ભાવિક શ્રાવક-શ્રાવિકાને લાભ લેવાની ઈચ્છા છે. આ તપોધર્મ પ્રત્યે આપશ્રીને પ્રેમ–આદર-બહુમાન હોવાથી આ કાર્યને આપશ્રી વધુ ઉજજવલ બનાવી શકશે ” ઈત્યાદિ
ગ્રન્થને પ્રારંભ કરવા પહેલાં આ ગ્રન્થનું શું નામ રાખવું ? ગ્રન્થમાં મુદ્રિત સાહિત્યને સંચય કરે કે કંઈક નવીન સાહિત્ય લખવું ? નવીન સાહિત્યને આરંભ ક્યા પ્રકરણથી શરૂ કરે ? તપોધર્મ અને વર્ધમાન તપધર્મને પિષક સાહિત્યને સંક્ષેપથી જણાવવાં કે આરાધન વિભાગ જ લખવો? કે મનુષ્ય જીવનની મહત્વતાથી શરૂ કરીને વિસ્તારપૂર્વક પ્રાચીન નવીન સાહિત્યનું સર્જન કરવું ? આવી આવી સાહિત્ય સર્જનની સાંકેતિક કલ્પનાઓ આવે એ સ્વાભાવિક હતું. બે ત્રણ દિવસ પછી અંતિમ પ્રશ્નના સમાધાન સાથે પ્રાચીન સાહિત્યનો સંચય અને નવીન સાહિત્યનું સર્જન-સંકેતને નિર્ણય થયે.
સાહિત્ય-સર્જન-સંકેતના સર્વિચારને મૂર્તિમન અક્ષરદેહરૂપે અર્થાત ગ્રન્થરૂપે નિર્માણ કરવાને શુભ દિવસ ભા. સુ. ૧૧ ને હતે. સમયની ઓછાશ, પ્રકાશનની વિવિધતા અને સંગેની સંકડામણને લીધે ગ્રન્થના આલેખનમાં અતિત્વરા કરવી પડી એ સાહજિક હતું. એટલું જ નહિ પણ ગ્રન્થના લખાણ સાથે પ્રેસ કોપી કરીને ભાવનગર શ્રી મહાદય પ્રેસમાં આપ્યા પછી પ્રફવાંચનની ભલામણ પણ પ્રેસ માલીકને કરવી પડી છે, અને તેથી જ વાંચકની તીવ્ર લાગણીને સંતની શકવાનું ન બને એ સ્વાભાવિક છે, છતાં આરંભેલા પ્રકરણમાં વિષયની છષ્ણાવટમાં સમયાનુસાર પૂરતી કાળજી રાખવામાં આવી છે.
શ્રી વદ્ધમાન તપે ધર્મનું સેવન મનુષ્ય ભવમાં જ થઈ શકે છે, તેથી જ “માનવ જીવનની દુર્લભતા” નામના પુનીત પ્રકરણથી આ મન્યુને પ્રારમ્ભ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
સુવર્ણની સાંકળમાં સેંકડે આંકડા હોય છે. અને એક એક અંકેડાના પરસ્પર સંબધથી જોડાણ થયેલ અંકોડાના સમુદાયને સાંકળ કહેવાય છે. તેવી રીતે સુવર્ણની સાંકલની જેમ સંકલિત થયેલ આ ગ્રન્થનું ગુણનિષ્પન્ન નામ “શ્રી વર્ધમાન તપ મહામ્ય” રાખવામાં આવ્યું છે. આ ગ્રન્થમાં સેંકડોની સંખ્યામાં પુનીત પ્રકરણના પરસ્પર સંબંધ છે. તે સંબંધમાં આપેલ સર્વ પ્રકરણના સમુદાયનું નામ “શ્રી વર્ધમાન તપ મહામ્ય” છે. તેનું વાંચન-મનન-પરિશીલન કરે તે વાંચકને આ ગ્રન્થનું ગુણનિષ્પન્ન નામ હૃદયમન્દિરમાં ગુંજતું રહે તેમાં શંકાને સ્થાન જ નથી.
આ ગ્રન્થમાં સર્વ કથિત શાસ્ત્રપરંપરાને માન્ય કલ્પનાઓને સન્માની છે, પરંતુ શાસ્ત્ર પરંપરાથી અમાન્ય કલ્પનાને અવકાશ આપે જ નથી. એટલું જ નહિ પણ આરાધકની આરાધના બલવત્તર બને તે સારુ યુક્તિ-યુક્ત કલ્પનાઓ, નવનવીન વિષય, વિષયને અનુસરતાં પ્રસંગ, ચાલુ દષ્ટાન્ત અને પૂર્વાપરના સંબંધને બંધબેસતું આલેખન કરવાને બનતા પ્રયાસ કરેલ છે.
શ્રી વર્ધમાન તપોધને આરાધક આરાધના કરી આરાધ્યકક્ષામાં પ્રવેશે તે મુખ્ય હેતુને અનુલક્ષિત પુનીત પ્રકરણનું ઉત્થાન અને અનુચૂત સંબંધ સ્થલે સ્થલે સાચવ્યો છે. પ્રકરણકથિત વિષયને સ્પષ્ટ કરવા આનુષંગિક પ્રકરણ અને પ્રાસંગિક વિષયની છણાવટ કરવામાં કચાશ રાખી નથી; છતાં કચાશ રહી હોય તે પ્રકાશનની અતિત્વરા કારણભૂત છે, એમ સમજવું અસ્થાને નથી.
આ ગ્રન્થને મુખ્યતયા પાંચ વિભાગમાં વહેચેલે છે. પ્રથમ વિભાગમાં તપોધર્મની સેવનાની ગ્યતાને પરિપફવ કરનારા પ્રકરણને સમાવેશ છે. બીજા વિભાગમાં તપોધર્મની સેવાનું સામ્રાજય પ્રવર્તાવનારે કેવી તૈયારીઓ રાખવી પડે છે તેનું સૂચન છે. ત્રીજા વિભાગમાં અનેકવિધ તપધર્મની સેવનામાં શ્રી વર્ધમાન તપધર્મની વિશિષ્ટતા અને શ્રી ચન્દ્રકેવલીનું ચરિત્ર વર્ણવેલું છે. ચોથા વિભાગમાં શ્રી વર્ધમાન તપોધર્મનું
સેવન–વિધિવિધાન પ્રતિપાદન કર્યા છે. અને પાંચમા વિભાગમાં તપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
જગની પ્રાપ્તિ અપાવે છે. પુના શત નિવડે
ધર્મને આરાધક આરાધ્યકક્ષામાં પહોંચવા બલવાન બને તે હેતુથી તપધમને પુષ્ટ કરનાર પૂર્વ મહર્ષિએ રચિત સ્વાધ્યાય–ગ્ય પૂજા–સ્તવન– પદ-વિશિષ્ટ તથા કુલકઅષ્ટકાદિને સંચય કરેલ છે.
પાંચ વિભાગમાં વહેંચાયેલા આ ગ્રન્થના દરેક વિભાગના પ્રકરણોને સંક્ષેપથી વિચારી લેવાથી વિભાગની વિશિષ્ટતા સમજાઈ જાય છે.
પ્રથમ વિભાગમાં માનવ જીવન પ્રાપ્તિની દુર્લભતા સમજવા સાથે, સહકારી સંગેની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. પુણ્યની અનુલતાએ એક એક સહકારી સંગ પ્રાપ્ત થાય છે. પુણ્યના અભાવમાં તે તે સાધનસંયોગના અભાવમાં માનવજીવન નિષ્ફલ કઈ રીતે નિવડે છે તે સવિસ્તર સમજાવાય છે. વિશેષતઃ પ્રમાદ છોડીને પ્રાપ્ત થયેલ સહકારિ સંગ સાધનોને સદુપયોગ કરવાથી સંવર-નિર્જરા અને પુણ્ય, દુરુપયોગ કરવાથી આશ્રવ–બંધ અને પાપની પરંપરાને અનુભવ કરવો પડે છે; માટે પ્રાપ્ત સાધનનો સદુપયેગ કરવામાં દઢપણે કમ્મર કસવી એ વિવેકીએનું આવશ્યક કર્તવ્ય છે.
આવી મનુષ્ય ગતિમાં પ્રાપ્ત થયેલ માનવ જીવનની દુર્લભતા સમજવા સાથે માનવ જીવનને સફલ બનાવનારા સહકારી સંગે અને નિષ્કલ બનાવવા માટેનો સદુપયોગ–દુરુપયોગ યુક્તિયુક્ત વિવેચન પૃ૦ ૧ થી પૃ. ૮ સુધીના ચાર પ્રકરણેમાં જણાવ્યું છે.
મનુષ્યના મનમન્દિરમાં ઉઠતી અભિલાષાઓનું વર્ગીકરણ કરીને ચાર વર્ગ રૂપે ચાર પુરુષાર્થ જણાવ્યા છે. તે ચારમાંથી એક પુરુષાર્થની જવાબદારીથી બાકીના ત્રણ પુરુષાર્થની સાધ્ય-સિદ્ધિ કઈ રીતે થાય છે તે જણાવ્યું છે. જુઓ પૃ. ૮ થી પૃ. ૧૧.
પૃ૦ ૧૧ થી ૫૦ ૩૪ સુધીમાં ધર્મની વાસ્તવિક ઉપાસના, ધર્મના ફલમાં ઐકયતા અને સ્વરૂપમાં ભેદ, ધર્મનું સાચું સ્વરૂપ, ધર્મ સ્વરૂપને સ્પર્શતી ચાર ભાવનાઓ, અને ભાવનાઓનો સદુપયોગ, શંકા સમાધાન, દષ્ટાંતપુરસ્સરનું વિવેચન વાંચવા-વિચારવા યોગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
સમજ વગરના સવાઁનથી થતા લાભ, સમજ વગરના સવર્તનમાં પણ સાચી સમજને સદ્ભાવ હોય છે, સમજ ભાડે મળે છે પણ સવર્તન ભાડે મળતાં નથી, શ્રદ્ધાની અનિવાર્ય જરૂર છે, શ્રદ્ધાપૂર્વકની સમજ ઉત્પત્તિ–ટકાવ-વૃદ્ધિ અને કુલપરંપરાએ કઈ રીતે પામી શકાય છે; અને શ્રદ્ધા–સુધાંનિધિમાં પ્રવેશ કઈ રીતે કરાય છે. આ બધું યુક્તિપૂર્વક સમજાય છે. જુઓ પૃ૦ ૩૪ થી પૃ૦ ૫૮.
શ્રદ્ધા-પ્રતીતિ-રૂચિ-સ્પર્શન-પાલન અને અનુપાલનના પ્રસંગને મનપૂર્વક વાંચતાં વિચારતાં અને પરિશીલન કરતાં શ્રદ્ધાનું બલવત્તરપણું જૈન શાસને સ્વીકાર્યું છે તે યથાસ્થાને છે એ સમજાયા વગર રહેતું નથી. એટલું જ નહિ પણ શ્રદ્ધા સમાજના સુંદર નિર્ણય સાથે ધર્મનું બલવત્તરપણું સમજાય છે. જુઓ પૃ૦ ૫૮ થી પૃ૦ ૭૯.
ધર્મનું બળવત્તરપણું” એ નામના પ્રકરણને પ્રારંભ થાય છે. અને ધર્મની બલવત્તરતાના શાસ્ત્રીય સમાધાને સમજાવાય છે. ધર્મના ચાર પ્રકારમાં પ્રથમ દાન ધર્મનું સ્વરૂપ અને તેને સંસ્કારનું સિંચન કરાય છે. તે ધર્મની આરાધનામાં સાવધાન રહેવાની અવશ્યમેવ જરૂર છે. સાથે સાથે શીયલ ધર્મનું સ્વરૂપ સંસ્કાર અને સાવધાન રહેવાને ઉપદેશ આ બધું વિવેકપૂર્વક વિચારાય છે. જુઓ પૃ. ૭૯ થી ૯૪. | પૃ. ૯૫ થી પૃ. ૧૨૩ સુધીમાં તપાધર્મની મુખ્યતાનું દિગ્દર્શન કરાવાય છે. અને તેથી જ અનુક્રમે “તપ ધર્મની સેવનાનું સામ્રાજ્યનું પ્રવર્તન શી રીતે થાય ? “દાનાદિ ચાર પ્રકારના ધર્મને સમન્વય શી રીતે કરે ?” “અંતિમ સાધ્યસિદ્ધિના સાધને સાથે ચાર પ્રકારના ધર્મને સંબધ” ભાવધર્મ સાથે તપધર્મને સંબધ, તપોધર્મ સાથે ચારિત્રનું એકમેકપણું, સંવર-નિર્જરાના સૂમેળપૂર્વક તપાધમ અને સાધનસ્થિત સાધનના નામના પુનીત પ્રકરણે સમજતાં સમજતાં મહામંગલકારી તપાધર્મના સેવનની અનિવાર્ય જરૂરીયાત સારી રીતે સમજાવાય છે. તપાધર્મના સેવન કરનારે સેવનમાં સાવધાન રહેવાની જરૂર છે. સેવનાધારાએ તપોધમરૂપ કલ્પવૃક્ષના ફૂલ-ફલની પ્રાપ્તિ થાય
પ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
છે. અને તેથી જ તપધર્મને અભ્યાસીએ આહારના અભિલાષને, વાસનાને, આસક્તિને, અને અભ્યાસને તિલાંજલિ દેવી જ જોઈએ. તે સારુ “ સંસારની ઈમારતનું મૂલ આહાર” નામના પ્રકરણને શરૂ કરાય છે. આહાર સાથે સંબંધ ધરાવનાર નિમકહરામ નોકરરૂપ શરીર, ગુલામગિરિમાં ગુંગળાયેલે આત્મા અને આહાર-શરીર આત્માને સંબંધ સમજાવીને આ પ્રકરણુઠારા ત્રણની સાચી સમજ સાથે આયંબિલનો અચિત્ય પ્રભાવ પિછાણું કરાવાય છે. 2 “શ્રી વર્ધમાન તપોધમ” અને તે તપે ધર્મની મુખ્યતા અને ધર્મનું જૈનશાસન-પ્રસિદ્ધ પ્રવર્તતું સામ્રાજ્ય સમજનારને આ વિભાગ સમજતાં વધુ વધુ વીયૅલ્લાસ આવિર્ભાવ પામે છે. આ વિભાગમાં “આયંબિલ શ્રી તે ધર્મને અભેદભાવ,” “ રસનાનું સામ્રાજ્ય,” “ શ્રી વર્લ્ડમાન તપ ધર્મની વિશિષ્ટતાઓ, ” વહેમાન તપોધર્મીઓને આરાધનામાં અને ઉત્સાહ રેડી શકે તેવું શ્રીચંદ્ર કેવલીનું કથાનક અને કથાનકમાંથી ત્યાજ્ય, ગ્રહણય, ઉપાદેય અને ફેય વસ્તુઓનું પૃથક્કરણ કરીને સ્પષ્ટતયા પૃ૦ ૧૨૪ થી ૧૫ર સુધીમાં સમજાવેલું છે.
શ્રી વર્ધમાન તપોવિધાન યાને આરાધન વિભાગ પૃ. ૧૫૩ થી પૃ. ૧૬૬ સુધીમાં પૂર્ણ કર્યો છે. આ વિભાગમાં આરાધકની અનુકૂલતા માટે શ્રી અરિહંત પદ, શ્રી સિદ્ધ પદ અને શ્રી તપ પદની આરાધના, વિધિવિધાન અને યોગ્ય સૂચન વિસ્તારપૂર્વક અનુક્રમે આપેલ છે.
શ્રી અંતકૃતાંગ નામના આગમ-સાક્ષિએ શ્રી વર્ધમાન તપનું પ્રતિપાદન પૃ૦ ૧૬૬ થી પૃ૦ ૧૬૯ સુધીમાં વર્ણવ્યું છે.
ત્રિવિધ ગે ત્રિકરણ વિશુદ્ધિએ આરાધક શ્રી વદ્ધમાન તપની આરાધનામાં ઓતપ્રોત બને એ હેતુથી સંમરણય-સુધા વર્ષાસ્વરૂપ“ શ્રી વર્ધમાન તપ ધર્મ છે,” એ વાક્યથી વાસિત થયેલ સુધાવર્ષાના પુનીત પીસ્તાલીસ સુવાક્યો આપેલા છે. પૃ૦ ૧૬૯ થી પૃ. ૧૭૩ સુધી.
વહેમાન તપના આરાધકે અગર જૈન શાસન પ્રસિદ્ધ હરકેઈ આરાધનાના આરાધકે અખંડ ફલ પ્રાપ્ત કરી શકે તે હેતુથી આરાધકો માટે આવશ્યકીય અમેઘ વર્ષા સ્વરૂપ “આરાધકો માટે આવશ્યક છે ” એ વાક્યથી વાસિત વચનામૃત તથા પ્રાસંગિક વિવિધ વિષયો પૃ. ૧૭૪ થી શરૂ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
.
૧ થી ૫૩
-
૭
તપસ્વિની સાધ્વીશ્રી તીર્થ શ્રીજીનું જીવનચરિત્ર ધર્મી કુટુંબ . •• • • ગુણવતા શ્રીમતી ગજરાબહેન ..
... ત્રિવેણી સંગમરૂપ .... દિક્ષિત થયેલ ગુણવંતા ગજરા બહેન અને પુત્રી વિમળા બહેન પુનિત આત્માઓની પુનિત જીવનચર્યા વર્ધમાન તપધર્મને પ્રારંભ .. ... શ્રી શિવશ્રીજનું પંડિત મરણ ... શ્રી વર્ધમાન તપધર્મનું નિરંતર સેવન સત્સમાગમના સુંદર પરિણામ સાદર-સમર્પણમ • પ્રકાશકનું નિવેદન પ્રાસંગિક નિવેદન ... અનુક્રમણિકા • • ૧ “વદ્ધમાન તપ મહા મ્ય” ૨ ગ્રન્થારમ્ભ .. • • • ૩ માનવ જીવનની દુર્લભતા . ૪ યથેચ્છ-પ્રાપિઓના પ્રલાપોને સચોટ જવાબ પ નિ:સંદેહાત્મક-નિર્મલ-નિર્ણય . ૬ માનવજીવનને સફલ કરવામાં સાચી દુર્લભતા .. ૭ મનુષ્યપણું સફલ કરવામાં મલ જેતે સાનુકૂલ સંગને સહકાર . . .
.
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૮
૮ વિચારાનું વર્ગીકરણ
...
...
૯ ચાર પ્રકારના પુરુષાર્થાંમાં જવાબદાર તે ધમ પુષાથ' જ છે ૧૦ ધર્મ પુરુષાર્થની વાસ્તવિક ઉપાસના...
૧૧ ધર્મના લના એકતા હેાવા છતાં પણ સ્વરૂપમાં ભેદ
૯
૧૧
૧૨
૧૪
૧૬
૨૨
૨૫
૨૭
૩૩
938
૩૯
૪૨
૪૫
૪૮
૧૮ સમજ વગરના સર્તનની ઊંડાણમાં રહેલી સાચી સમજ ૩૭ ૧૯ સમજ ભાડે મલે છે પણ સતાન ભાડે મલતાં નથી... ૨૦ શ્રદ્ધાની અનિવાર્ય જરૂર ૨૧ શ્રદ્ધાને અપલાપ કરનારાએજ શ્રદ્દાના ઉચ્છેદક છે ૨૨ શ્રદ્ધાપૂર્વક સમજની ઉત્પત્તિ–ટકાવ–વૃદ્ધિ અને લ ૨૩ શ્રદ્ધા-સુધાંભોનિધિમાં પ્રવેશ કરનારાઓને ૨૪ શ્રદ્ધા અને પ્રતીતિનું પારમાર્થિક રહસ્ય ૨૫ પ્રતીતિની પરીક્ષામાં ઉત્તીણુ થવાની જરૂર ૨૬ રૂચિપદમાં પ્રવેશ કરનારાઓને ૨૭ સ્પર્શન-પાલન અને અનુપાલનના પ્રસ ંગેા ૨૮ પૂ પ્રકરણાના અનુસ્મૃત સબંધ અને રહસ્ય...
૫૪
૫૮
૫
ze
...
૨૯ ધર્મનું બલવત્તરપણુ
૩૦ ધર્મની બલવત્તરતાના શાસ્ત્રીય સમાધાન
૩૧ ધમની લપ્રાપ્તિમાં સાવધાન રહેવાની સલાહ ૩૨ દાન-ધર્મનું સ્વરૂપ અને સ ંસ્કાર ૩૩ દાન-ધર્મના સેવનમાં સાવધાન રહેવાની જરૂર...
૧૨ ધર્મનું સાચું સ્વરૂપ ૧૩ મૈત્રી ભાવનાનું સ્વરૂપ ૧૪ પ્રમેાદ ભાવનાનું સ્વરૂપ
...
...
...
૧૫ કારુણ્ય ભાવનાનું સ્વરૂપ ૧૬ માધ્યસ્થ ભાવનાનું સ્વરૂપ... ૧૭ ભાવનાને સદુપયેગ
...
...
...
...
...
...
...
...
...
...
૩૪ શીયલ ધર્મના સંસ્કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
...
...
...
090
...
...
...
...
...
...
...
...
...
...
:::
...
...
...
...
...
: :
...
...
...
...
...
: : :
...
:
૭૩
७६
७८
૮૧
6
૮૪
૮૬
૮૯
૯૧
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
ય
• ૧૦૪
૧ ૦
૧૦૮
૧૧૧
૧૧૫
• ૧૧૭
૧૧૯
૫ શીયલ–ધર્મમાં સાવધાન રહેવાની જરૂર ૩૬ તપાધર્મની સેવનાનું સામ્રાજ્ય ... ૩૭ દાનાદિ ચાર પ્રકારના ધર્મને સમન્વય ૩૮ અંતિમ સાધ્ય–સિદ્ધિના સાધનેને સંબંધ ૩૯ સંવર નિર્જરાના સુમેલપૂર્વક તપોધર્મ ૪૦ સાધનસ્થિત–સાધનતા ... ૪૧ મહામંગલકારી તપે ધર્મના આસેવનની અનિવાર્ય જરૂર ૪૨ તપ ધર્મના સેવનમાં સાવધાન થવાની જરૂર .. ૪૩ તપોધર્મ રૂ૫ કલ્પવૃક્ષનાં ફૂલ-ફલ... ૪જ સંસારની ઈમારતનું મૂલ–આહાર..
૧૧૩ ૪૫ નિમકહરામ નકરરૂપ શરીર . ૪૬ ગુલામગીરીમાં ગુંગળાયેલે આત્મા .. ૪૭ આહાર–શરીર અને આત્માના સંબંધ ૪૮ આયંબીલને અચિત્ય પ્રભાવ
૧૨૧ ૪૯ શ્રી વર્ધમાન તપધર્મ ... .
• ૧૨૪ ૫૦ નોંધ. ... .. ... ૫૧ આયંબીલ અને શ્રી વર્ધમાન તપોધર્મને અભેદભાવ પર રસનાનું સામ્રાજ્ય . . ૫૩ શ્રી વર્ધમાન તપોધર્મની વિશિષ્ટતાઓ
આ
,
• • ૧૨૯ ૫૪ પવિત્ર કથાનકને પ્રારંભ ... ૫૫ શ્રી ચંદ્રકુમારના છેલ્લા ત્રણ ભોની સંક્ષિપ્ત સંકલન પદ પ્રથમ ચંદનને ભવ ... ૫૭ શ્રી ચંદનને પુણ્ય પ્રભાવ... .
૧૩૮ ૫૮ ચંદનના ભવ વિષે શ્રવણ કરેલી વીતરાગ દેશના ... ૧૩૯ ૫૯ શ્રી વદ્ધમાન તપ ધર્મનું આરાધન. ... ... ૧૪૧ ૬૦ શ્રી સુત્રતાચાર્યનું કુશસ્થલીમાં આગમન અને તેમણે જણાવેલું
તધર્મનું મહાતમ્ય . . . . ૧૪૪
... ૧૨૪
૧૨૪
•••
.૧૨૭
૧ ૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
... ૧૪૭.
.. ૧૫૩
. ૧૫૩
કે ?
-
છે
-
-
૬૧ શ્રી ચન્દ્રકુમારની અનુકરણીય ધાર્મિક પ્રવૃત્તિ ... ... ૧૫ ૬૨ તપધર્મિઓએ આ કથાનકના સારને ગ્રહણ કરવાની
આવશ્યકતા... ... ૬૩ શ્રી વર્ધમાન તપ વિધાન યાને આરાધના વિભાગ. ૬૪ શ્રી વર્ધમાન તપ વિધાન. ... ૬૫ શ્રી વર્ધમાન તપની શરૂઆત કરવાની રીત ૬૬ આરાધ્ય પદોની આરાધન વિધિ
... ... ... ૧૫૯ ૬૭ શ્રી અરિહંતપદ. •••••• ૬૮ શ્રી સિદ્ધપદ. • • •
•••••• . ૧૬૨ ૬૯ શ્રી તપપદ. ...
•. ... ૧૬૪ ૭૦ આગમ સાક્ષિએ શ્રી વર્ધમાનત૫. ... ... . ૭૧ સંસ્મરણીય સુધા વર્ષો “શ્રી વર્ધમાનતો ધર્મ છે ” ... ૧૬૯ હર આરાધકે માટે આવશ્યકીય અમેઘ વર્ષા. “આરાધકે
માટે આવશ્યક છે.” ... ... .. ••• ૧૭૪ કફ ચાર પ્રકારના તપસ્વીઓ ... ... ... ... ૧૮૧ ૭૪ પૂર્વમહર્ષિ-પ્રણીત–હિતશિક્ષાઓ ... ... ... ૧૮૪ ૭૫ શ્રી વિજયલક્ષ્મીસૂરિકૃત વાસ સ્થાનક પૂજામાંથી શ્રી અરિહંત
પત્ની પૂજા ... ... ... ... ... ૧૮૯ ૭૬ ૫. શ્રી રૂપવિજયકૃત વશ સ્થાનકની પૂજામાંથી શ્રી અરિહંત
પદની પૂજા ... ... ... ... . ૧૯૧ ૭૭ શ્રી અરિહંતપદની પૂજા શ્રી આત્મારામજી મહારાજની વીશ
સ્થાનક પૂજામાંથી . • • • ૧૯૩ ૭૮ »
શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાયજી . ૧૯૫ પં. શ્રી પદ્યવિજયજી
શ્રી આત્મારામજી શ્રી નવપદ પૂજમાંથી ૨૦૦ ૮૧ શ્રી અરિહંતપદના આરાધકે માટે ... .... .... ૨૦૨ ૮૨ સિદ્ધપદની પૂજા શ્રી વિજયલક્ષ્મીસુરિજી ... .. ૨૦૫, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
.. ૨૧૨
જ
૮૩ સિહપની પૂજા પં. શ્રી રૂપવિજયજી મહારાજ
• ૨૦૬ ૮૪ , શ્રી આત્મારામજી મહારાજ શ્રી વીશસ્થાનક પૂજામાંથી ૨૦૮ ૮૫ | શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી
.. ૨૦૯ , પં. શ્રી પદ્મવિજયજી ૮૭ , શ્રી આત્મારામજી મહારાજ શ્રી નવપદની પૂજામાંથી ૨૧૪ ૮૮ શ્રી તપપદ પૂજા. શ્રી વિજયલક્ષ્મીસુરિજી કૃત .. .. ૨૧૬
પં. શ્રી રૂપવિજયજી .. .. .૨૧૭. શ્રી આત્મારામજી મહારાજ વીશસ્થાનક પૂજામાંથી ૨૧૯ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ... ૨૨૦
૫. શ્રી પદ્યવિજયજી ... ૯૩ , શ્રી આત્મારામજી .. . . ૨૨૫ ૯૪ શ્રી તપકુલક–સાથે ....
૫ શ્રી તપોવાષ્ટકમ - . ૯૬ શ્રી વીરભદ્ર મુનીશના વિલાસવર્ધક વિચારે ૯૭ સહસ્ત્રાવધાની–શ્રી મુનિસુંદરસૂરિજીનો હિતોપદેશ ૯૮ તપોધર્મની જરૂર છે ૯૯ ધર્મ સંબંધી પ્રકીર્ણ .. ૧૦૦ ઉપસંહાર • • • ૧૦૧ શ્રી જિનકલ્યાણક યંત્ર - ૧૦૨ શ્રી મૌન એકાદશીનું ગણણું
૨૨ ૫
જે
.. ર૩૩
જ
છ
જ
ઝ
૧૦૦ ઉજનકટયાણ
૨૪૫
રજક
ગણું
ગગ
....
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
છે સકલમન્ત્ર-તત્ર-યન્ત્રાધિરાજરાજેશ્વર-શ્રી સિદ્ધચકેનમોનમઃ સકલમનવાંચ્છિતપૂરક શ્રી શખેશ્વર પાર્શ્વનાથે વિજયતેતમામ
સર્વમંગલશિરોમણિ -શ્રીદ્વાદશતધર્માનુરક્ત નમઃ
UF શ્રીવર્ધમાન-તપ મહામ્ય. UR
નેધ –આ શરૂ થતાં ગ્રન્થમાં માનવ જીવનની દુર્લભતા, માનવ જીવનને
સફળ કરવાના સહકારિ સંયોગ, ધર્મ પુરૂષાર્થની અનિવાર્ય જરૂર અને સેવન, ધર્મના ચાર પ્રકારમાં તપ ધર્મની વિશિષ્ટતા, સકળ તધિર્મમાં શ્રી વર્ધમાન તપધર્મની વિશિષ્ટતા આદિ અનેકવિધ પ્રકરણના પૂર્વાપર સંબંધ ઉત્પત્તિ યુક્તિ-શંકા-સમાધાનપૂર્વક પુનિત પ્રકરણોને અત્ર પ્રારંભ કરાય છે. આ “પ્રીવર્ધમાન તપ મહાભ્ય” નામના નાનક્તા ગ્રન્થના પુનિત પ્રકરણનું પરિશીલના કરીને શ્રી વર્ધમાન તપેધર્મનું સેવન કરનારાઓ ઉત્તરોત્તર શ્રેષ્ઠસંપદાઓને કઈ રીતે પામ્યા છે. વર્તમાનમાં કઈ રીતે પામે છે, અને પામશે; તેનું અત્ર દિગ્દર્શન કરાવાય છે.
લેખક:શ્રીસર્વાચિત-સ્વાદ્વાદમુકામુદ્રિત-જૈન-શાસનના પરમ રહસ્યભૂત શ્રીનવપદ-પિયુષપાતભવ્યભાાધસૂર્યોદયશ્રીસિદ્ધચકનવપદારાધક સમાજ શ્રીવહિં માનતપોધર્મવર્ધક સંસ્થા સ્થાપક શ્રીવર્ધમાન-તપોનિષ્ણાતશ્રી સિદ્ધચક્રારાધન-તીર્થોદ્ધારક-પંન્યાસપ્રવર
શ્રીચન્દ્રસાગરગણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તા મહાત્મ્ય
માનવજીવનની દુર્લભતા.
જન્મ-જરા–આધિ—બ્યાધિ-ઉપાધિ અને મરણાદિ અનેકવિધ અતિગહન ગુંચાથી ગુંચાયલા આ ચાતુતિક સંસાર છે. આજની ભૌગોલિક દષ્ટિએ ષ્ટિગાચર થતા મર્યાદિત વિસ્તારવાળા અરબી સમુદ્ર, બ્લેક સી ( કાળા સમુદ્ર ) અને પેસેફિક મહાસાગરાદિ દરિયાઓના અને શાસ્ત્રસુપ્રસિદ્ધ લવણુસમુદ્ર-સ્વયમ્મૂરમણુસમુદ્ર વિગેરેના પાર પામવા જેટલે મુશ્કેલ લાગે છે તેના કરતાં પણ અત્યંત વિસ્તારવાળા આ સંસાર–મહાસાગરના પાર પામવા તે અત્યંત મુશ્કેલીનું કામ છે.
આ સંસારસમુદ્રના પાર પામવા માટે મનુષ્યભવ મહાન્ નૌકા સમાન છે. “ કિંમતી સાધનની પ્રાપ્તિ અત્યંત દુલ હાય છે” એ કથનાનુસાર મનુષ્યપણું પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે.
કરાડાની કમાણી(આવક)થી ઉભરાતી રિસાયતાના રાજ્યસિહાસના પર આવી ચઢેલા નવીન રાજકુમારાને, અને સૂના પડેલા સિહાસનાના સત્તાધીશ બનેલા શાણા રાજવીઓને રાજ્યપ્રાપ્તિની દુર્લભતા; અને લક્ષ્મીના લાડમાં પૂરા મદોન્મત્ત અનેલા કોડાધિપતિએને ઘેર જન્મેલા સંતાનેાને ધનપ્રાપ્તિની દુર્લભતા જેમ સમજાતી નથી, તે જ પ્રમાણે ચારાશી લાખ જીવાયેાનિમાં અનંતા કાળ સુધી ભમતાં ભમતાં “ નદીગાળપાષાણુ ના ન્યાયે સ્વાભાવિક મનુષ્યજીવન પામેલા જીવાને પણ મનુષ્યપણાનો દુર્લભતા સમજાતી નથી, એ માનવજીવન જીવનારાઓ માટે અત્યંત ખેદના વિષય છે!
''
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
યથેચ્છ પ્રાપિએ. યથેચ્છ પ્રાપિઓના પ્રલાપોને સચોટ જવાબ.
માનવજીવનની દુર્લભતા મૂંગે મોઢે સ્વીકારવા છતાં યથેચ્છજીવન જીવનારાઓને અને તદ્વિષયક પ્રલાપાના પોકાર ઉઠાવનારાઓને ક્ષણભર સમજવાની જરૂર છે. ખાવાપીવા માટે, પહેરવા-ઓઢવા માટે, રંગરાગ ઉડાવવા માટે, મનમાની મેજમઝા માણવા માટે. પાંચ ઇન્દ્રિયના ત્રેવીસ વિષયે અને તેના બસ ને બાવન વિકારોમાં વિકારી બની વિલાસી જીવન જીવવા માટે, સુંદર ઢિયેના સમાગમ કરવા માટે, કુટુંબ પરિવાર વધારવા માટે, નાટક સીનેમા જોવા માટે અને સાતે વ્યસને સેવવા માટે જ આ અત્યંત દુર્લભ માનવ જીવન મળેલું છે, એમ માનનારાઓને સ્પષ્ટરીતે જણાવી દેવામાં આવે છે કે-કેઈપણ શાસ્ત્રકારોએ ઉપર કહેલાં સર્વ પ્રસંગેની પતાવટ માટે માનવજીવનની દુર્લભતાના યશગાન ગાયાં જ નથી.
તદુપરાંત સ્થાવર-જંગમ મિલકતના હચમચી ગયેલા પાયાઓને સંગીન અને સુદઢ બનાવવા માટે અને કામની કારમી વાસનાઓના કારમા પ્રબંધની આર્થિક પેજનાના અટપટા ઉકેલને ઉકેલવા માટે કઈ પણ મહર્ષિએ આ માનવજીવનની દુર્લભતા વર્તમાનકાળમાં સ્વીકારી નથી, ભૂતકાળમાં પણ સ્વીકારી નહોતી અને ભવિષ્યકાળમાં સ્વીકારશે પણ નહિ, એ શાશ્વત સત્ય સદાય સ્વીકારવા લાયક છે અને રહેશે. નિઃસંદેહાત્મક નિર્મળ નિર્ણય.
પુદગલના સમૂહવાળા વિવિધ પ્રસંગમાં ખેંચાતી ઇન્દ્રિયને આધીન બનીને, વિષયેના ઉપભેગથી આનંદિત જીવન-જીવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપે મહા નારાઓના જીવનને વિષય-વિકારથી દૂર કરી નીરસ બનાવીને રસદાયક જીવન જીવવા માટે તમે કયે રસ્તે બતાવો છે? શાસ્ત્રકારોના કથનને સમજવા માટે શક્તિ અને ધૈર્યની જરૂર છે. સત્ય કથન સમજીને જીવનમાં ઉતારવા માટે ઉપર પ્રમાણેને પ્રશ્ન કરનાર જિજ્ઞાસુને ઉત્તર આપતાં શાસ્ત્રકારે જણાવે છે કે-“સ્વપરકલ્યાણની ત્રિવિધ-માનસિક, વાચિક અને કાયિક-પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત થવા માટે જ આ માનવજીવન છે'. મહારું અને જગતના બધા જીવનું કલ્યાણ કઈ રીતિએ થાય એવા માનસિક વિચારોથી જીવનને વિશાળ બનાવવું. હિત, મિત અને પ્રિય શબ્દપ્રયોગથી વાચિક જીવન વ્યવસ્થાપૂર્વક જીવવું. અને કાયાની પ્રવૃત્તિને એવી કલ્યાણકારી બનાવવી કે જેથી કરીને જગતના કોઈ પણ પ્રાણીને લેશ પણ દુઃખનો અનુભવ ન થાય, આવી રીતે જીવન જીવવાને માટે જ આ માનવજીવનની દુર્લભતા જણાવેલી હોવાથી “સ્વ૫રના કલ્યાણાર્થે આ માનવ જીવન મળ્યું છે ” એવા નિઃસંદેહાત્મક નિર્મળ નિર્ણયને દરેક મુમુક્ષએ પિતાના હૃદયપટ પર સર્વદા સર્વત્ર અંક્તિ કર જરૂરી છે. માનવજીવનને સફળ કરવામાં સાચી દુર્લભતા
સ્વપરકલ્યાણના અથી આત્માઓને મનુષ્યપણું મેળવવું એ જેટલું દુર્લભ છે તેટલું અગર તેથી પણ વિશેષ દુર્લભ તે પ્રાપ્ત થયેલ મનુષ્યપણાને સફળ કરવાનું છે.
મનુષ્યપણું મેળવ્યા માત્રથી ધારેલી ધારણાઓ, વિચારેલી વિચારણાઓ, આરંભલી આશાઓ, મન:કલિપત મનેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
માનવ જીવનને સફળ કરવામાં સાચી દુર્લભતા. વારંવાર ઈચછેલી ઈચ્છાઓ પૂર્વે સફળ થઈ નથી, હમણા સફળ થતી નથી અને ભવિષ્યમાં સફળ થશે પણ નહિ, તેથી જ માનવજીવનની પ્રાપ્તિ પછી માનવજીવનને સફળ કરવા માટેના સાનુકૂળ સંયોગોને સહકાર પણ અત્યંત જરૂરી છે.
ભવાંતરથી મનુષ્યપણાનું અપાયુષ્ય બાંધીને મનુષ્યપણુમાં આવતાં ગર્ભાવસ્થામાં, જન્મીને તુરત જ અથવા તે ચાર પાંચ વર્ષની ઉમરમાં જ મરી જનાર જીવે મનુષ્યપણું તો પ્રાપ્ત કર્યું પરંતુ તેને સફળ કરવાના સાનુકૂળ સંયોગેની પ્રાપ્તિની દુલભતાએ કરીને મનુષ્યપણું પ્રાપ્ત કરવા છતાં મનુષ્યપણમાં મળી શકતા અનેક લાભમાંથી એક પણ લાભ તે જીવ મેળવી શક્યો નહિ હોવાથી તેને મનુષ્યભવ નિરર્થક ગયે જ કહી શકાય. માનવજીવનને પ્રાપ્ત કર્યા પછી પણ માનવજીવનને સફળ કરવામાં સાચી દુર્લભતા છે. તેથી જ માનવજીવનને સફળ બનાવનાર સહકારિ સંયોગને વિચારીએ. મનુષ્યપણું સહી કરવામાં મળ જોઈત સાનુકૂળ
સંગોને સહકાર મનુષ્યપણાને પ્રાપ્ત કરનાર જીવનું આયુષ્ય લાંબું હોય તેટલા માત્રથી મનુષ્યજીવન સફળ થઈ શકે એ પણ કાંઈ નિયમ નથી. કારણ કે મનુષ્યપણું અને લાંબું આયુષ્ય હેવા છતાં તેની સાથે અનાર્ય દેશ, અધમ જાતિ, અધમ કુળ, ઈદ્રિની હીનતા અને રોગી શરીર વિગેરેની પણ પ્રાપ્તિ થઈ જાય તો તે પ્રતિકૂળ સાધનોના સહકારથી અધમ કાર્યોનું આચરણ કરીને જગતના જીવને ધિક્કાર મેળવીને અંતે અધમ ગતિ જનારો થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
શીવદ્ધમાન તપ મહામ્ય. તેથી જ માનવજીવનને સફળ કરવાના સાધનોમાં લાંબા આયુષ્યની સાથે શાસ્ત્રકારોએ આર્યદેશ, ઉત્તમ જાતિ,૪ ઉત્તમ કુળ, પાંચ ઇંદ્રિયની પૂર્ણતા અને પટુતા, નીરોગી શરીર, સન્માર્ગદર્શક વડીલેન્ડ અને સદુપદેશક ગુરુવર્યો, તેઓશ્રીના વચનની વિનયપૂર્વકની ઉપાસના, ધર્મોપદેશાદિકનું શ્રવણ, પઠન, પાઠન અને પરિશીલનરક તથા તેના પરિણામે વિવેકને ૧૪ વધારે અને તેના પરિણામે હેય અને ઉપાદેય વિભાગમાં કરાતી યથાશક્તિ નિવૃત્તિ અને પ્રવૃત્તિ,૬ અને તેના પરિણામે આવી પડનારાં વિદનેની સમજણ તથા તેને નિવારણ કરવાનું બુદ્ધિકૌશલ્ય, ધૈર્ય ૯ અને સામર્થ્ય,° શરૂ કરેલા સત્કાર્યની સિદ્ધિ માટે અપૂર્વ શ્રદ્ધાબળ અને વિર્યબળ,૨૨ શ્રદ્ધાબળ અને વીર્યબળના વધતા વેગથી પ્રાપ્ત કરેલી સત્કાર્યની સિદ્ધિનું ૨૩ ગ્ય આત્માઓને પ્રેમપૂર્વક પ્રદાન, ૨૪ સત્કાર્યસિદ્ધિ-પ્રદાનની પુનિત પરંપરાએના પુનિત-પ્રબંધે વિગેરે પુણ્યની પૂરી જોગવાઈઓ અનુક્રમે પ્રાપ્ત થાય છે. પૂર્વે જણાવેલા પ્રબળ પુણ્યના પ્રભાવે ચતુર્વિશતિ પ્રશસ્ય–સંગે મનુષ્યપણુને પામેલે જીવ જ પોતાના માનવજીવનને વધારેમાં વધારે સાફલ્ય બનાવી શકે છે, અર્થાત્ તે અંગેના સહકારથી માનવજીવનની સફળતાને પ્રાપ્ત કરી શકે છે. અન્યથા પૂર્વે કોઈએ માનવજીવન સફળ કર્યું નથી, વર્તમાનમાં કોઈ સફળ કરતે હોય એવું જણાતું નથી અને ભવિષ્યમાં કોઈ સફળ કરશે એવી કલ્પના પણ થઈ શકતી નથી.
માનવજીવનને સફથી કરવામાં સાનુકૂળ સંજોગોને સહકાર અત્યંત જરૂર છે. આ કથનને પૂર્વાચાર્યોએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
મનુષ્યપણુ સફળ કરવામાં,
ધર્મકથાનુયાગમાં સારી રીતે સમજાવ્યુ છે. દૃષ્ટાન્ત તરીકે શાસનમાન્ય શ્રો રત્નશેખરસૂરિજીએ પ્રાકૃત-શ્રીપાલ-ચરિત્રની શરૂઆતમાં શ્રી મહાવીર પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીની દેશનામાં અને તે ચરિત્રની અંતમાં શ્રી અજિતસેન મુનિપ્રવરની દેશનાના પ્રસંગમાં આ પ્રસંગને અત્યંત મહત્ત્વ આપ્યું છે—
66
दुलहं लहिऊण माणुसं जंमं खित्तकुलाइपहाणं । કુદ્દો માજીસો મો ” ઇત્યાદિ ગાથા ૧૬-૧૭. मि माणुसे जम्मे दुल्लहं खित्तमारिअं " ઇત્યાદિ ગાથા ૧૦૭૫ થી ૧૦૮૫ ૫ સિરિસિરિવાલકહા !!
46
ભાવાર્થ-ડે મહાનુભાવા! પૂર્વે કરેલા પુણ્યથી દુલ ભ મનુષ્ય જન્મ પામીને પણ આ ક્ષેત્ર અને ઉત્તમ કુલ આદિ સામગ્રીઓ પામવી દુર્લભ છે. પૂર્વના પુણ્યથી તે પણ કદાચ પામી જવાય તે પણ પછી પાંચ પ્રકારના પ્રમાદને છેડીને સદ્ધ -કર્મોમાં ઉદ્યમવત થવાનુ તા અત્યંત દુર્લભ છે.
ગાથા ૧૬ ૧૭.
હૈ મહાનુભાવા ! અનેક ભવાની પરપરામાં દશ દૃષ્ટાન્તાએ કરીને અત્યંત દુર્લભ એવા આ મનુષ્ય જન્મ પામવા જ - દુર્લભ છે. ત્યારપછી અનુક્રમે આ ક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુલ, પરિપૂર્ણ પચેંદ્રિયપણું, નીરાગીપણું, દીર્ઘ આયુષ્ય, સદ્ગુરુના
જ્જા પૃ. ૨૨ પૃ. ૨૨.
ર
૧ ક્ષત્તિરિવાજ ૩ આદિ શબ્દથી ઉત્તમ જાતિ, દી આયુષ્ય, નિરેગી શરીર અને પચે ક્રિયાની પટુતા વિગેરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રીવન તપ મહાભ્ય સંગ, સદ્ગુરુનું દર્શન અને સેવન, સિદ્ધાન્તશ્રવણ, તત્વબુદ્ધિ, તત્ત્વરુચિ અને રુચિ અનુસારે તત્વબોધ અને તદનુસાર વર્તન-પાલન અને પરિપાલન પામવાનું, (શિવમહેલના પુણ્ય : સોપાન) ઉત્તરોત્તર પ્રાપ્ત કરવા તે એક એકથી અત્યંત દુર્લભ છે. ઉપર જણાવેલાં તેર તેર દુર્લભ સ્થાનકે પુણ્યશાળી જીવને નિર્વિદનતાએ પ્રાપ્ત થઈ શકે છે. ઉપરના તેર સ્થાનમાંથી જે જીવને જેટલાં સ્થાનક એાછાં મળે તેટલી તે જીવની પુણ્યા ઓછી સમજવી. એ દરેક સ્થાનકેની કેટલી બધી દુર્લભતા છે તે સમજવાને માટે પ્રાપ્ત થયેલા સ્થાનક પછીના તે સ્થાનક પ્રાપ્ત થવામાં આવી પડતાં વિનો અને વિઘકારક પ્રસંગને સમજવાની ઘણી જ જરૂર છે. સમજવાના અભિલાષીઓએ ઉપપરિપૂર્વક ગાથાક્રમ અને પદો વિચારવાથી માલુમ પડશે. વિચારેનું વર્ગીકરણ
મનુષ્ય માત્રના હદયમંદિરમાં અહોનિશ ઉઠતી ઊર્મિઓ, વૃદ્ધિ પામતા વિચારો, અસંખ્ય અભિલાષાઓ, મન કલ્પિત માર, વિવેકશૂન્ય વાંછાઓ, ઉભરાતી ઈચ્છાઓ અને કોડે કલ્પનાઓનું વગીકરણ કરીએ તે તેના ઓછામાં ઓછા ચાર વિભાગે થઈ શકે છે. એ ચાર વિભાગમાં જ માનવજીવન જીવનારાઓના સમગ્ર સંકેતે સમાઈ શકે છે.
૧ મનુષ્યપણું મળ્યા પછી મહાપુણ્યના ઉદયવાળાનેજ લોખું આયુષ્ય મળેલું હોય છે. લાંબા આયુષ્યના સ્થાનકને પામેલે પુણ્યની પૂરી જોગવાઈવાળો હેય તેજ શ્રવણુદિગ્ય પાંચે ઈન્દ્રિયની પૂર્ણતા અને તે તે ઇન્દ્રિયો પિતાના વિષયમાં કાર્યસિદ્ધિ કરે તેવી પટુતા મેળવી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
વિચારોનું વર્ગીકરણ
એ ચાર વિભાગે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના ચાર પુરુષાર્થો છે. પુરુષ માત્રના અભિલા એ ચાર પુરુષાર્થોમાં સમાઈ જાય છે એમ વીતરાગશાસનમાન્ય-સિદ્ધાન્તના અભ્યાસી વિદ્વજનેમાં સુપ્રસિદ્ધ છે.
કોઈપણ સ્થળે કોઈપણ સંગોમાં કોઈપણ ક્ષણે કેઈપણ રીતિએ આવિર્ભાવ થયેલા અભિલાષાદિને શાંત મગજ રાખીને ચેસાઈથી તપાસવામાં આવે તો તે અભિલાષાદિને ઉપર જણાવેલા પુરુષાર્થના ચાર વિભાગ પૈકીના કેઈપણ વિભાગમાં દાખલ કરવો જ પડશે. આ પ્રસંગ-સમજથી સિદ્ધ થાય છે કે આ સંસારના જીવમાત્રના અભિલાષાદિ ચાર પુરુષાર્થમાં અંતર્ગત જ છે. ચાર પ્રકારના પુરુષાર્થોમાં જવાબદાર તે ધમ પુરુષાર્થ જ છે.
' બારીકાઈથી તપાસતાં જણાય છે કે આ ચાર પુરુષાર્થોમાં પ્રધાનપણું તો ધર્મપુરુષાર્થનું જ છે, કેમકે એ ધર્મપુરુષાર્થથી જ બાકીના ત્રણ પુરુષાર્થોની સિદ્ધિ થઈ શકે છે. ધર્મ પુરુષાર્થના પ્રધાનપણને જણાવતાં ચૌદશે ચુમ્માલીશ ગ્રન્થના પ્રણેતા પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ શ્રીમાન્ હરિભદ્રસૂરિજી પિતાના ધર્મબિન્દુ પ્રકરણમાં જણાવે છે કે"धनदो धनार्थिनां प्रोक्तः, कामिनां सर्वकामदः। धर्म एवाऽपवर्गस्य, पारम्पर्येण साधकः ॥ २ ॥"
Iધર્મવિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તપે મહાભ્યભાવાર્થ-ધનના અર્થિઓને ધન દેવાવાળ,(કામ-અભિલાષ) ઈન્દ્રિયોના વિષયેના અભિલાષવાળાઓને દરેક વિષયની પ્રાપ્તિ કરાવનાર અને પરંપરાએ છેવટ મેક્ષને પ્રાપ્ત કરાવનાર પણ ધર્મ પુરુષાર્થ જ છે.
આ ઉપરથી સમજી શકાય છે કેઅર્થ અને કામ પુરુષાર્થને અનુક્રમે પ્રાપ્ત કરાવવામાં, ટકાવવામાં, વધારે કરાવવામાં, ભેગવવામાં, ભેગવતાં પણ ખૂટે નહિ તેવા બનાવવામાં, ઉત્તરોત્તર વિશેષપણે દેવસંપત્તિઓ-માનવ સંપત્તિઓની પ્રાપ્તિ વિગેરે કરાવીને પરંપરાએ અક્ષય-અવ્યાબાધ સુખરૂપ મેક્ષ પુરુષાર્થને સિદ્ધ કરાવનાર પણ ધર્મ પુરુષાર્થ જ છે. ચારે પુરુષાર્થમાં ધર્મ પુરુષાર્થનું પ્રધાનપણું છે તે યોગ્ય જ છે.
ઉપર જણાવ્યા પ્રમાણે ધર્મપુરુષાર્થના પ્રધાનપણુને જાણીને સહકારિસંગેની સાથે માનવજીવનને સદુપયોગ કરવાની ઈચ્છાવાળાઓએ સૌથી પહેલાં જવાબ દાર અને જોખમદાર એવા આ ધમપુરુષાર્થની પ્રાપ્તિના ધરી રાજમાર્ગમાં જીવન સમર્પણ કરવું એ જ સર્વથા સર્વદા-સર્વત્ર-શ્રેયસ્કર છે.
અને મોક્ષ પુરુષાર્થથી દૂર ભાગનારા જીવને ઉદ્દેશીને વિના સંકોચે કહેવું પડે છે કે–અર્થ અને કામની અભિનવ અને કમનીય કામનાઓની પરિપૂર્ણતા માટે પણ ધર્મની આરાધના એ જરૂરી વિષય છે. મનુષ્યભવમાં આવેલા જીવના જન્મથી આરંભીને મરણ પર્વતના કાળમાં સુખ, શાંતિ અને આનંદની લહેજત લેનારાઓએ ધર્મની આરાધનાથી લેશ પણ વંચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
ધમ પુરુષાર્થની વાસ્તવિક ઉપાસના થવું એ ઉભયલેકના સુખ-શાંતિ અને આનંદથી ઠગાવા જેવું છે.
ત્રિકાલાબાધિત, અવિચ્છિન્ન પ્રભાવવાળા, સ્યાદ્વાદ મુદ્રાથી મુદ્રાંકત, રાગદ્વેષાદિ દુષ્ટ દુશમનેથી સદાય અજિત એવા આસપુરુષથી ઉપદેશાયલા અને બહલોક પરલોકમાં સદાય સર્વથા સુખકર એવા ધર્મની આરાધના કરવામાં માનવજીવનને ઓતપ્રોત બનાવી દેવામાં જ સફલતા છે. ધર્મ પુરુષાર્થની વાસ્તવિક ઉપાસના.
ધર્મ પુરુષાર્થની આટલી જવાબદારી અને જોખમદારી સમજ્યા પછી ધર્મની આરાધના કરવાની ઈચ્છાવાળાઓને શંકા થશે કે-કોઈ ઠેકાણે દાન-શિયળ-તપ અને ભાવ એમ ચાર પ્રકારના ધર્મ કહા છે. અને કોઈ ઠેકાણે જ્ઞાન-દર્શન અને ચારિત્ર એમ ત્રણ પ્રકાર પણ કહ્યા છે, તો એ બન્ને પ્રકારના વચનેમાંથી અમારે કયા પ્રકારના ધર્મની આરાધના કરવી ?
ધર્મની વ્યાખ્યામાં ધર્મનું સ્વરૂપ અને ધર્મનું ફળ પણ ભિન્ન ભિન્ન રીતિએ પ્રદર્શિત કરેલું છે. પરિણતિધર્મ અને પ્રવૃત્તિધર્મનું સ્વરૂપ પણ અલગ-અલગ રીતિએ શ્રવણનેચર થાય છે, માટે ધર્મ પુરુષાર્થના પુનિત પૂજકેએ કયા ધર્મની આરાધના કરવી જોઈએ? આ પ્રશ્રનની પરંપરાના સમાધાનમાં પ્રવૃત્તિધર્મમાં કે પરિણતિધર્મમાં આગળ વધનારાઓએ
૧. જુઓ શ્રી યોગશાસ્ત્ર-સ્તુતિ પતગતુ ૨. જુઓ શ્રી તસ્વાર્થાધિગમ સૂ૦ ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
ર
શ્રી વર્ધમાન તપ મહાભ્ય. ધર્મના સ્વરૂપને યથાર્થ રીતિએ સમજીને તથા ધર્મના ફળને લક્ષ્યમાં રાખીને ધર્મમાં પ્રવૃત્તિ કરનારાઓએ પોતાની પરિણતિને ધર્મમય બનાવવી એ જ ધર્મની વાસ્તવિક ઉપાસના છે.
ધર્મનું સ્વરૂપ, ધર્મનું ફળ, ધર્મનું પ્રવર્તન અને ધર્મમય પરિણતિ એ ચારેને સમજવાની જરૂર છે.
ધર્મના સ્વરૂપને સમજ્યા વગર ધર્મનું સંપૂર્ણ ફળ જે મોક્ષ તે ધર્મપ્રવૃત્તિદ્વારા મેળવી શકતો નથી. કારણ કે ધર્મના સ્વરૂપને અજાણુ ધર્મપ્રવૃત્તિરૂપ પારાવારમાં પ્રવેશ કરે તે પણ અંતિમ સાધ્યસિદ્ધિને અનુકૂળની પરિણતિ બનાવી શકતો નથી, માટે અનુક્રમે સ્વરૂપ, ફળ, પ્રવૃત્તિ અને પરિણતિને સમજી લઈએ. ધર્મના ફળમાં એકતા હોવા છતાં પણ સ્વરૂપમાં ભેદ
સુવર્ણ અને પિત્તળ, સાચે હીરે અને ઈમીટેશન હીરે, મેતી અને કચરના સ્વરૂપને નહિ સમજનારો લેવા જાય સુવર્ણ અને લઈ આવે પીત્તળ, લેવા જાય સાચો હીરો અને લઈ આવે કાચને ટુકડે, લેવા જાય પાણીદાર મતી અને લઈ આવે મીણીયું મતી, આ બધું શાથી થાય છે? જવાબમાં કહેવું પડશે કે-લેનારે–ખરીદ કરનારે સુવર્ણ-હીરા અને ખેતીના સ્વરૂપને નિર્ણય કર્યો નથી. હીરાની કિંમતરૂપ ફળ તરફ દેડનારા, હીરો હીરે બોલનારા, ચવ અને રતિના હિસાબ ગણનારા અને હીરાના ભાવને જોરશોરથી બોલનારાઓ પણ -અસલી હીરાને બદલે નકલી હીરે કેમ લે છે? જવાબમાં
કહેવું પડશે કે તેઓ સાચા હીરાનું સ્વરૂપ સમજ્યા જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
ધર્મસ્વરૂપમાં ભેદ. તેવી રીતે ધર્મના ફળની દેડધામ કરનારને, ધર્મ ધર્મ બેલનારને, ધર્મના ફળની જાહેરાત કરનારાઓને પણ લાભને બદલે નુકશાનની પરંપરાઓ અનુભવવી પડે છે.
સ્વરૂપ તરફ નજર રાખે, સ્વરૂપની તપાસ કરે, સ્વરૂપને ઓળખે, નકલી અસલીના ભેળસેળમાં પણ સ્વરૂપને સમજનારો અસલીને પરખે, એવાઓને સ્વરૂપની સાચી સમજીને લીધે ફળ હાથમાં આવીને ઊભું રહે છે, માટે જ સ્વરૂપને સમજવાની અનિવાર્ય આવશ્યકતા છે અને તેથી જ ધર્મના વાસ્તવિક ફળને પ્રાપ્ત કરવાની ઉમેદવારી રાખનારે ધર્મનું સ્વરૂપ સમજવું જ જોઈએ. - ફળરૂપ કિંમત મેળવવાની તાલાવેલીમાં પડેલા પદાર્થનું સારું અને હું સ્વરૂપ ન સમજે તે ફળ મળવું તે દૂર રહ્યું પણ ઉલટી હાંસી થાય છે. જેમ પિત્તળ લઈને વેચવા જનાર તેલાના પંચોતેર અને પંચાશી રૂપીયાની માગણી કરે, ઈમીટેશન વેચનારો સાચા હીરાના રતિ કે ચવના ભાવ જણાવે અને માંગે, અને જર્મન સીવરના વાસણને વેચનારે ચાંદીના ભાવ માગે તે ધપે જ ખાય અને જન સમાજમાં હસીને પાત્ર થાય. તેવી રીતે ધર્મ–અધર્મના યથાર્થ સ્વરૂપને સમજ્યા વગર ધર્મની કિંમત અર્થાત ધર્મનું વાસ્તવિક ફળ પ્રાપ્ત કરવાની ઉમેદ રાખનારાઓ જૈન શાસનમાં હસીને પાત્ર બને તેમાં કાંઈ નવાઈ નથી.
“ધર્મ દુર્ગતિને રોકનાર છે અને સદ્ગતિને મેળવી આપનાર છે” એવા સિદ્ધાન્તની બાબતમાં ફળ પ્રદર્શનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તપ મહામ્ય. તે બધાં દર્શનકારે એક સરખાં છે, પરંતુ ધર્મના સ્વરૂપને પ્રતિપાદન કરવામાં જૈનેતર દર્શને ભીંત ભૂલ્યા છે તેથી તે તે દર્શનના અનુયાયીઓ અર્થાત્ કહેવાતા ધમીઓ ધર્મ દ્વારા મેળવવા લાયક યથાર્થ ફી મેળવી શકતાજ નથી.
અસ્પૃદયને નાશ કરે, આત્મવિકાસને રેકે, શુભ કાર્યમાં અંતરાય કરે અને દેવકના દ્વાર બંધ કરે તે જ ધર્મ કહેવાય” એવી વ્યાખ્યા કઈ દર્શનકારે કરી જ નથી એટલે સ્પષ્ટ થયું કે ધર્મની કિંમત કે ફળમાં ભિન્નતા નથી. પણ ધર્મના સ્વરૂપની માન્યતામાં જ મટે ફરક છે માટે ધર્મના સ્વરૂપને સૌથી પહેલાં સમજવું એ આવશ્યક છે. ધર્મનું સાચું સ્વરૂપ,
ધર્મનું સાચું સ્વરૂપ પ્રતિપાદન કરનાર ચોદશે ચુંમાલીસ ગ્રંથના પ્રણેતા ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ધર્મ કોને કહેવાય તે બાબત ધર્મબિન્દુ પ્રકરણમાં આ પ્રમાણે જણાવે છે કે
वचनाद्यनुष्ठानमविरुद्धाद्यथोदितम् । - ગ્રામિાવસંયુ તા ફરિ વીરતે રા ઘર્મવિહુ
ભાવાર્થ–પરસ્પર વિરેાધ ન આવે એવા સર્વથિત અવિરુદ્ધ વચનને અનુસરતું અને મિત્રી આદિ ચાર ભાવનાથી ભાવિત થયેલું અનુષ્ઠાન તે ધર્મ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
ધર્મનું સાચું સ્વરૂપ.
આ સ્થળે કોઈ કહેશે કે તમે તે “સર્વજ્ઞકથિત” કહીને દુનિયાના બીજા બધા દર્શનકારાથી જૂદો જ વાડે જમાવ્યું. તેના સમાધાનમાં જણાવવાનું કે-અવિરુદ્ધ વચનને બેલનાર સર્વજ્ઞ જ હોઈ શકે, ગમે તે વતાનું વચન લઈએ તો અવિરુદ્ધ–વચન આવી શકે નહિ, કારણ કે સર્વજ્ઞ સિવાયના સઘળા આત્માઓ રાગ, દ્વેષ, અજ્ઞાનાદિ દેને આધીન હોવાથી ત્રિકાલાબાધિત-અવિરુદ્ધ-વચન બાલી શકતા જ નથી. આથી સ્પષ્ટ થયું કે અવિરુદ્ધ વચન બેલનારા ત્રિલોકનાથ ભગવંત સર્વજ્ઞ જ હોય છે, અને તેઓના જ વચને અવિરુદ્ધ હોઈ શકે છે.
તે સર્વાના વચનને અનુસાર વર્તનારાઓના માનસિક, વાચિક અને કાયિક પ્રવર્તનને ધર્મ સમજી લેનારાઓને ઉદ્દેશીને પ્રાતઃસ્મરણીય પૂ. સૂરીશ્વરજીએ ટકરપૂર્વક જણાવી દીધું છે કે કઈ પણ પ્રવર્તનને અનુસરનારે આત્મા ચાર ભાવનાથી ભાવિત હોય તો જ તે સ્થળે સર્વજ્ઞકથિત ધર્મ છે એમ સમજવું, અર્થાત્ ઉપરોક્ત કલેકના ઉપર જણાવેલા ભાવાર્થને અનુસરતું અનુષ્ઠાન જ ધર્મ છે. - આ ઉપરથી ધર્મિ–આત્માઓને પોતાના જીવનમાં ધર્મ છે કે કેમ?, મારા વિચારે અને મારું વર્તન ધર્મમય છે કે કેમ?, મારી કરણ ધર્મમય છે કે અધર્મમય ? આ પ્રસંગોને જે તપાસવા હોય તે પિતાને આત્મા ચાર ભાવનાઓથી ઓતપ્રોત થયેલ છે કે નહિ ?, તથા માનસિક મનોરથ, વાચિક વાક્યપ્રયોગ અને કાયિક કરણીએ સર્વજ્ઞકથિત શાસ્ત્રાનુસાર છે કે નહિ ? જે આ બંને પ્રૉનું સમાધાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપ મહાભ્ય ઉપર જણાવ્યા લેકના રહસ્ય પ્રમાણે બરાબર બંધબેસતું હોય તે જાણવું કે મારે આત્મા ધર્મથી વાસિત થયેલે છે, અને મારા ત્રિકરણ ભેગનું પ્રવર્તન ધર્મમય છે એ નિ:સંદેહ સત્યમાં સર્વદા સર્વથા શંકાને સ્થાન જ નથી.
સુપાત્રદાનમાં અને અભયદાનમાં પ્રવર્તમાન થયેલા દાનવિરાએ, શીયલ આદિ સદાચારનું સેવન કરનાર શીયલવંતાએ,
અનેકવિધ તપોવિધાનનું સેવન કરનાર તપસ્વિઓએ, જિનમંદિર, જિનમૂત્તિ, જીર્ણોદ્ધાર, દેવદ્રવ્યાદિ અનેકવિધ દર્શન પ્રકારનું સેવન કરનારાઓએ, જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનેને વધારનારા તથા રક્ષણ કરનારાઓએ, ચારિત્ર-ચારિત્રિયાએ અને ચારિત્રના સર્વ સાધનાને સાધનારાએ ઉપર જણાવેલા ધર્મના સ્વરૂપને ખ્યાલમાં રાખીને જ ઉદ્યમવંત થવાથી લાભ પ્રાપ્ત થઈ શકે તેમાં શંકા રાખવા જેવું જ નથી; અન્યથા નહિ. કેવીજ્ઞાનિઓના અવિરોધી વચનને અનુસારે ચાર ભાવનાવાળું જે પ્રવર્તન તે જ યથાર્થ ધર્મ છે એમ જાણવું. મૈત્રીભાવનાનું સ્વરૂપ
પૂર્વના પ્રકરણમાં મેગ્યાદિ ચાર ભાવનાથી ભાવિત થયેલા આત્માને સર્વજ્ઞકથિત ધર્મ પરિણત થયેલ છે એમ જણાવ્યું છે. તેથી જ ધર્મનું સ્વરૂપ સમજનારાઓએ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાનું હાર્દિક સ્વરૂપ સમજવું જોઈએ. કે જેથી કરીને ચારે ભાવનાથી ભાવિત થયેલ પ્રસંગે સમજી શકે અને સમજણપૂર્વક તે તે ભાવનાઓને અનુસરીને ધર્મસેવનને સુંદર લાભ પ્રાપ્ત કરી શકે.
મૈત્ર્યાદિ–ભાવનામાં ઓતપ્રોત થવું એ જ સમ્યકત્વને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
મૈત્રી ભાવનાનું સ્વરૂપ.
સાચો રંગ છે. સમ્યકૃત્વમાં ઓતપ્રેત થયાની પ્રતીતિ માટે ચારે ભાવનાઓને અનુક્રમે વિચારીએ.
પહેલી મૈત્રી ભાવનાને સમજવા માટે એક સામાન્ય પ્રસંગને ઘટાવીએ-જે મનુષ્યને જીવનભરમાં એકાદ વાર પણ વીંછી કરડ્યો હોય તેને આ પ્રસંગ સમજતાં કે સમજાવતાં વાર નહિ લાગે, પરંતુ જેને વીંછી ન કરડ્યો હોય તે વીંછી કરડેલા બીજા માણસને પૂછીને જાણી શકશે કે–વીંછીના ડંખની અસહ્ય વેદનાઓ તે માણસને તે અવસરે એવી કારમી થાય છે કે જેથી કરીને બૂમરાણ કરી મૂકે છે અને કહે છે કે
આવી વેદના કોઈ દુશમનને પણ થશે નહિ.” વળી તે વેદનાના પ્રસંગે માલમિલકતમાં, વહેપારધંધામાં, કુટુંબ પરિવારમાં કે ખાવાપીવામાં લવલેશ ચિત્ત લાગતું નથી અને સઘળી. જંજાળને વીંછીની વેદના અનુભવનાર ભૂલી જાય છે. કઈ પણ વિષયમાં તેનું મન ચુંટતું નથી. એવી વીંછીના ડંખની વેદના હોય છે, જો કે તેની ઈચ્છાઓ, મારશે, આશાઓ, વિચારે અને તરંગો નાશ પામ્યાં નથી પરંતુ વીંછીના ડંખની વેદનાની મુખ્યતામાં તે બધાં ઐણ થઈ જવાથી આપણાથી જણાતાં નથી. આ દષ્ટાંત મુજબ કુટિલ કાળા કર્મરૂપ વીંછીના ડંખથી ડંખાયેલા સર્વે સંસારી જીની દશા કેવી હોય તે વાંચકને શાંતિપૂર્વક વિચારવાથી સમજવામાં આવશે.
આ સ્થળે કોઈ શંકા કરે કે-વીંછીના ડંખમાં તે ચેતના જાગૃત રહે છે અને નિદ્રા દૂર ભાગી જાય છે, પરંતુ કર્મના ડંખમાં તો તેમ થતું જણાતું નથી ? તેના સમાધાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રીવાદ્ધમાન તપે મહાગ્ય. જણાવવાનું કે-કલોરોફેમ સુંઘાડેલા મનુષ્યના કોઈ પણ અંગોપાંગને કાપવામાં આવે તે વખતે તેને વેદના થતી નથી એમ જણાય છે, પરંતુ કલોરોફેમ ઉતરી ગયા પછી તેને વેદના થતી આપણે જોઈએ છીએ તેથી તે વાઢકાપની ક્રિયા વેદનાનો વિષય નથી એમ કહી શકાય નહિ. તેમ મિથ્યાત્વરૂપ કલરફેર્મ ભરપૂર ચઢેલું હોવાથી કર્મરૂપ વીંછીના ડંખે સમજાતાં નથી.
આ ઉપરથી ગમે તેવો વિરોધી ધનમાલ લુંટનાર હોય, હરકોઈ પ્રકારે નુકશાન કરનાર હોય, માથાને કાપનાર હેય, કે દરિયામાં ડૂબાડી મારનાર હોય, તેવા શત્રુને પણ કર્મરૂપ વીંછી કરડશે નહિ એ વિચાર આવે તેનું જ નામ મૈત્રીભાવના છે.
સ્વાર્થપરાયણ મૈત્રીમાં મુંઝાયેલા મિત્રોના મંત્રીને અહીં સ્થાન નથી. વિશ્વપ્રેમની વાતો કરનારાઓ અને વિશ્વઉદ્ધારના વિચારને જોરશોરથી અપનાવનારા પણ જેનશાસનમાન્ય મૈત્રી ભાવનાથી હજી સુધી ભીંજાયા નથી. જગતના બધા મનુષ્ય સારી રીતે કમાણી કરી શકે, પેટ પૂરતું અનાજ મેળવી શકે, આશ્રિત કુટુંબાદિકના નિભાવના સાધને મેળવી શકે, પહેરવા પૂરતાં વસ્ત્રો મેળવી શકે અને રહેવાનું સ્થાન મેળવી શકે–આ બધા પ્રસંગેને વિશ્વોદ્ધારના અંગે કહેવામાં આવે છે છતાં એ પ્રસંગોના હાના તળે અંશે પણ સ્વાર્થ સાધવાની વૃત્તિ ન હોય તે જ તે મૈત્રીભાવનાની સન્મુખ છે એમ માની શકાય, છતાં જૈનશાસન તે વર્તમાનમાં સુખી દેખાતે આત્મા ભવિષ્યમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
એવી ભાવનાનું સ્વરૂપ.
દુ:ખી ન થાય તે સારું, જીવ તે કર્મબંધ ન કરે, વર્તમાનમાં દેખાતાં દુઃખીને પણ કર્મના ફળ ભેગવવાનું ન બને; એટલું જ નહીં પણ આખું જગત સાચું સુખ, સાચી શાંતિ અને સાચા આનંદની સાચી મોજ માણવા કર્મબંધનથી છૂટી જાય એવો વિચાર આવે તેને જ મૈત્રીભાવના કહે છે.
આ ચારે ભાવનાઓના સ્વરૂપને સમજાવવા માટે સકલશાસ્ત્ર પારાવારપારણ શબ્દાવતાર કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી પિતાના રોગશાસ્ત્રના ત્રીજા સર્ગના ૧૧૮ થી ૧૨૧ સુધીના ચાર લેકમાં જણાવે છે કે – " मा कार्षीत्कोऽपि पापानि, मा च भृत्कोऽपि दुःखितः । મુરતાં નાના, મતિમૈત્રી નિદ્યતે” | ૨૨૮ |
શબ્દાર્થ –કેઈ પણ જીવ પાપ ન કરો, કે પણ જીવ દુ:ખી ન થાઓ અને આ આખું જગત કર્મથી સુકાઈ જાઓ-આ પ્રકારની જે બુદ્ધિ-ભાવનાવિચારણું તે જમત્રી ભાવના કહેવાય છે.
" अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः" ॥११९।।२।।
૧ પ્રથમ વાક્યથી પાપ કરી, કર્મ બંધન કરી ભવિષ્યમાં દુઃખી ન થાઓ એ રહસ્ય છે. ૨ પૂર્વે બાંધેલા કર્મના ઉદયમાં રિબાતા જીવ પ્રત્યે કરુણાભાવ એ બીજા વાક્યનું રહસ્ય છે. ૩ સુખી-દુઃખી અને સુખ–દુઃખથી મિશ્રિત જીવોથી ભરપૂર જગત પૂર્વવર્તમાન કર્મથી છુટી જાઓ એ ત્રીજા વાક્યનું રહસ્ય છે. આ ત્રણે વાક્યરૂપ ત્રિવેણી સંગમ તે મૈત્રીભાવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તા મહાત્મ્ય
શબ્દા—હિંસા, મૃષા, સ્તેય, અબ્રહ્માદિ સમસ્ત દોષાને દૂર કરનારા અને યથાવસ્થિત વસ્તુતત્વ રહસ્યને સમ્પૂર્ણતયા દેખનારાઓના શમ-દમ-ગાંભીર્યાદિક ગુણા, ગુણિજના અને ગુણની પ્રાપ્તિ-રક્ષણના સમગ્ર સાધના પ્રત્યે પક્ષપાત-સ્તવના-વંદન-સત્કારબહુમાનાદિ કરવારૂપગુણાનુરાગરૂપ જે ભાવ તે પ્રસાદભાવ અથવા પ્રમાદ ભાવના કહેવાય છે.
૧૦
“ ટ્રીનેવાસઁધુ મીતેષુ, યાત્રમાનેપુ નીવિતમ્ । प्रतीकारपरा बुद्धिः, कारुण्यमभिधीयते ॥ ૨૨૦ | ૨ ||
''
શબ્દાર્થ દીન દયામણા જેવા કંગાલાને, આધિ, વ્યાધિ અને અનેકવિધ ઉપાધિથી પીડાયેલાઓને, સાત પ્રકારના ભયથી ભયભીત થયેલાઓને, મેાતના પંજામાં સપડાયેલાઓને અગર સપડાય તેવા સચાગેામાં આવી ગયેલાઓને અને જીવન જીવવાની આશા મૂકી દઇને ફક્ત જીવવાની જ માગણી કરનારાઆને તે તે ભયમાંથી અગર દુઃખેાથી મુક્ત કરવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જેની જેની જરૂર જણાય તે તે આપવામાં સર્વ પ્રકારે મદદ કરવાકરાવવાની જે ઉત્કòતા તેનું નામ કરુણા ભાવના છે અર્થાત દેશકાળની અપેક્ષાએ અન્ન-પાન-વસ્ત્ર-સ્થાન આષધાદિ અને ભવિષ્યમાં દુઃખી ન થાય તે માટે હિતોપદેશ આપી-અપાવીને ઉન્મામાંથી મુક્ત કરી સન્માર્ગમાં સ્થાપવા કટિબદ્ થવુ તેનુ જ કરુણાભાવના કહેવાય છે.
નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
એવી ભાવનાનું સ્વરૂપ “કૂર્મકુ નિશા તાજુનિgિI आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम्" ॥१२१॥४
શબ્દાર્થ–ભક્ષ્યાભઢ્ય, પિયા પેય, કૃત્યાકૃત્ય અને ગમ્યાગમ્ય વિગેરે ઈહલૌકિક તથા પારલૌકિક કાર્યમાં વિવેક વગરન, કૂર-નિંદનીય કાર્યો શંકા રહિતપણે કરનારા, નિઃશંકપણે દેવ-ગુરુ-ધર્મ અને ધમી સજજનેની નિંદા કરનારા અને દોષના દરિયા છતાં નિર્દોષતાના દેખાવ કરી આત્મપ્રશંસા કરનારા જી પ્રત્યે ધર્મદેશના કે હિતશિક્ષા દેવા જતાં લાભને બદલે હાનિ જ થવાનો સંભવ જણ હોય તે સ્થળે ઉપેક્ષાભાવ રાખવે તેનું નામ માધ્યશ્ચભાવના કહેવાય છે.
આ ચારે ભાવનાના ભાવ-રહસ્યને યુક્તિ પ્રયુક્તિપૂર્વક અને દાખલા-દષ્ટાંતથી આગળના પેરેગ્રાફમાં સમજાવવાનું હવાથી આ ઠેકાણે માત્ર લેકસ્થ પદોને શબ્દાર્થ જ આપેલો છે.
આ ચારે ભાવનાઓમાં શી શી વિશિષ્ટતાઓ છે, પરસ્પરમાં તફાવત અને તરતમતા શી શી છે અને એનાથી ભાવિત થયેલા આત્માઓ જ ધર્મને પામી શકે છે, ટકાવી શકે છે, વધારી શકે છે અને છેવટે ધર્મનું સર્વશ્રેષ્ઠ ફળ જે મોક્ષ તેને પણ મેળવી શકે છે, આ બધું આપણે આગળના ભાવનાએના સ્વરૂપવાળા પ્રકરણમાં વિસ્તારપૂર્વક વિચારીશું.
આ ચાર ભાવનાઓના અભાવમાં કેઇપણ જીવને સમ્યકત્વ સંભવતું નથી. કહેવાતા ધમ ધર્મને કેવી રીતે તિલાંજલિ આપે છે અને અપાવે છે તે - બધું સમજવા માટે જ ભાવનાના રહસ્યને વાંચન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
શીવર્ધમાન તપે મહાભ્ય. મનન અને પરિશીલનપૂર્વક સમજવું જરૂરી છે. પૂર્વે જણાવેલી આવી ચાર ભાવનાથી ભાવિત થયેલે આત્મા ધર્મમહેલની સીઢીના પ્રથમ પગથિયે પહોંચેલે ગણી શકાય છે. ત્યાર પછી એ ભાવનાઓને જેમ જેમ પુષ્ટ કરતો જાય છે તેમ તેમ તે ધર્મમાં આગળ વધતો જાય છે.
પ્રમેદ ભાવનાનું સ્વરૂપ કમરૂપ વીંછીના ડંખથી સર્વથા સર્વત્ર સર્વદા જગતના સમગ્ર જીવ બચી જાઓ એવી જે ભાવના તે મૈત્રી ભાવના વિચારી ગયા. હવે અમેદ ભાવનાનું રહસ્ય પ્રેમપૂર્વક વિચાર વાની જરૂર છે.
દુઃખમાં ઘેરાયલાને જેમ દુઃખને મટાડનાર મળે અને પિતાનું દુ:ખ મટે એ વિચાર આવ્યા કરે છે તેમ કર્મરૂપ વીંછીના ડંખથી દુઃખિત થયેલા જીવને પોતાની વેદના શી રીતે ટળે, તે વેદનાને ટાળવાને કણ સમર્થ છે તે બાબતના વિચાર આવ્યા કરે છે. વેદના દૂર કરનારને દૂરથી આવતો દેખીને આનંદ પામે છે, અને તેના પગમાં પડીને પોતાની વેદના દૂર કરવાની વિનંતિ કરે છે. ચપટી ધૂળથી જ વીંછી ઉતારે કે વીંછી ઉતાર્યો હોય તે પણ તે ઉતારનાર ઉપર અનહદ પ્રેમ ધારણ કરે છે. વીંછી ઉતારનારો જ્યારે ગણગણ શબ્દ કરતે હોય ત્યારે જેમ એકચિત્તે તેની સામું જોઈ રહે છે તેવી જ રીતે કમરૂપ વીંછીની વેદનાને હરનારા દેવાધિદેવ તીર્થકરે, તીર્થંકરપ્રણીત શાસનના સંચાલક ગુરુવર્યો, વેદનાના જડમૂળથી નાશના ઉપાયરૂપ ધર્મોપદેશ દેનારા અને ધર્મારાધનમાં તત્પર રહેનારા છ પ્રત્યે પૂર્ણ બહુમાન બતાવે છે. ધર્મના સર્વ સાધને અને ધાર્મિક વિચારે-વર્તને ઉપર પણ તે અત્યંત આનંદિત થાય તેમાં નવાઈ જ નથી. !!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રમાદ ભાવનાનું સ્વરૂપ
२३
''
વીંછીની વેદના સમજનારને ઉપરના બધા પ્રસંગામાં જેવા આનંદ થાય છે તેવા જ આનંદ કર્મની કારમી વેદનાઓને સમજનારને પણ થાય છે. જે કર્મ કાંટાને જોઇ શકયા છે, કર્મની ભયંકરતા પિછાણી શકયા છે અને કર્મની કારમી વેદના વમાનમાં તથા ભવિષ્યમાં આ જીવને કેવી મુંઝવણુ કરે છે અને કરાવશે તે બધું સમજનારને જરૂર આનંદ થાય છે; પરંતુ છ મહિનાના બાળકને વેદનાને અનુભવ છે પણ વેદનાને દૂર કરનારાઓને તથા વેદનાને દૂર કરવાના સાધનેાને સમજી શકતા ન હેાવાથી આનંદ પામી શકતા નથી તેવી જ રીતે કર્મ વેદનાદિ દૂર કરનારાઓના સંબંધમાં સમજી શકાય તેવી બીના છે.
૧.
આ ઉપરથી કૅની કારમી વેદનાથી દુ:ખી થયેલા જીવેાની વેદના દૂર કરવા માટે જેઓએ જીવન સમપણ કર્યુ છે અને કરે છે તે સવ કાળના સ ક્ષેત્રના સર્વ અવસ્થાના જિનેશ્વરા, આચાયૅ, ઉપાધ્યાય, સાધુભગવંતા, અને સમ્યક્ત્વધારી શ્રાવક-શ્રાવિકા તથા દેવ-દેવીઓ પ્રત્યે બહુમાન રાખતાં શિખવુ જોઈએ. આ બધાં કકૃત વેદનાને દૂર કરવામાં ઓછાવત્તા પ્રમાણમાં મદદગાર છે એ નિીત સિદ્ધાંતમાં શંકા રાખવા જેવું નથી.
કાઇને શારીરિક સંપત્તિ અકળામણ હાય, કેાઈને તે શારીરિક સંપત્તિમાં હાય અને ધન-ધાન્યની
વિશેષમાં સમજવું જરૂરનુ` છે કે સારી હોય તા . આર્થિક સંપત્તિની આર્થિક સંચાગેાની અનુકૂળતા હોય પ્રતિકૂળતા હાય, શરીરે સુખી દેખાતા રાજ તે રાજ મૂંઝવણ થતી હાય, શરીર, ધન અને ધાન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
૪
શ્રીવમાન તથા મહાત્મ્ય,
સ'ખ'ધી કશી ચિંતા ન હાય ત્યારે તે ધન-ધાન્યને ભાગવનારની જ અછત હાય, કદાચ કુટુંબકબીલાના વિસ્તાર સારા હાય ત્યારે તે બધાના પેટ ભરવાના સાધનાની જ ગેરહાજરી હાય, શરીર, ઇંદ્રિયા અને વિષયના સાધનેાની પરિપૂર્ણતા હાય ત્યારે ધર્મનુ નામ-નિશાન પણ ન હાય, આવી આવી અનેકવિધ વિચિત્રતાઓ નિહાળીને કર્મરૂપ વીંછીના ડંખથી ડેખિત થયેલા આત્માએ એક સરખી વેદના અનુભવતા નથી એ બનવાજોગ છે, પરંતુ સંસારમાં આવા આવા પ્રસ ંગેામાં સામાને સુખી જોઇને પેાતાની મૈત્રી ભાવનાના પગથિયારૂપ વિચારણાને ભૂલીને ભૂલભૂલામણીમાં ભૂલા પડે છે. તે સુખી કેમ ?, અગર હું દુઃખી છું તે તે પણ દુઃખી થવા જ જોઇએ, અગર તેના સુખના સાધના કયારે ઘટે?, શી રીતે ઘટે?, તેને એવી કઇ મૂઝવણમાં મૂકી દઉં કે તે દુઃખી થાય ?; આવી આવી અટપટી અનેક વિધ વિચારણાઓમાં મૈત્રી ભાવનાના મહાન્ પગથિયા ઉપરથી ખસેલાઆને પ્રમાદ ભાવનાના પૂર એસરતાં જાય છે. અને છેવટે પ્રમેાદ ભાવના પલાયન કરી જાય છે માટે અવશ્યમેવ સાવધાન થવાની જરૂર છે.
વમાનમાં તે સુખી દેખાય છે, તે તેણે પૂર્વભવમાં અગર વર્તમાનમાં કર્મ-વીંછીની વેદનાના ઉતારનારના પ્રસંગ સેન્યેા હશે. અગર તેના કથન પ્રમાણે વર્યાં હશે, તેથી તે સુખી દેખાય છે. હું પણ તેવા મહાપુરુષના સમાગમ મેળવુ અને તેમના કથન પ્રમાણે વતું તે સુખી થાઉં. તેનાથી અધિક સુખી થવાને ઈર્ષ્યા, આત્ત ધ્યાન અને રીદ્રધ્યાનમાં રિબાવાના વિચારી કરવા કરતાં હજી વધારે વેદના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
કાસણય ભાવનાનું સ્વરૂપ, ટાળવાના સ્પર્ધા, ધર્મધ્યાનાદિ ઉપાયોની સેવાના કરું તે વધારે સુખી થાઉ એ જ પ્રમાદ ભાવનાને પુષ્ટ કરવાને પુનિત માર્ગ છે.
આ ઉપરથી કમની કારમી વેદના ટાળવા માટે ઉપદેશ દેનારાઓ, વેદના ટાળવાના ઉપાયે, ઉપાયોને ઓછાવત્તા પ્રમાણમાં સેવનારાઓ, નહિ સેવનારાઓને વારંવાર પ્રેરણા કરીને સેવન કરાવનારાઓ, સેવન કરતાં કરતાં ઓછાવત્તા અંશે ફળ મેળવનારાઓ વિગેરે એ બધાઓ પ્રત્યે અનુમોદન ભાવને ભાવનારો જ પ્રમેદ ભાવનાનું પૂરું રહસ્ય સમજ્યા છે એમ માનવું અસ્થાને નથી.
કારણ્ય ભાવનાનું સ્વરૂપ જગતના તમામ જીવને કર્મની કુટીલ વેદના ભેગવવી પડે છે. તે વેદના હું દૂર કરું, તે વેદના તાત્કાલિક દૂર કરું, એવા દુઃખ દૂર કરવા માટે એવા સંજોગ સાધને તેઓને સમર્પણ કરું, સર્વની વેદના દૂર કરવામાં મારાં સઘળાં તન, મન, ધન સમર્પણ કરું, દુખી જીવોના દુઃખ દૂર કરવા મારી બનતી શક્તિએ ઉદ્યમ કરું, તેને કર્મની કુટીલ વેદનાઓને દૂર કરવા મારી સાધન-સામગ્રી-શક્તિને વિકાસ કરું; આવાં આવાં મને રથને અને આવા પ્રસંગને લગભગ અનુસરતાં અનેકવિધ વિચારોને કારણ્ય ભાવના કહેવાય છે.
મૈત્રી ભાવના અને પ્રમોદ ભાવાનામાં પૂરેપૂરાં ભાવિત થનારા આત્માઓ જ કારણયના કેમલ તરં. ગેને ઝીલી શકે છે. કારુણ્ય ભાવનાથી ભાવિત થયેલા આત્માઓને જેન–શાસનની નીતિ-રીતિ અને શાસ્ત્રમર્યાદાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ધમાન તપે મહાભ્ય. લક્ષ્યમાં રાખવાની જરૂર છે, કારણ કે મતિકલ્પનાના રે કારુણ્ય ભાવનાથી ભાવિત થયેલાઓને હાથે મહાઅનર્થ થવા સંભવ છે. તેથી જ ડગલે પગલે કારુણ્ય ભાવનાના ભાવિને જૈન શાસ્ત્રની નીતિરીતિને આશ્રય સર્વદા નજર સનમુખ રાખ ઘટે છે.
કેટલીક વાર અતિ કરુણાને લીધે કરવા જઈએ સીધું અને થઈ જાય અવળું. વ્યકિત, પદાર્થ, ક્ષેત્ર અને અવસર ઓળખીને કરુણ ભાવનાને અમલ કરવો જોઈએ. જગતમાં કેટલાંક કર્મવેદનામાં એવાં ફસાયાં હેય અને શુદ્ધ બુદ્ધિથી મદદ કરવા જનારો કમ ઓછા કરવા માટે મહેનત કરતો હોય છતાં તે મન્દ બુદ્ધિવાળે બિચારો મદદ કરનાર જીવ કમ ઓછા કરવાને બદલે તે દુઃખીને વધુ ને વધુ કર્મના કારમાં કારાગારમાં ઉતારી દે છે. આ જગ્યાએ અંકગણિતને એક કેયડે સમજવા જેવી છે. કેટલાક અંકનો ગુણાકાર કરીએ તો ફલ ગુણાકારનું આવે નહિ, અર્થાત ગુણને બદલે હાનિ થાય. દષ્ટાંત તરીકે ૧૦૦૦ એક હજારને ૧ એ ગુણીએ તે ૨૫૦ આવે. કર્યો ગુણાકાર અને ફલ આવ્યું ભાંગાકારનું. આના કરતાં તો હજારને ચારે ભાંગ્યા હોત તો ૨૫૦ અઢીસે ભાગાકાર આવત. આ ઉપરથી અપૂર્ણાંકને ગુણકાર એ ભાગાકારને ભાઈ છે. તેવી રીતે કરવા જાઓ ગુણ અને થઈ જાય હાનિ. કારુણ્ય ભાવના-ભાવિત આત્માઓથી લાભને બદલે નુકશાન ન જ થવું જોઈએ તે ખાસ લક્ષ્યમાં રાખવા જેવું છે. કારુણ્ય ભાવના દ્વારા લાભને બદલે નુકશાન થતું હેય અને થતાં નુકશાનને સમજી જવાય તે અથ આત્માએ મૌન ધારણ કરી ઉપેક્ષા અગર માધ્યસ્થ ભાવનામાં આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
મધ્યસ્થ ભાવનાનું રહસ્ય.
જવું, પરંતુ કારુણ્ય ભાવના દ્વારાએ હાનિ તે થવી ન જ જોઈએ એ ધ્યાનમાં રાખવું.
જુઓ, એક બંગલામાં એક કુવે છે. કુવામાંથી કષદ્વારા પાણી કઢાય છે. કુવાનું પાણું ઉપરના થાળામાં પડે છે. ઘરને નોકર છોકરાને રમાડવા લઈ ગયે અને બંને જણ કુવા ઉપરના થાળામાં બેઠા. રમતાં રમતાં છેક થાળાના કિનારે પહોંચે અને નીચું વળીને કુવામાં દેખવા જાય છે. નેકરની નજર તે તરફ નથી. બંગલામાંથી ઘરને માલીક દેખે છે કે છોકરાએ કુવામાં જોયું કે તુરત પડયે; પરન્તુ તે અવસર માલીક ઉપરથી બૂમ મારતું નથી, નેકરને ઠપકો આપતા નથી; અને ઉતાવળે ઉપરથી ઉતરી છોકરાને તુરત પકી લીધે. છોકરો બમ મારી રડવા લાગ્યા. આ અવસરે ઉપરથી બમ પાડી હતી અને નોકરને ઠપકે દીધો હતો તે છોકરા નજ રચૂથી કુવામાં પડી જાત અને પિતાને જાન ગુમાવે તેમાં નવાઈ નથી. કહેવું પડશે કે આ અવસરે ઘરના માલીનું ડહાપણ, સમયસૂચકતા, ગાંભીર્યતા, અને ચાલાકીભરી ચુપકીદી બાલકને બચાવનારાં થયાં, પરંતુ તેથી વિરુદ્ધ વર્તનાર આશય શુદ્ધ હોવા છતાં પણ લાભને બદલે જરૂર નુકશાન મેળવે તેમાં નવાઈ નથી. તેવી રીતે કારુણ્ય ભાવનામાં સમયસૂચકતાદિ પ્રસંગે સાવધાનીથી અને નફાનુકશાનની નજર નિહાળવાં અને કરવાં એ જરુરીને વિષય છે.
માધ્યસ્થ ભાવનાનું રહસ્ય પાપવાસનામાં રક્ત, પાપકાર્યોમાં ચકચૂર, ભારેક જીવો કે જેને “આ ભવ મીઠા તો પરભવ કેણે દીઠા ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
શીવમાન તપ મહાગ્ય. આવી ઉક્તિઓનું અવલંબન લેનારા, અને ધીમી આત્માઓ ધર્મ અને ધર્મના સાધનની વાતમાં કકળી ઉઠનારા આત્માઓ કે જેને ધર્મોપદેશ દેવા જતાં ધર્મને ધતીંગ કહે, હિતશિક્ષા દેવા જાઓ તે ન સંભળાવવાનું સંભળાવી દે. તેવાઓ પ્રત્યે ઉપેક્ષા ભાવ રાખવો તેનું નામ માધ્યસ્થ ભાવના છે. દેવગુરુ-ધર્મની નિંદા કરનારા, અપમાન કરનારા, દેવ ધર્મના સ્થાન પ્રત્યે કાળો કેર વર્તાવનારાઓ પ્રત્યે ઉપેક્ષાભાવ રાખ ઉચિત છે, પરંતુ તેને દુઃખી કરે, માર, કુટ અને તે હેરાન થાય તે રાજી થવું અને “સારું છે એમ કહેવું તથા વિચારવું–આ ભાવના ધમી આત્માને શોભી શકતી જ નથી.
ખાવા પીવામાં, હરવા ફરવામાં હમેશાં ગુલતાન રહે અને કંટાળો આવે જ નહિં, મગજ કંટાળે નહિ. રાજ્યના વિજયપરાજયની કથા કરતાં થાકે નહિ. દેશની ભૂત-ભાવિ-વર્ત. માન સ્થિતિમાં ઊંડા ઉતરી અમુક દેશ સારે અને અમુક દેશ ખરાબ કહેવામાં યુતિ પ્રયુક્તિઓથી લેશભર પાછો હઠે નહિ. સ્ત્રીઓના લાવણ્ય-રૂપ-રંગ અને અવયની અથથી ઇતિ સુધીની વાત કરતાં ધરાય નહિં, પરંતુ જ્યાં ધર્મનું નામ આવીને ઊભું રહે તો ધતીંગ કહે, ધર્મનું નામ નામ આવે તે ઢેગી કહે. અને ગુરુનું નામ આવે તે પેટ ભરવાની દુકાન ચલાવનારા પેટભરા કહીને દેવ-ગુરુ-ધર્મને ઉતારી પાડવામાં પાછા હઠે જ નહિ. આવા આત્માઓ પ્રત્યે કરુણુભાવપૂર્વકને ઉપેક્ષાભાવ રાખવો જ ઉચિત છે. દેવ-ગુરુ-ધર્મ, ધમી કે ધર્મના સાધનની વાત એક ક્ષણભર છેડવામાં આવે તે
તુરત મગજ ખસી જાય અર્થાત બધી વાતમાં ડાહ્યો પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
માધ્યસ્થ ભાવનાનું રહસ્ય.
ધર્મની વાતમાં પૂરેપૂરો પાગલ હોય. તેવાઓ પ્રત્યે ઉપેક્ષા ભાવ-માધ્યસ્થ ભાવ રાખ ઘટે છે. આ સ્થલે ધર્મ પ્રત્યે જાણે વૈરભાવ કેળ ન હોય તેવું તેનું મગજ હોય છે. આ સ્થલે એક નાનું દષ્ટાંત ધ્યાનમાં લેવા જેવું છે.
એક વિદ્યાનન્દ નામને વિદ્યાથી કોલેજમાં ભણીને એમ. એ. ની પરીક્ષામાં પાસ થયે. આ વિદ્યાર્થીને સ્ત્રી સંબંધી નવનવીન કથાઓ નેવેલે સાંભલીને અણગમો થયેલ. પ્રસંગે પણ એવા જોવામાં આવે કે સ્ત્રી પ્રત્યે અણગમો વધત રહે. મિત્રની વચમાં સ્ત્રીની વાત નીકલે અગર સ્ત્રી સંબંધી વાત આવે તો બધાને યુક્તિ પ્રયુક્તિથી હરાવી દે, મિત્ર ચીડાવવા માટે સ્ત્રી સંબંધી શબ્દ બોલે તે વિદ્યાનંદ પોતાના નામને અસાર્થક બનાવીને કલેશની હેલી સળગાવી દે, અને મગજ ખોઈ નાંખતો હતો. એક વખત મગજે ગરમી ચઢી ગઈ અને સ્ત્રી સંબંધી લવારા કરવા લાગે. લવારા કરતાં કરતાં ગાંડા થઈ ગયા. પાગલખાનામાં (એડહાઉસમાં) મૂ. સારવાર કરનાર માણસને ભલામણ કરી કે તેના હાલમાં નર્સ આવી શકે નહિ અગર સ્ત્રી પણ આવે નહિ તેવો બંદોબસ્ત રાખવો. કદાચ બંદોબસ્ત રાખતાં છતાં સ્ત્રી આવે તે કકળી ઉઠે અને સ્ત્રી બહાર જાય નહિ ત્યાં સુધી તે વિદ્યાનંદને શાંતિ જ ન થાય. સ્ત્રી અર્થાત્ સ્ત્રીનું નામ, આકાર ખડો થાય કે ગાંડપણ ઉછલવા માંડે. મેડહાઉસને માણસ તેની સુંદર સારવાર કરતે પરંતુ ગાંડપણ શામાં છે તે સારી રીતે સમજતું હતું. કઈ કઈ વાતમાં તે ડાદો રહે છે અને કઈ વાત આવીને ઉભી રહે છે એટલે વિદ્યાનન્દ
મટી અવિદ્યાનન્દ થાય છે, તે તેને ધ્યાન બહાર નહતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રીબદ્ધમાન તપ મહાસ્ય. મહિનાઓના મહિના સુધી તે વિદ્યાનન્દ સારી રીતે ખાયપી, હરેફરે અને સ્ત્રી સંબંધી પ્રસંગ છેડનારના અભાવમાં વહ્યા જેવો થઈ ગયે. છેવટે વિચાર આવ્યો કે-મને અહિં રોકી કેમ રાખે છે ? તુરત વિચાર કરીને મનમાં સમજી ગયે કે ડોકટરને છોકરા અને હું સાથે પાસ થયા છીએ. હું પહેલે નંબરે અને ડોકટરને છોકરે બીજા નંબરે પાસ થયો છે, તેથી આ પ્રપંચ ડૉકટરે ખેલ્યા છે. સુરત કલેકટરને અરજી કરી કે ઑકટરે મને મેડ હાઉસમાં નકામે રાખે છે. રાખવાનું કારણ ફકત એ છે કે-હું પહેલે નંબરે પાસ થયે છું અને દાકતરને એક બીજા નંબરે પાસ થયે છે, એવું અરજીમાં જણાવ્યું. અને સાથે સાથે મને “ગાંડે ગાંડે” કહીને મેડ હાઉસમાં રાખવાથી મને મલતી સ્કોલરશીપ બંધ થઈ છે અને તે ડૉકટરના છોકરાને મળે છે. તે ડોકટરને મુદ્દો ધ્યાનમાં રાખી મને મહેરબાની કરી મેડ હાઉસમાંથી છૂટો કરશે એવી મારી નમ્ર અરજી છે. આવું મુદ્દાનું લખાણ અરજીમાં લખ્યું. આ અરજી વાંચી કલેકટર ગુસ્સે થયા. નિર્દોષ માણસને ગાંડે કહી ગામ હેરાન કરવાથી શું વળે? વિગેરે. વિચાર કરતાં કરતાં કલેક્ટર મેડ હાઉસમાં આવ્યાં. કલેકટરે વિદ્યાનન્દને પૂછયું અરજી તમે કરી છે? વિદ્યાનન્દ કહ્યું–જી હા. અને વાતચીત થતાં તુરત અરજીની બીના કહી બતાવી. કલેકટર આશ્ચર્ય પામે. ડોકટરે વિચાર્યું કે હવે કરવું શું? નાડ પારખવાનું કામ ડૉકટરે આજદિન સુધી નથી કર્યું તેવું સારવાર કરનારે કર્યું હતું. આ અવસરે સારવાર કરનાર આવ્યું અને કહ્યું કેમ વિદ્યાનન્દ? તમે જરા આઘા ખસે, એક બાઈ સાહેબને કમ છે કારણ કે ડોકટર સાથે તે બાઈને વાત કરવી છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
મધ્યસ્થ ભાવનાનું રહસ્ય
શબ્દ કાને પડયા અને એવુ' મગજ ખસ્યુ કે સારવાર કરનારાને, ડાકટરને અને કલેકટરને ઉધડા લઇ લીધા. ને વિદ્યાનન્દ કહેવા લાગ્યા કે-હરામખારા સ્ત્રીઓના તમને છંદ લાગ્યા છે. જે સ્થલે વિદ્યાનન્દ હૈાય ત્યાં સ્ત્રીની શું હાલી સલગાવવી છે વિગેરે વિગેરે ન ખેલવાના શબ્દો મેલ્યે. કલેકટરને ખાત્રી થઇ કે સ્ત્રીસંબંધમાં આ પાગલ છે.
૩૧
આવા વિદ્યાનન્દ નામના કેટલાએ હશે કે જે દેવ-ગુરુધર્માંની વાત સાંભલતાં કકલી ઉઠે. ધન-માલ-મિલકત-ગાડી વાડી–લાડીની વાત કરે તેા ડાહ્યા ડમરા, પણ જ્યાં દેવ-ગુરુ અને ધર્મનું નામ આવે એટલે મગજના ટેમ્પરેચર વધી જાય. બધું ભૂલી જાય અને મગજ ખસી જાય. અને નવાજૂની કરી બેસે. દેવ-ગુરુ-ધર્મની વાતમાં વાહ્યાત કહેનારા . વિદ્યાનન્તો પાસે ચૂપ રહેવું એ જ સીધા અને સત્ય મા છે. કેવલ નુકશાનના પ્રસ`ગમાં મૌન રહેવું તેનું નામ માધ્યસ્થ. આ કથા ઉપરથી દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે દ્વેષ કેળવવાવાળા, વૈરવૃતિ જગાવવાવાળાએ પ્રત્યે ઉદાસીન ભાવ–ઉપેક્ષા ભાવ જરૂરી છે. ડુબતાને તારવા એ આપણી ફરજ છે પરતુ તારનાર એવા હાથ ન ફેરવવા કે ડુબનાર તરવાને બદલે વધુ ડુબી જાય. માધ્યસ્થ ભાવનામાં ભાવિત થયેલાએ આ ઉપરથી અનિષ્ટ હુમલા થવા દેવા અને જોયા કરવું એ અર્થ નથી, પરંતુ ધી આત્માઓની ફરજ છે કે હલ્લા તા રોકવા જ. પણ તે બીજાને તારવાની બુદ્ધિથી હલ્લા
એ રાકવા; બીજો ડુબવા ન પામે એ સાચવવાનુ હાય છે અને તે અવસરે માધ્યસ્થ ભાવના રાખવાની છે. આપણા પ્રયત્નથી જો તે વધારે ડુબશે એવું લાગે તે તે પ્રયત્ન શુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
।
Page #115
--------------------------------------------------------------------------
________________
કર
શ્રીવમાન તા મહાત્મ્ય
હાવા છતાં પણ છેડી દેવા એ જ હિતાવહ છે. માધ્યસ્થ ભાવનાથી ભાવિત થયેલાએ તરી શકે તેા તારવાના શકય પ્રયત્ના કરવા જરૂરી છે. પણ તેમ ન થાય તા મૈત્રી અને કારુણ્ય ભાવના પર પાણી ફરી વળે છે. તપેલી લેખડની પાંચ શેરી ઉપર નાંખેલું પાણી નકામું જાય છે અર્થાત પાણી નાખ્યાથી કંઇ ફાયદો થતા નથી પણ ઉપરથી વધુ ગરમી નીકલે છે. પાણીના મૂલ સ્વભાવ અગ્નિને એલવે, ગરમ પાણી પણ અગ્નિને ઓલવી નાંખે તેવી રીતે શાસ્રના કઠાર–તીવ્ર વચના મિથ્યાત્વ અવિરતિ કષાયના દાવાનલને ઓલવી નાંખે. ત્યાં જ નાંખવાની ક્રુજ છે. પરંતુ નકામા જાય એમ લાગે તા ઉપેક્ષા ભાવ ધારણ કરા.
અભવ્ય, દુર્ભાગ્ય અને મહામિથ્યાત્વી જીવાને શાસ્રના હિતકારી વચના પણ સારા લાગતા નથી એટલુ જ નહિ પણ જેમ જેમ સાંભળતા જાય તેમ તેમ લવારા અને અકવાટ વધે છે. તે અવસરે વિવેકી આત્માએ માધ્યસ્થ ભાવના ભાવવી જરૂરી છે. ગૌશાલેા પ્રભુ મહાવીરને તિરસ્કાર કરે છે. પ્રભુ મહાવીર બધા સાધુઓને ઉત્તર પ્રત્યુત્તર આપવા મનાઈ કરે છે. આ અવસરે ભગવાને સાધુએાને “ સર્વ સામગ્રી અને શકિત સાથે ” તૈયાર રહેવાનું જણાવ્યુ નથી. ગૌશાલાના પ્રસંગમાં પ્રભુ મહાવીર સમગ્ર શક્તિએરૂપી શસ્ર ઉતારી નાંખવાની ભલામણ કરે છે. પેાતાના ઉપકારી તીર્થંકરાનું અપમાન સહન કરવાનું પ્રભુ મહાવીર શીખવે છે. પ્રભુ સર્વજ્ઞ છે તેથી આમ કહ્યું કારણ કે સત્ય સ્થિતિ ( વર્તમાન– ભાવિની સ્થિતિ ) સમજી શકયા છે. તીર્થંકરાના વખતે પણ જે સાધના સલીભૂત થવાના નથી તે સ્થલે સાધુઓને રાકવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓને સદુપયેગ.
સર એ જ મધ્યસ્થ ભાવના છે તે ઉપદેશ ભગવાન મહાવીર આપે છે. આ ઉપરથી માધ્યસ્થ ભાવનાને સદુપયોગ કરતાં શીખવું જરૂરી છે.
ભાવનાઓને સદુપયેગ. વિરોધી ગમે તે બોલે તે આપણે ચૂપ રહેવું એ માધ્યસ્થ ભાવનાનું સ્વરૂપ નથી, પરંતુ તમારાથી રોકી શકાય, ખમાવી શકાય, તમારું તથા તમારા સ્વધર્મીઓનું, તમારા દેવ-ગુરુધર્મનું, તમારાં સર્વ ધર્મસાધનનું રક્ષણ થાય તેવું બધું તન-મન-ધનથી કરવું એ જરૂરી છે. “૩મયત: રાસવજન” આ કહેવત અનુસારે બન્ને બાજુ દેરડાનું પાશબંધન થઈ ગયું છે તે અવસરે શું કરવું? કારણ કે માધ્યસ્થ, ભાવનાના તત્વસ્વરૂપને વિચારીએ તે ચૂપ રહેવું એ જ શ્રેય છે. અર્થાત “મનં સર્વાર્થસાધનમ્” અને બીજી બાજુ પ્રયત્ન કરવાનું પણ કહે છે, તે બન્ને સાથે કેમ બને ? બન્ને વાત સાથે જ બને તેવી રીતે વિચારવાની જરૂર છે, કારણ કે બની શકે ત્યાં સુધી સ્વધર્મીઓના બચાવ માટે, વિરતિના રક્ષણ માટે, તન-મન-ધનથી કારુણ્ય તથા પ્રમાદ ભાવનાનું સેવન કરે અને ફાયદો જ ન થાય એમ લાગે અથ તારવા જતાં ડુબી જશે એમ લાગે તે મૌન રહે તે માધ્યસ્થ ભાવના. આ ઉપરથી ઉદ્યમ કયાં કરે? કેવી રીતે કરે? અને કયાં સુધી કરવો? તેને નિર્ણય ઉપરની બીના લક્ષ્યપૂર્વક વાંચવાથી સમજશે. મિત્રી, કારુણ્ય અને પ્રમાદ ભાવનામાં તત્પર થયેલ છએ વ્યક્તિ–ોગ્ય સ્થાન દેખીને લાભ મલે ત્યાં સુધી તે ભાવનામાં ઓતપ્રેત બની આગલ વધવું. અને લાભને બદલે નુકશાન દેખાય એટલે રક્ષણની દિવાલરૂપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રીવમાન તપે મહાભ્ય. માધ્યસ્થ ભાવનાને આધીન બનવું એ જ શ્રેયસ્કર છે. આત્માએ ભાવનાઓનું સ્વરૂપ અને ભાવનાઓને સદુપગ ધ્યાનમાં લઈ રોગ્ય સ્થાને અવસરે તે ભાવનાઓથી ભાવિત થઈ લાભ લેવા તત્પર રહેવું જરૂરી છે.
“ધર્મનું સાચું સ્વરૂપ” નામના પ્રકરણમાં ધર્મનું યથાર્થ સ્વરૂપ બતાવનાર “વચનાઘ” એ લેક વિચારી ગયા. એ
કમાં “મૈથ્યાદિભાવસંક્ત” એ વિશેષણની વિશિષ્ટતા સમજવા માટે મેત્રી આદિ ચાર ભાવનાઓને વિસ્તારપૂર્વક સમજી ગયા. ચાલુ પ્રકરણમાં ભાવનાઓના સદુપયોગ માટે વ્યક્તિ
સ્થાન અવસરનું પણ અવલોકન કરી ગયા. ભાવનાઓની ઉત્પત્તિ-ટકાવ-વૃદ્ધિ અને ફળની પરંપરા એ શ્રદ્ધા–સમજ ઉપર નિર્ભર છે. શ્રદ્ધા-સમજના જોરે ભાવનાઓને સદુપયેગ થાય છે. શ્રદ્ધા–સમજના અભાવમાં ભાવનાઓને દુરુપયેગ થાય છે. સમાજની સાચી ગેરહાજરીમાં પણ શ્રદ્ધાના પ્રબળ પ્રભાવે ભાવનાઓના ભવ્ય સદુપયેાગે નજરે પડે છે. સમાજના અભાવમાં અને શ્રદ્ધાના સદ્દભાવના મૈથ્યાદિ ભાવનાયુત અનુછાનેનું સેવન નજરે નિહાળીએ છીએ, અને ફળપ્રાપ્તિ પણ દેખીએ છીએ. આથી ચાર ભાવનાઓ સાથે શ્રદ્ધાને સીધે કે આડકતરો સંબંધ કે છે? ભાવનાઓ સાથે શ્રદ્ધાનું સાચું સામ્રાજ્ય કેવી રીતે પ્રવર્તે છે? સમજની ગેરહાજરીમાં શ્રદ્ધાની ઉત્પત્તિ, ટકાવ અને વૃદ્ધિ કોને આભારી છે? આ બધાં અને આવા પ્રસંગને અનુસરતાં પ્રશ્રની પૂરી છણવટપૂર્વક હવેના પ્રકરણનું પ્રેમપૂર્વક નિરીક્ષણ કરીએ.
સમજણ વગરનું સદ્દવર્તન કેવલ ભાવનાઓ ભાવવી અને કરવું કંઈ નહિં તે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
સમજણ વગરનું સદવર્તન. ભાવનાઓ વંધ્યાના મારથની માફક ફલદાયક બનતી નથી. ભાવના–ભાવિત આત્માઓએ સર્વજ્ઞકથિત અનુષ્ઠાન પ્રવર્તનમાં યથાશક્તિ ઉદ્યમ કરવો જ જરૂરી છે. સમજપૂર્વકની સુંદર ભાવનાઓથી ભાવિત થવાય નહિ ત્યાં સુધી સર્વજ્ઞકથિત અનુષ્ઠાન-પ્રવર્તન કે ક્રિયા કરવી જ નહિં. આવા વિચારે રાખનારા સર્વજ્ઞકથિત વાતથી વંચિત રહે છે. સમજણ વગરની ક્રિયા કરનારાઓને સમજણના ઠેકેદારે કહે છે કે જિંદગી સુધી દરરોજ પોપટ રામ રામ બોલે તે ફાયદે શું? સમજણ વગરની ગોખણપટ્ટીથી વળે શું ? આવા ઉપરાઉપરી પ્રન કરીને ક્રિયા કરનારને મુંઝવણમાં નાંખી દે છે. આવા પ્રસંગમાં સમજણ સાથેનું સવર્તન તે જરૂર લાભ આપે છે તેમાં તે નવાઈ નથી, પરંતુ સમજણ વગરનું સદવર્તન પણ સમજણવાળાની નિશ્રામાં રહીને કરેલું હોવાથી લાભદાયી નિવડે છે. આથી જ શાસ્ત્રકારોએ “મો જીવથી વીગો શીથનિરિતો” સૂત્ર-અર્થ રહસ્યમાં ઉત્તીર્ણ થયેલાઓને અર્થાત સંસારથી પાર ઉતરવા માટે ગીતાર્થને પ્રથમ માર્ગ અને બીજે ગીતાર્થની નિશ્રામાં રહેનારાઓને માર્ગ. ગીતાર્થની નિશ્રામાં રહેનારા અગીતાર્થો પણ ગીતાર્થની જેમ માર્ગની સેવાનો સુંદર લાભ પામે છે. રાખથી ઢાંકેલે અગ્નિ તમે જે નથી અને જાણ્યું પણ નથી, તેના અવગુણ કે ગુણને પિછાણ્યા નથી છતાં ભૂલથી પગ મૂકે તે દાઝે કે નહિ ? ઝેરના અવગુણને નહિ જાણનારા ખાય તો પરિણામ શું આવે? બને પ્રશ્નના જવાબમાં અનુક્રમે દાઝીએ અને મરીએ. બાલકને ગળથુથી અપાય છે. ગળથુથીના ગુણ અવગુણ નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપ મહાભ્ય જાણનાર બાલકનું શરીર હષ્ટપુષ્ટ થાય છે કે નહિ? રે ગાડી અને મેટર કેવી રીતે બની, કેવી રીતે ચાલે અને કેવી રીતે ઊભી રહે તેનું બિલકુલ જ્ઞાન ન હોય તે બેસનારાઓ સહીસલામત સ્થાને પહેચે ખરા કે નહિ ?
આ પ્રશ્નોના સમાધાનમાં સમજણને અભાવ છતાં વર્તન કરનારને લાભ મળે છે. તેવી રીતે સમજણ વગરની વીતરાગકથિત ક્રિયાઓ કરવાથી અને નહિ કરવાથી અનુક્રમે લાભ અને નુકશાન જરૂર મલે છે તેમાં નવાઈ નથી. બાળકને સમજણ ન આવે ત્યાં સુધી ગલથુથી નહિ આપવી, મુસાફરને સમજણ ન આવે ત્યાં સુધી ગાડીમાં બેસવું નહિ, સેનું ઝવેરાત ન સમજાય ત્યાં સુધી પહેરવાનું નહિ, આવાં આવાં અનેકવિધ વ્યવહારોને સમજણ વગર અપનાવવામાં આવે છે તે પછી જેન શાસનમાં સમજણ વગરની ક્રિયા કરે તે અવશ્યમેવ લાભ મેળવે તેમાં શંકાને સ્થાન જ નથી. આથી
સ્પષ્ટ થયું છે કે જ્ઞાન–સમજણ અગર હેય-ઉપાદેયનું વિશુદ્ધ વિજ્ઞાન થયા વગરની ક્રિયા કે વર્તન કરવું એ નકામું છે એ માન્યતા ભૂલભરેલી છે. અલબત અણસમજુ ક્રિયારુચિ-જીવ સમજદારને આશ્રિત હોવો જોઈએ.
સમજણપૂર્વકના સંસારના વ્યવહાર નભી શકતા નથી અને નભાવી શકાતા નથી, પરંતુ સમજણવાળા માતા-પિતાના વિશ્વાસે સેંકડે બાલક પિતાના જીવન લગભગ પગભર બનાવીને માનવ જીવનની ઉન્નતિના પંથે વિહરી રહ્યા છે. પૂર્વે રહ્યા હતા અને રહેશે એ નગ્ન સત્ય સ્વીકાર્યા વગર કેઈથી પણ રહેવાય તેમ નથી.
આ સિદ્ધાંતની વિરુદ્ધ વર્તવાવાલાએ અર્થાત્ સમજણ વગર કોઈ પણ કાર્ય-ક્રિયા કે વર્તન કરવું નહિ તે દવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
સમજ વગરના સતથી પ્રાપ્ત થતી સાચી સમજ
સમજ વગર દરદીનું શું થશે ? પાણી અને દૂધના ભેદને સમજ્યા વગર ખાલકનું શું થશે ? માટે પ્રાથમિક અવસ્થામાં લગભગ બધાં નાનામોટા માટે આ એક જ સતનમાં આગલ વધવાના ધારી રાજમાર્ગ છે. કચેા ધારી રાજમાર્ગ ? તા સમાધાનમાં સમજવુ કે “ સમજણુ આવે તે જ કરું” આ ભરેાસે ભૂલનારા સનના આ લાભથી વંચિત થાય છે, પણ સમજણુની ચાગ્ય અવસ્થા ન થાય ત્યાં સુધી સમજણમાં પાવરધા અનેલા હિતકારીઓની નિશ્રાએ રહી સર્તનમાં આગલ વધવું એ સાચે ધારી રાજમા છે. દાન–શિયલ-તપ કે ભાવનાની પ્રવૃતિએ અગર સમ્યગ્-દર્શન-જ્ઞાન-ચારિત્ર સબંધીના અનુષ્ઠાને કે પિરણામની પૂરી સમજ વગર પણ સર્વજ્ઞકથિત કથનાનુસાર કરનારા અણુસમજી અસંખ્ય આત્મા તે તે કાર્ય માં નિષ્ણાત બનેલાઓને ભાસે રહી અસંખ્ય સત્ય પામી ગયા છે, પામે છે અને પામશે તે નિર્વિવાદ સિદ્ધાંત છે. સમજણુવગરનું સ`ન, સમજદારેાની નિશ્રાએ પણ સદાય લાભદાયી છે.
સમજ વગરનાં સનની ઊંડાણમાં રહેલી સાચી સમજ
સમજણુ વગરનુ સન પણ લાભદાયિક છે, એટલે સમજવા પ્રયત્ન કરવા જ નહિં એમ સમજવુ નહિં, અર્થાત્ સમજવાના ઉદ્યમ ચાલુ રાખીને પણ સત્ન કર્યાં જ કરવું. જ્ઞાનની અપેક્ષા રાખ્યા વગર ક્રિયા ફૂલ દે છે તેા પછી જ્ઞાની અને જ્ઞાનની આવશ્યકતા શી છે ? દૂધના કરવાના છે તેા પછી દૂધ પીધુ કે શરીરમાં આવું કહેનારાઓને સમજવાની જરૂર છે કે કયું દૂધ ગુણકારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
G
સ્વભાવ જ ગુણુ
તુષ્ટિપુષ્ટિ વધી
Page #121
--------------------------------------------------------------------------
________________
'ac
શ્રીવર્ધમાન તા મહાત્મ્ય
છે અને કયુ અહિતકારી છે? પીવરાવનારને તે સમજવાની જરૂર પડે છે, અને તેથી જ પીનાર પેાતાનુ જીવન સહીસલામત જીવી શકે છે. અર્થાત્ પીનાર અણસમજુ છે છતાં પીવરાવનાર સમજદાર છે. એટલે પીનાર-પીવરાવનારને તપાસી. એ તા એમાંથી એક તા જરૂર સમજદાર જોઇએ જ; નહિ' તે અન્ને અણુસમજી ભેગા થયા હાય અને ગાય ભેંસના દૂધના અદલે આકડા–થારીયાનુ દૂધ પી જાય કે પાઇ દે તા લાભને બદલે જરૂર નુકશાન થાય. આથી જ પીનાર ન સમજતા હાય અને પીવરાવનાર સમજતા હોય છતાં ક્રમે ક્રમે પીનારે સમજવું જ જોઇએ, અને તે સમજ્યેા હશે અને પીવરાવનાર પરલેાક પહોંચી ગયા હશે તેા પણ ભવિષ્યમાં પેાતાના બાલખચ્ચાંનુ રક્ષણ સુંદર રીતે કરી શકશે.
ડગલે અને પગલે તમને જ્ઞાન વગરની ક્રિયાના અનુભવ અને અમલ થાય છે. ક્ષણે ક્ષણે પણ એવી કેટલીક ક્રિયાએ તમારે કરવી પડે છે, કે જેનું તમને લેશ પણ ભાન નથી. જ્યારે સંસારમાં સમજ વગરની સેંકડા સહસ્રક્રિયાએ કરા છે, અનુભવા છે અને ઇન્કાર કરતાં નથી છતાં ધાર્મિક અનુષ્ઠાનમાં તમને કેમ મૂંઝવણ થાય છે ? ધર્મની વાત આવે ત્યારે પથરા મારવા છે, અને ઘરની–સંસારની વાત આવે તે પ્રશ્નને અવકાશ જ નહિં, આવા ન્યાય કયાંથી શીખ્યા ? બાલ્યકાલમાં રહેલે ખાલક અગર યુવાવસ્થામાં રહેલ યુવાન અગર યુવતી પેાતાના હિતાહિતને ન સમજે છતાં તેના સમજી માતા-પિતા અને વડીલેા, તેને હિતકર વસ્તુ બતાવે છે, અને સન્માર્ગે ચેાજે છે. વિશ્વાસુ એવા એ ખાલક, ચુવાન અને યુવતીએ ઉન્નતિ-પંથમાં અમાધ લાભ લઇ શકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
સમાજ કરતાં સવર્તન અધિક કીંમતી.
૩૯ છે. તેવી રીતે શ્રી જિનેશ્વર ભગવંતના કથનાનુસાર શાસનના સાચા સમજદાર આચાર્ય, ઉપાધ્યાય અને શ્રમણ ભગવંતના હાથમાં તમારું જીવન સુંપતા કેમ અચકાવે છે? જ્યાં સુધી આ આત્મા સર્વજ્ઞકથિત આત્મોન્નતિના સાચા માર્ગને મુસાફર નથી બનતે ત્યાં સુધી પચાશ, સાઠ અને સીતેર વર્ષના જેન મનુષ્ય પણ જૈન શાસનમાં બાલક છે. અને તેથી જ તેને માર્ગદર્શકની અવશ્યમેવ જરૂર છે. જિનેશ્વર ભગવંતે માર્ગ સ્થાપી ગયા છે અને સન્માર્ગનું સંચાલન શ્રમણ ભગવંતે કરી રહ્યા છે. ફકત આપણે તો તેઓની નિશ્રાએ રહી માર્ગનું અનુસરણ કરવાનું છે. અણસમજથી પણ તે માર્ગને અનુસરશે તે પણ કહેવાતા અણસમજુના દરેકે દરેક સદવર્તનમાં સર્વજ્ઞની સાચી સમજના મૂલ ઊંડાણમાં રહેલા છે માટે ન જાણે છતાં અવશ્યમેવ દાન, શિયળ અને તપધર્મનાં અનુષ્ઠાને આદરતા શીખે. સમજ ભાડે મળે છે પણ સદ્દવર્તન ભાડે મળતાં નથી
અમુક વસ્તુનું જ્ઞાન થાય કે ન થાય પરંતુ ક્રિયાનું પાલન કર્યું કે ફલ મલવાનું જ છે. ક્રિયા ફલ આપવામાં એટલી પાવરધી છે કે સમજીને કરી હોય કે સમજ્યા વગર કરી હોય તે ક્રિયા ફલદાયી છે. જ્ઞાન ઉપર જ ક્ષિાના ફલને આધાર હોય તે તમારે માનવું પડશે કે જ્યાં સુધી તે પદાર્થને પૂરો જ્ઞાની બને નહિ ત્યાં સુધી તેને ફલ મળવું જ ન જોઈએ. જે માણસને હિંસા અહિંસાનું જ્ઞાન ન હોય, હિંસાથી પાપ લાગે છે એ ખ્યાલ ન હોય તે તેવાને તમારા અભિપ્રાયે પાપ ન લાગવું જોઈએ. વાઘ-વરૂ-સિંહ આદિ શિકારી પશુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપે મહાભ્ય હિંસાના પાપને સમજતાં નથી, છતાં નિર્દોષ પ્રાણુઓના કચ્ચરઘાણ કાઢી નાંખે છે, તે તમારા હિસાબે તેમને પાપ થવાનું નહિં. એક માણસે ખૂન કર્યું, ખૂનની સજા ફાંસી છે. એ જ્ઞાન નહિં હોય તે તે ખૂનીને ફાંસીની સજા થશે નહિ. આજના ન્યાયાધીશો, ન્યાયમંદિર અને ન્યાયના સિદ્ધાંત પણું જ્ઞાન ક્રિયાને આવે અવળે, નિરર્થક અને અનર્થક સંબંધ સ્વીકારવા તૈયાર નથી તે પછી તમે જ્ઞાન વગર ક્રિયાનું ફલા મળવાનું નથી એ લાવ્યા કયાંથી? તે તે પ્રસંગમાં તમને જ્ઞાન હોય કે ન હોય એને વિચાર કર્યા વગર ગુન્હાને બદલો આપી દેવામાં આવે છે અને તેમ ન હોય તો અજ્ઞાની હેવાને ઢોંગ કરીને આજે સેંકડે ગુન્હેગાર ગુન્હામાંથી મુક્ત થઈ જાય તેમ તે બનતું નથી તેવી રીતે જ ધાર્મિક બાબતમાં સમજ વગરની ક્રિયા ફલ દઈ દે તે માનવામાં લેશભર શંકાને સ્થાન જ નથી. સમજદારે સમજને ભાડે દઈ શકે છે, પરંતુ કિયા કે વર્તન ભાડે દેવાતા નથી અને મલતા પણ નથી. એક કેસમાં પૂરા ફસાય પછી તે કેસ જીતવા યોગ્ય કાયદા-કાનૂનનું જ્ઞાન ન હોય તે વકીલ બેરીસ્ટર અને ધારાશાસ્ત્રીઓ પાસેથી ફી મહેનતાણા દ્વારા તે જ્ઞાન ભાડે મળે છે, પરંતુ કેસ લડવા સંબંધીની બધી ક્રિયા અણસમજુ ફરિયાદી પ્રતિવાદી અને સાક્ષીઓએ કરવી જ પડે છે. દરદીઓને દરદનું જ્ઞાન હેતું નથી છતાં વૈદ્ય દાકતર પાસેથી સલાહ ભાડે મળે છે. તે સલાહ મુજબ વર્તવામાં આવે તે અણસમજુ અસંખ્ય દરદીઓ સુખી થાય. એક નાનું દૃષ્ટાંત ધ્યાનમાં લેવા જેવું છે.
એક કંજુસશિરોમણિ શેઠ હતા. “ચમડી તૂટે પણ દમડી ન છૂટે” તે તેમને સ્વભાવ હતે. તે શેઠને એક હઠીલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
સમજ કરતાં સદ્દન અધિક કીંમતી.
દરદ શરૂ થયું. શરૂઆતમાં લેાભને લીધે, કાળજી ન રાખવાથી દરદ ઘર કરી ગયું'. કેટલાંએક હઠીલા દરદી અને રાજરગા આગલ પૈસાને પાણીની માફક ખર્ચ તે જ દવાદ્વારા રોગ રવાના થાય. આવી મહાન્ માંદગીમાં શેઠ ફસાયા અને મુંઝાયા. ઘરના છેકરાં ખરાં અને સગાંવહાલાંએ દવા અને વૈદ્ય એલાવવાની વાત કહે તા કહે કે-ઘડપણ છે એટલે નકામી દોડાદોડ કાણુ કરે ? અભિમાની શેઠ આમ સલાહ દેનારને જવાએથી ઉડાવવા લાગ્યા. શેઠ પૈસા ખરચવામાં હઠીલા થયા અને શેઠના શરીરમાંથી દરદ જવામાં હઠીલું બન્યુ. શરીર, અવયવા અને ઇંદ્રિયાના રગઢંગ બદલાઇ ગયા. પેટ પાતાલમાં પેઠુ અને હાડકાં ખડખડવા લાગ્યા. દંતપુરીના મંત્રીશ કિલ્લાઓ ક્રમે ક્રમે તૂટી પડયા. આંખા ઊંડી ગઇ અને કર્ણ - પુરી ઉજ્જડ થઇ ગઇ. બહાર ગામથી શેઠના મિત્ર વૈદ્ય આવી પહાંચ્યા. શેઠની હાલત દેખીને દયાળુ વઘે ઉપાય બતાવ્યા. વૈઘે દવાની ચીઠ્ઠી લખી આપીને કીધુ કે આ દવા સાથે જરા માલદાર ખારાક લાવે તેટલા ખાધા કરા અને આ તેલ લખી આપુ છું તે મનાવી રાજ માલીશ કરાવેા. વૈદ્ય રવાના થયા. સવારમાં ઉઠી રાજ દવાની અને ચીઠ્ઠીએ વાંચી જાય. દવાના અનુપાનના, તેલના અને વૈદ્યના વખાણ કરે અને ચીઠ્ઠી ગાદી નીચે દખાવે. એ ત્રણ મહિના થયા બાદ શેઠજીને ઉપાડવાની તૈયારી થઇ. ઘરનાં સગાંઓએ વૈદ્યને મેલાવ્યા અને વૈદ્યે પૂછ્યું તા શેઠ કહે કે-રાજ ત્રણ માસ સુધી તમારી દવા અને તેલની ચીઠ્ઠી ધ્યાનપૂર્વક વાંચી જાઉં છું, છતાં રાગ જતેા નથી. વૈદ્યને ખારીક તપાસ કરતાં માલૂમ પડ્યું કે દવાની ચીઠ્ઠીના પાઠ કરવાથી રાગ જતા હાય તા પછી દવા-અનુપાનની કડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપે મહા કૂટ કરે કેશુ? છેવટે વૈધે કહી દીધું કે શેઠની બીમારીનું મૂળ કંજુસાઈ છે. સારી સલાહ, યોગ્ય દવા, તેલ અને અનુપાન સમજાવી દીધાં છતાં ન લે તે રેગ જાય કયાંથી? કંજુસ શેઠે કંજુસાઈમાં શરીર ગુમાવ્યું.
આ કથા ઉપરથી સમજવાનું કે સમજણપૂર્વકના સાચા પાઠ કરવા માત્રથી જેમ રેગ ગયે નહિ તેમ અક્ષરજ્ઞાનના પાઠ કરવા માત્રથી સંસારને હઠીલા રોગ નાશ પામશે નહિ માટે સમાજ સાથે સદવર્તનને અમલ કરે. વૈદ્ય પાસેથી સમજ ભાડે મલી પણ દરદ-જ્ઞાનના અણસમજુ શેઠે વર્તન ન કર્યું તે શેઠના હાલહવાલ થયા, તેવી રીતે તીર્થકરના શાસનમાં શાસન સંચાલક પરમેષિઓ પાસેથી સમજ ભાડે મળે છે પરંતુ દરેકે દરેકને સમજના ભાડુતેને સદ્દવર્તન તે કરવા જ પડશે.
શ્રદ્ધાની અનિવાર્ય જરૂર, વિશ્વમાં બાળકને દૂધ પાવાને કે પીવરાવવાનો રિવાજ કયાંથી શરૂ થયે અને ખડીના પાણીને નહિં પાવાને અગર પીવરાવવાનો રિવાજ ક્યાંથી આવ્યા? તમારે કબૂલ કરવું પડશે કે ભલે પીનાર બાળકને ખબર ન હોય પણ પાવાની કે પીવરાવવાની પ્રવૃતિ કરનારને તે એ દૂધના ગુણફાયદાની પૂરેપૂરી સમજ છે. તેવી રીતે ધાર્મિક ક્રિયા કરનારાઓને ધાર્મિક અનુષ્ઠાનનું પૂરેપૂરું જ્ઞાન ન હોય તો પણ એ ધાર્મિક ક્રિયાના ઉપદેશક-તીર્થકર-ગણધર–શ્રમણ ભગવંતને તે એનું પૂરેપૂરું જ્ઞાન હતું એ નિર્વિવાદ સત્ય સર્વદા સ્વીકારવા યોગ્ય જ છે. આ પ્રસંગમાં પીનાર અને પીવરાવનારને અનુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાની અનિવાર્ય જરૂર ક્રમે તે નિષણાતે પ્રત્યે શ્રદ્ધા હોવી જ જોઈએ. અમુક અમુક ક્રિયા કરનાર વ્યક્તિઓમાં તે તે ક્રિયાનું અજ્ઞાન હોય પરંતુ ક્રિયાના પ્રચારકો અને ઉપદેશકોને તે તેનું સાગપાંગ જ્ઞાન હોય છે. આ ઉપરથી પરમતારક ત્રિલોકનાથ તીર્થકર ભગવંતે ઉપદેશેલાં અનુષ્ઠાનનું અનુસરણ કરીને આપણે આપણું કલ્યાણ સાધી શકીએ છીએ. આથી સિદ્ધ થાય છે કે એક બીજાનાં જ્ઞાનને અનંતર અગર પરંપરાએ ફાયદો મળી શકે પરંતુ એક બીજાની ક્રિયાને લાભ એક બીજાને અનંતર પરંપરાએ નથીજ મલી શકતે. ક્રિયાને લાભ મેળવનારે ક્રિયા તે પોતે જ કરવી પડશે પરંતુ તે ક્રિયાનાં ગુણ-દોષનું જ્ઞાન હોય અગર ન હોય તેને પણ લાભ લે છે. અને તે ક્રિયાના ગુણદોષનું જ્ઞાન ન હોય તે પણ જ્ઞાની અગર જ્ઞાનીઓની પરંપરાએ આશ્રિત બનેલાએ ક્યિાના સુંદર લાભ હસ્તગત કરી શકે છે. અણસમજુ વર્ગને તે તે અનુષ્ઠાન દ્વારા ફલ પ્રાપ્ત કરવું હોય તે શ્રદ્ધાની અનિવાર્ય જરૂર છે. સર્વ સમજદારોમાં શિરોમણિ તીર્થકર આચાર્ય–ઉપાધ્યાય-શ્રમણભગવંતે પ્રત્યે અણસમજુ આત્માઓ વિશ્વાસુ નહિ બને તે તેઓના કથન દ્વારા કરાતાં અનુષ્ઠાન પ્રત્યે પણ શ્રદ્ધાળુઓ નહિ જ બને. શ્રદ્ધાળુઓ નહિ બન્યા હોય ત્યાં સુધી અનુષ્ઠાનની આરાધનાના અનુપમ અગમ્ય લાભ મેળવી શકશે જ નહિ તેથી જ અનુષ્ઠાનના ઉપદેશકો અને તેઓશ્રીએ ઉપદેશેલાં અનુષ્ઠાન પ્રત્યે જે અવિહડ-શ્રદ્ધાલુઓ હશે તેઓ જ તે અનુષ્ઠાનના અંતિમ સિદ્ધરૂપ ફલ પ્રાપ્ત કરી શકશે. નહિંતર શંકાશીલ બનીને અનુષ્ઠાનને તરછોડી અવલે માર્ગે ચડી જશે, તેથી શ્રદ્ધાને કે અર્થ વિચારીએ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ધમાન તપે મહાત્મ્ય
સમ્યગ્ જ્ઞાનીના જ્ઞાન ઉપર અગર કહેલા કથન ઉપર વિશ્વાસ રાખવા તેનું નામ શ્રદ્ધા છે. સમજી વર્ગને કે અણુસમજી વર્ગને દરેક કાર્યની સિદ્ધિ કરતાં પહેલા શ્રદ્ધાનાં પાયાની દઢતા સ્વીકારવી પડે છે. દુનિયામાં જ્ઞાન જેવી ચીજ ન માનીએ, જ્ઞાની મહાત્માઓને સ્વીકારીએ નહિ અને જ્ઞાનના સાધનોની પરવા જ ન કરીએ તે। શ્રદ્દા રહેવાની કયાં ? અર્થાત્ શ્રદ્ધાના પ્રવાહ પ્રવર્તે શી રીતે ? જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન સ્વીકારનારાઓને શ્રદ્ધાનુ અસ્તિત્વ સ્વીકારવું જ પડે છે, અને શ્રદ્દાનું મૂલ ત્યાંથી જ શરૂ થાય છે. આપણે એકડા શીખ્યા ત્યારે સાહજાર લાખની જરૂરતનું ભાન ન હતુ, મા અને બાપા ખેલતા થયા ત્યાં સુધી મા કાને કહેવાય અને બાપા કોને કહેવાય તે પણ સમજતા ન હતા. બાલ્યકાલની અધશ્રદ્ધા ખેલતાં લખતાં શીખવાડે તે સજ્ઞના ચરણમાં શીર ઝુકાવનારા શ્રદ્દામલે આગલ વધે તેમાં નવાઈ શી ?
ખેલ્યા પછી બાલક સમજ્યા કે સમજ્યા પછી એલ્યા ? અને લખ્યા પછી સમજ્ગ્યા કે સમજ્યા પછી લખ્યું ? એવી જ રીતે ધાર્મિક ક્રિયામાં કરવાનું પહેલાં અને સમજવાનું પણ પછી જ છે. અણસમજુ આત્માને, સમજ જ્ઞાન અને સન-ચારિત્રમાં આગલ વધવુ હોય તા શ્રદ્દાની અનિવાય જરૂર છે. “ લકીરના ફકીર ” બનીને એકડા ઘુટનારાએ પણ આજે વિદ્વાનની કક્ષામાં બિરાજે છે એ મહેતાજી-માસ્તર-વિદ્વાન-મેફેસરા પર શ્રદ્ધાનુ સુંદર પરિણામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
४४
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાના ઉદકે
શ્રદ્ધાને અ૫લાપ કરનારાઓ જ શ્રદ્ધાના ઉછેદકે છે.
અણસમજણમાંથી સમજદાર બનેલાઓ, અભણ અવસ્થામાંથી ભણગણુને પારંગત થયેલાઓ પૂર્વકાલને ભૂલીને શ્રદ્ધાને વગોવે છે. તે નવીન પ્રાપ્તિના માર્ગને રૂંધનાર છે–રોકનારા છે. આજના સમજદારને દા કરનારા જ્ઞાન વગરની ક્રિયા નકામી, જ્ઞાન વગર દર્શન-વંદન-પૂજન નકામાં, જ્ઞાન વગરનું ચારિત્ર નકામું, જ્ઞાન વગરનું દાન નકામું, જ્ઞાન વગરનું શિયળ નકામું અને જ્ઞાન વગરનું તપ નકામું વિગેરે વિગેરે બકવાદ કરે છે. પરંતુ ફલદાયક દર્શન-વંદન-પૂજનાદિ ક્રિયા, ફલદાયક જ્ઞાન–ચારિત્ર, ફલદાયક દાન-શિયળ–તપ બનવા પહેલાં કેટલી વખત એકડે ઘુંટવાની માફક દ્રવ્ય ક્રિયારૂપ ચારિત્ર–તપાદિ કરવા પડે છે, એ સમજતાં શીખ્યાં નથી એ જ ખેદને વિષય છે. જે વૃક્ષની છાયા નીચે બેસીને શાંતિ પામનારો મુસાફર રવાના થવાના અવસરમાં એ જ વૃક્ષને છેદે તે તેને મૂ–શિરોમણિ કહેવાય છે. તેવી રીતે શ્રદ્ધારૂપી વૃક્ષની છાયા નીચે આનંદ લઈ બેઠેલા અને આગલ વધેલાઓ આજ કહેવાતા અસંખ્ય જ્ઞાની ક્રિયામાગે શરૂ થયેલાઓને, ચારિત્રમાર્ગે ચાલનારાઓને, દાન દેનારાઓને, શિયથી સેવનારાઓને, તપસ્યાના માગે આગળ વધનારાઓને નિર્જે છે, અપડ્યાજે છે તેઓ બધા શ્રદ્ધારૂપી વૃક્ષના ઉચ્છેદકે છે. નાનીપણુને દો કરનારને અંધશ્રદ્ધાનું મહત્વ ઓછું લાગતું હોય પણ તેથી જગતના વ્યવહારમાંથી અને ધાર્મિક શુભ વ્યવહાર અને શુદ્ધ વ્યવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
શ્રીવધમાન તા મહાત્મ્ય
,,
•
હારમાંથી તે શ્રદ્ધાનું મહત્વ હજુ સુધી ઘટ્યું નથી, ઘટતું નથી અને ઘટશે પણ નહિ જ. એટલું નહિં પણ સર્વજ્ઞ શાસન-રસિક આત્માઓની કાલીઘેલી ક્રિયા, વર્તના અને અનુષ્કાના દેખીને તમને ઘૃણા થતી હશે પણ તે તે ભાગ્યશાલીએ ક્રમે ક્રમે શુદ્ધશુદ્દતર-શુદ્ધ્તમ અનુષ્ઠાના ભવિષ્યમાં કરનારા થશે. ૮ મધ્યમાનું મવેડ્માવ॰ ” પ્રત્યાખ્યાન-અષ્ટકમાં ચૌદસેા ગ્રૂમ્માદ્વીશ ગ્રન્થના પ્રણેતા પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વર જણાવે છે કેજિનેશ્વર ભગવંતાએ કથન કરેલાં છે ' એવી શ્રદ્ધાપૂર્વક સતિપૂર્ણાંક લીધેલાં વ્રત, નિયમ અને પ્રતિજ્ઞા તૂટી જાય અને સ'સારની લીલામાં અટવાઈ જાય છતાં લાભ ચાલ્યે જતા નથી. જેટલું આરાધ્યું તેટલુ દ્રવ્ય અનુષ્ઠાન જો જિતેશ્વર ભગવાનકથિત હાય તા ભવિષ્યમાં તે અનુષ્ઠાન ભાવ પચ્ચખાણુનુ કારણ બને છે. સેકડા-હજારો-લાખો દ્રવ્ય અનુષ્ઠાન થતાં થતાં એક ભાવ અનુષ્ઠાન બને છે. આ પ્રસંગમાં પૂર્વનું દ્રશ્ય અનુષ્ઠાન એ પછી થનારા દ્રવ્ય અનુષ્ઠાનરૂપી કાર્ય નું કારણ છે અને એવી રીતે ઉત્તરાત્તર કાર્ય કારણભાવ તપાસતાં અંતમાં થવાવાળુ ભાવ અનુષ્ઠાનનુ પૂર્વ અનુષ્ઠાન કારણ છે.
એટલું જ નહિ પણ શાસ્ત્રોકત રીતિએ થવાવાળી શાસ્ત્રવિતિ દ્રવ્ય પ્રવૃત્તિ ત્યારે જ થાય છે કે પ્રવૃત્તિ કરનારને ૬૯ કાડાકાડી માઠુનીયની સ્થિતિના ક્ષયેાપશમ થયા ડાય. દષ્ટાંત તરીકે “ એક કસાઈ બકરાંને કાપવા છા લઈને ચાલ્યા જાય છે. ખકરાં આગળ છે અને કસાઇ પાછલ છે. રસ્તે ચાલતાં આગમશ્રવણથી નવપલ્લવિત થયેલ શ્રાવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રત સામાયકને લાભ મલ્યો. શ્રાવકે બકરાને મૂકી દેવા ઘણું સમજાવ્યું પણ કસાઈ એકનો બે થયે નહિ. છેવટે પૈસા આપી બકરાને પાંજરાપિલમાં મોકલાવી દીધા. કસાઈ કહે તમને આ દયા ધર્મ શીખવાડનાર તમારા ગુરુઓ દયા ધર્મની શરૂઆતમાં શું કહીને દયાળુ બનાવે છે ? હમારા કસાઈના ધંધામાં દયાનું નામનિશાન હોતું નથી, છતાં મારા જીવનમાં કલ્યાણ કરવું હોય તો કોઈ ઉપાય છે. શ્રાવકે કહ્યું–હા, તમે એક નવકાર રોજ ગણે. કસાઈ કહે-જંદગી પર્યત મહેનત કરું તે આવડે નહિં. તો રોજ મારી પાસે સાંભલી જાવ એવું શ્રાવકે કીધું. કસાઈ સાંભલવા જ આવે છે અને સાંભલીને રોજ કસાઈબાને પિતાના ધંધે જાય. અંતમાં સાંભળતાં સાંભળતાં કસાઈને ધંધે છોડે છે, દયાળુ બને છે. હવે આ સ્થલે પહેલે દિવસે નવકાર મંત્રનું પહેલું પદ “નમે અરિહંતાણું” અને તે પદનો પહેલો અક્ષર “ના” કાનમાં પડ્યો તો કસાઈને કેટલે લાભ થયે હશે? આ પ્રશ્નન કરનારને શાસ્ત્રકાર કહે છે કે-તે અવસરે દ૯ કેડાછેડી મેહની કર્મની સ્થિતિ તૂટે નહિ ત્યાં સુધી શાસ્ત્રવિહિત આટલી શ્રવણ પ્રવૃતિ પણ થતી નથી. આ ઉપરથી લાલચથી, વિરૂદ્ધ ઇચ્છાથી, બલાત્કારથી, પગલિક ઈચ્છાથી, કહેવાથી, શરમથી, પ્રેરણાથી કરેલી શાસ્ત્રવિહિત શ્રવણપ્રવૃત્તિરૂપી શ્રુતેસામાયકને લાભ દ૯ કેડાછેડી સ્થિતિ તુટવા વગર કઈ પણ જીવને થતું જ નથી, થયો નથી અને થશે પણ નહિં. વધુ વિચારકોએ વિશેષાવશ્યકમાં જેનાગમના
* જુઓ, વિશેષાવશ્યક. શ્રત-સામાયકની વ્યાખ્યા સમજવાથી આ પ્રસંગ સમજાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપે મહાભ્ય રહસ્યવેત્તા શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણનાં વચનો બારીકાઈથી અભ્યાસ કરે જરૂરી છે. આથી સ્પષ્ટ છે કે દર્શન-વંદનપૂજન-સત્કાર કે સન્માનની હરકોઈ ક્રિયા દ્રવ્ય રૂપ હોય તો પણ કરવામાં નુકશાન તે છે જ નહિ, પરંતુ દ્રવ્ય ક્રિયાના સંસ્કાર વૃદ્ધિ થતાં થતાં આત્મા માર્ગાભિમુખ બની આત્મ-કલ્યાણને રસ્તે ચઢી અમોઘ લાભ પ્રાપ્ત કરે છે. શ્રદ્ધા નહિ હોય તેને જ્ઞાન થવાનું નથી. શ્રદ્ધા હશે તેને અજ્ઞાનરૂપે જ્ઞાન થશે અને ટકશે. કહેવાતા જ્ઞાનીઓને શ્રદ્ધાનાં વિનાશભાવમાં વર્તતું જ્ઞાન અજ્ઞાન થાય છે. “જે વિણ નાણુ પ્રમાણ ન હોવે, ચારિત્ર તરુ નવિ ફળીઓ,
સુખ નિવણ ન જે વિણ લહીએ, સમ્યગ્ગદર્શન બળિઓ” -સમ્યગદર્શન પૂજા. ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી મહાપાધ્યાય
આ કથનમાં સમ્યગ્દર્શનના અભાવમાં જ્ઞાન પ્રમાણભૂત હોતું નથી. ચારિત્રનાં પુષ્પરૂપ કેવળજ્ઞાન અને ફળરૂપ મોક્ષ અર્થાત્ નિવણસુખ પ્રાપ્ત થઈ શક્તાં નથી માટે શ્રદ્ધાની અનિવાર્ય જરૂર છે. અજ્ઞાનીઓને સમ્યગ જ્ઞાની થવામાં અને સમ્યગ જ્ઞાનીઓને સમગ્ર ટકાવવામાં વધારવામાં અને ફળદાયક બનાવવામાં શ્રદ્ધાની અનિવાર્ય જરૂર છે. શ્રદ્ધાપૂર્વક સમજની ઉત્પતિ, ટકાવ, વૃદ્ધિ અને ફલ
જેનશાસને જ્ઞાનને જ્ઞાન તરીકે અગ્રપદ આપ્યું જ નથી, પરંતુ મેક્ષ ફલના અનિર્વચનીય-સાધન તરીકે જ સ્વીકારેલું છે. ધોતી, પહેરણ અને કોટ પહેરનારાઓએ સૂતરના તાણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
માનવ જીવનની મેજ કયારે મળે?
વાણુ ગણ્યા નથી, માથામાં રહેલા બાલ કાળા કેટલા અને ધળા કેટલા તેનો હિસાબ કોઈએ રાખ્યો નથી અને રાખતા પણ નથી, ઘર બંધાવાતું હોય તે અવસરે આવેલા ગધેડા પર રેતીની ગુણીઓ ઘર આંગણે ઠલવાય છે અને તેમાંથી રેતીના કણીઆ કોઈએ ગણ્યા નથી અને ગણતું નથી, નળમાંથી નીકળતાં પાણીના ટીપે ટીપાની નેંધ કેઈએ રાખી નથી અને રાખતું નથી, આથી એ વાત સિદ્ધ થઈ છે કે નિરુપયોગી કાર્યોમાં નકામો ટાઈમ બરબાદ કરવા દુનિયા પણ તૈયાર નથી તે પછી નિરુપયોગી કાર્યમાં મનુષ્ય જીવન એળે કેમ ગુમાવવું?
એ અટપટા પ્રશ્નને ઉકેલ બુદ્ધિમાને વિવેકપૂર્વક કરવા જેવો છે. પ્રશ્નનું સમાધાન બુદ્ધિને સદુપયેાગ કરીને કરવામાં આવે. અને જે સમાધાનને સુંદર નિર્ણય કરવામાં ન આવે તો નિરુપયેગી કાર્યમાં બાલ્યકાળ, યુવાવસ્થાને કાળ અને લગભગ વૃદ્ધાવસ્થાને કાળ નિરર્થક જાય છે એટલું જ નહિ પણ અનર્થકારી રીતે એ પસાર થાય છે.
માનવ જીવનમાં નિરુપયોગી અને ઉપયોગી કાર્યની વહેચણ થઈ જાય અને પછી જીવન જીવાય તે જ માનવજીવનની એજ અને લાભ મળી શકે તેમ છે. અન્યથા નહિજ મળે, એ નાન સત્ય સદા
સ્વીકારવા લાયક છે. ચક્ષુ મલ્યાં છતાં બરોબર ઉપગ કરનારા ઠોકરે ચડતા નથી, અને ઊંધું ઘાલી ચાલનારા ટેકરે ચઢે છે અને દુઃખી થાય છે. દેખતે માણસ કાંટા ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપે મહાસ્ય પગ મૂકે, દેખતે માણસ અગ્નિ પર પગ મૂકે દેખતે માણસ સર્પના મોઢા ઉપર પગ મૂકે, તે કહેવું પડશે શું આંધલે છે? અર્થાત્ ઠપકાને પાત્ર ઠરે છે. પણ આંધલ પગ મૂકે અને દેખનાર દેખે તે દયા લાવી હાથ પકડી સન્માર્ગે ચઢાવી દેવાય છે. તેવી રીતે જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી હેય=છાંડવા લાયક કાર્યો સમજાય નહિં અને છેડાય નહિં, ઉપાદેય=કાર્યો સમજાય નહિં અને સેવાય નહિ તે ઠપકાને પાત્ર બને તેમાં નવાઈ નથી. અરે એટલું જ નહિં પણ છેડવા લાયક છોડી શકે નહિ અને આદરવા લાયક આદરી શકે નહિ પણ સમજાય જ નહિં એ જ ખેદને વિષય છે.
શ્રદ્ધાપૂર્વકની સમજ આવ્યા પછી હેય-ઉપાદેયને વિવેક અને વિવેક અનુસાર યથાશક્તિ હય પદાર્થને ત્યાગ અને ઉપાદેય પદાર્થને સ્વીકાર કરવો જોઈએ. શ્રદ્ધાપૂર્વકની સમજ આવ્યા પછી વર્તન બનવું જ જોઈએ એવો નિરધાર કરીએ તે વાં શું છે? સમાધાનમાં સમજવું જરૂરી છે કે શ્રદ્ધાપૂર્વકની સમજ આવ્યા છતાં સદવર્તનનું સેવન થવું જ જોઈએ એ નિયમ નથી, કારણ કે નિયમ કરીએ તે જૈન શાસનમાં સમજ અને સવર્તનને કનારાં જૂદાં જુદાં કર્મો છે તે માનવામાં વાંધો આવશે. જ્ઞાનાવરણયના ક્ષપશમથી થવાવાળી જ્ઞાન=સમજ એ જૂદી ચીજ છે. તેમજ ચારિત્રાવરણયના ક્ષપશમથી થવાવાળી ચારિત્રસદવર્તન એ જૂદી ચીજ છે. પરંતુ એટલે નિયમ ચોક્કસ છે કે શ્રદ્ધાપૂર્વકની સમજવાલા ભલે સદવર્તનનું સેવન ન કરતા હોય છતાં સદ્દવર્તન પ્રત્યે, સદ્વર્તનના સેવન પ્રત્યે, સદવર્તનના સઘળા સાધને અને આગલ વધારનારાઓ પ્રત્યે બહુમાન હોય તો જ શ્રદ્ધાપૂર્વકની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર તથા તપની મહત્તા
પર
સમજ ટકે છે અને વધે છે. આ સ્થળે હવે સમજી લેવુ' ઘટે છે કે અમુક માણસ સમજ્યેા છે છતાં સનમાં કેમ ઢીલા છે ? આવેા સમજપૂર્વકના સુંદર ઉપદેશ અને સમજ ધરાવે છે છતાં કરવામાં કાયર કેમ છે?, ભરે છે સેા હાથ પણ તસુ ફાડતા નથી કેમ ? આ બધાં પ્રશ્નોને અવકાશ રહેતા નથી.
શ્રદ્ધાપૂર્વકની સમજ આવ્યા પછી ૨ થી ૯ પલ્યેાપમે આંશિક સત્ ન-દેશવિરતિ શ્રાવકપણું આવે જ છે. અને શ્રદ્ધાપૂર્વકની સમજ આવ્યા પછી સખ્યાતા સાગરોપમે સુંદર સન અર્થાત્ સર્વવિરત આવે છે, એ જૈન શાસનનેા ત્રિકાલાબાધિત સિદ્ધાંત છે. પરન્તુ શ્રદ્ધાના સ્પેન સાથે સન થવું જ જોઇએ એ નિયમ નથી. શાસનના અવિહડ શ્રદ્ધાળુ શ્રીકૃષ્ણ અને શ્રેણિકના દષ્ટાન્ત આ વાતની સાક્ષી પૂરે છે. ક્રિયા-ચારિત્રરૂપ ક્રિયા અગર તપરૂપ ક્રિયા એ જ્ઞાનની દાસી છે એવું કહેનારાઓએ સમજી લેવું જરૂરી છે કે ચારિત્ર અગર તપની ક્રિયા કર્યા વગર દેશવિરતિરૂપ શ્રાવકપણું અર્થાત્ આંશિક ચારિત્ર અને સર્વવિરતિ ચારિત્રરૂપ કે વધુ મેાક્ષરૂપ સંપૂર્ણ ફલ પ્રાપ્ત થતું નથી. ચારિત્ર અને તપના વિરાધ કરનારાઓને સમ્યગ્ જ્ઞાનરૂપે પ્રાપ્ત થયેલાં મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ જ્ઞાનાદિ અજ્ઞાનરૂપે અની જાય છે એટલુંજ નહિ પણ તેવા વિરાધ કરનારાએને ત્રણે કાલમાં અનપવ અને કેવલજ્ઞાન થવાનુ જ નથી. ચાદ વિદ્યાના પારગતા ૪૪૦૦ના પરિવાર સાથે આવ્યા અને શંકા રહિત થયા નહિ ત્યાં સુધી આ શાસને અજ્ઞાની ગયા. શ’કાના ભેદ સમજી શ્રદ્દાપૂર્ણાંકના સમજદાર થયા પછી જ્ઞાની બન્યા એટલું જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
પર
શ્રીવ માન તા મહાત્મ્ય
નહિ પણ શકાના છેદ કરી શ્રદ્ધાપૂર્વકના સમજદાર જ્ઞાની બનીને ત્યાગી બન્યા. પાંચસાના પરિવાર સાથે દીક્ષિત થયેલા અગીઆર અંગના પાડી જમાલી જ્ઞાની છતાં એક જ શંકાના પ્રાદુર્ભાવમાં અજ્ઞાની બન્યા. અગીયાર અગભૂત પદાર્થનું જ્ઞાનહાવા છતાં એક પદાર્થની અશ્રદ્ધામાં જ્ઞાની અજ્ઞાની બને છે આ સિદ્ધાન્તે જૈન શાસનની મહત્તા વધારી છે તેથી જ શ્રદ્ધાપૂર્વકની સમજમાં સમ્યગ્ જ્ઞાનની ઉત્પત્તિ છે, સમ્યગ્ જ્ઞાનના ટકાવ છે, સમ્યગ્ જ્ઞાનની વૃદ્ધિ છે, અને સમ્યગ્ જ્ઞાનનું અંતિમ ફુલ મે.ક્ષ છે એટલુ જ નહિ પણ સર્વજ્ઞને જીતવા આવેલા જીતાઈને પ્રત્રજ્યા ગ્રહણ કરી ગણુધરા અને છે. શંકાને નિમૂ લ કરી સમ્યકત્વના સ્પ`નમાં પૂર્વની અણુસમજમાંથી સાચી સમજની પ્રાપ્તિ કરી સાચા સમજદાર અને છે. સાચી સમજના ટકાવ સાથે અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરે છે. શ્રદ્દાપૂર્વક સમજની ઉત્પત્તિ, ટકાવ, વૃદ્ધિ અને લના દર્શનીય અનુપમ દેખાવ ગણધર ભગવંતનુ' પુનિત ચરિત્ર આપણને સાક્ષીરૂપ છે. સાથે સાથે શ્રીઆચારાંગ સૂત્રના પ્રથમ અગમાં પ્રથમ શસ્ત્રપરિજ્ઞા અધ્યયનના પ્રથમ સૂત્ર અને ખીજા સૂત્રની રચના કરીને આજના કહેવાતા જ્ઞાનીઓને હિતશિખામણ આપી છે. સર્વજ્ઞપણાના દાવા કરનારા અમે પણ આ જૈન શાસનનાં મૂલભૂત સિદ્ધાંતા ન સમજ્યા ત્યાં સુધી અજ્ઞાની રહ્યા. આ ખીનાઓને ધ્યાનમાં લઈને જ જાણે પ્રથમ સૂત્રની રચના કરતાં ન હાય તેમ જણાવે છે. “ મેળેલિઁ નો સન્ના મવદ્ ” આ સંસારમાં કાઇપણ પ્રાણીને સાચી સમજ નથી અર્થાત્ અજ્ઞાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાની કોણ? છે--જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતે જાણતો નથી. હું કયાંથી આવ્યા ?, હું કયાં જઈશ, હું જમે ત્યારે શું લાગે? અને મરીશ ત્યારે શું લઈ જઈશ? હું કોણ? અને મારું વાસ્તવિક ધન શું? આ છ પ્રશ્નનના પરમાર્થને સમજ્યા વગરના સઘળા જીને લગભગ અજ્ઞાની જણાવે છે. અજ્ઞાનીપણાના એકરારને આ અપૂર્વ દસ્તાવેજ છે.
વિશેષમાં ગણધર ભગવંતના ચારિત્ર તરફ નજર કરતાં અજ્ઞાની અવસ્થાને કબૂલ કરનારા તે ગણધર ભગવંતે જેમ શંકાના ઉછેદન સાથે અજ્ઞાનીપણાને તિલાંજલી દઈ શ્રદ્ધાપૂર્વકની સમજની ઉત્પતિ–સ્થિતિ-વૃદ્ધિ અને શ્રદ્ધાપૂર્વકના ફલરૂપ પ્રવ્રજ્યા અને ગણધર પદવી પામ્યા. તેવી જ રીતે તે ગણધર પદવિભૂષિત થયેલા ગણધર ભગવંતે પચાસ પચાસ વર્ષો સુધી સર્વજ્ઞાપણુને ફેકે રાખનારા, મમત્વપૂર્વક માન્યતાને વલગી રહેનારા, જગતભરના વાદીઓને સર્વજ્ઞ મનાવનારા અને વાદમાં હરાવનારાઓએ પણ ભગવંત મહાવીરના સમાગમમાં પિતાની પચાસ વર્ષની માન્યતાને સવશે છેડી એ પણ આજના વર્તમાનકાલીન ચતુર્વિધ સંઘને આ પ્રસંગ બોધપાકરૂપે બોધ લેવા ભલામણ કરે છે.
આચાર્ય કે ઉપાધ્યાય, સાધુ કે સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાઓએ ગણધર ભગવંતન કથિત જીવનમાંથી એ શીખવું જરૂરી છે કે જે ગણધર ભગવંતેએ
૧ જુઓ, આચારાંગ સૂત્ર પ્રથમ અધ્યયન, પ્રથમ દ્વિતીય તૃતીય સૂત્ર અને તે સૂત્રોનું વિવરણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપે મહાભ્ય પિતાની પચાસ પચાસ વર્ષો સુધી રૂઢ કરેલી માન્યતાને મૂકવામાં લેશભર સંકેચ પામ્યા નહિ તો પછી આપણી બે પાંચ દશ વર્ષની માન્યતાને સમજવામાં અને સમજીને મૂકવામાં સંકોચ રાખવે તે ગાઢ મિથ્યાત્વનું જબરજસ્ત આવરણ છે, એ સમજવું મુશકેલ નથી. શ્રદ્ધાપૂર્વકની સમજ અગર શ્રદ્ધાપૂર્વકની સમજદારની નિશ્રાવગર જૈન શાસનમાં કેઇ સંસારસમુદ્રને પાર પામી શક્યું નથી, પાર પામી શકતો નથી, અને પાર પામી શકશે જ નહિં એ નિર્વિવાદ સિદ્ધાંત સર્વદા સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી.
શ્રદ્ધા-સુધાભેનિધિમાં પ્રવેશ કરનારાઓને.
પાયા વગરનું મકાન ટકી શકતું નથી, પાયાની પૂર્ણ મજબૂતી વગર વાવાઝોડા અને વંટેલીઆના ઝપાટામાં સાત માળને મહેલ પણ અપ કાલમાં જમીનદોસ્ત થતે નજરે માલમ પડે છે. કાચા પાયાની કારીગરીવાળી ઈમારતમાં રહેનારાએને તે મકાન શાંતિ–આનંદ કે આરામ આપી શકતું નથી. મૂલી આવાલા ઝાડ અલ્પ સમયમાં પડી જાય છે, જે ઝાડના સડવા માંડેલા મૂલીઆ જમીનમાં ઊંડા ગયાં હતા નથી તે ઝાડ ઉપરથી ફલ-ફૂલ-પાંદડા-ડાલા-ડાલીઓની આશા રાખવી વ્યર્થ છે. આ બધાં પ્રસંગમાં અનુક્રમે પાયાની પૂર્ણ મજબૂતી અને જમીનમાં મૂલીઆની ઊંડી જમાવટ વગર લાભ લેનારાઓને લાભને બદલે નુકશાનની મુંઝવણ ઊભી કરે છે. તેવી રીતે ધર્મ મહેલની અને ધર્મ વૃક્ષની સહિસલામતી શ્રદ્ધારૂપ પાયા અને મૂલી ઉપર નિર્ભર છે. આ જ વાતને પ્રતિપાદન કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
પાયા મજબૂત જોઇએ.
મહાપાધ્યાય ન્યાયાચાર્ય શ્રીમદ્ યશેાવિજયજી મહારાજ શ્રી સમ્યકત્વની સડસઠ મેલની સજ્ઝાયમાં સમ્યકત્વની છ ભાવનાના સ્વરૂપને પ્રતિપાદન કરતાં પ્રથમ ભાવના અને ત્રીજી ભાવના લખતાં જણાવે છે કે—
“ ભાવિષે ર્ સમકિત જેહુથી રૂમડું.— તે ભાવના રે ભાવા કરી મન પરવડું; જો સમકિત રે તાજુ સાનુ મૂલ ,તેા વ્રત તરૂર દીયે શિવલ અનુકૂલ રે.— અનુકૂલ મૂલ રસાલ સમકિત, જેતુ વિણ મતિબંધ એ. જે કરે કિરિઆ ગ ભરીયા; તેહ જૂઠા ધ ંધરે એ. - પ્રથમ ભાવના ણે રૂડી એ:
-
""
×
X
X
X
ત્રીજી ભાવના રે સમકિત, પીઠ જો દૃઢ ગ્રહી, તા માટેા રે ધર્મ-પ્રાસાદ ડગે નહિં; પાસે ખેટે ૨ માટે મંડાણે ન શાલીએ. તેણે કારણે સમકિત થ્રુ ચિત્ત થેાભીએ.
X
X
X
*
ઉપરની પ્રથમ ભાવના અને ત્રીજી ભાવના ગુજરાતી પદ્યમાં હાવાથી ભાવ સરલ છે. તે ભાવનામાં અનુક્રમે મૂલ અને પાયાની જરૂરીઆત અતિ આવશ્યકપણે સ્વીકારી છે, તે સમજાવવુ પડે તેમ નથી. શ્રદ્ધાનાં નિણૅય માટે શ્રદ્ધાની ઉત્પત્તિ, ટકાવ, વૃદ્ધિ અને ફલપ્રાપ્તિ માટે શાસ્ત્રકારોએ શ્રદ્ધાની તરતમતાને દર્શાવવા પૂરતી શ્રદ્ધાને છ વિભાગમાં વહેંચેલી છે. જે સ્થલે શ્રદ્ધાને સમ્યકત્વના નામથી, પ્રતીતિ કે રૂચિ નામથી સખાધેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપ મહાભ્ય હોય તે સ્થલે તે શ્રદ્ધા સમ્યકત્વ પ્રતીતિ રૂચિ વગેરેમાં ફરક માલુમ પડતો નથી. અર્થાત્ તે બધા શ્રદ્ધાના પર્યાયે છે, પરંતુ શબ્દના ભાવાર્થ અને તાત્વિક રહસ્યમાં ઉતરીએ છીએ ત્યારે તે એક જ સ્થલે વપરાયેલા શ્રદ્ધા–પ્રતીતિ-રૂચિ શબ્દની વહે ચણ કરવામાં મુંઝવણ ઊભી થાય છે. સૂત્રકાર ભગવંતે અલ્પાક્ષરમાં સૂત્રની રચના કરે છે. માત્રાદિ ઘટતી હોય ત્યાં વધારવાને આશય હોતું નથી, તે પછી શ્રદ્ધા-પ્રતિતિ-રૂચિ વિગેરે પર્યાયવાચક એક સરખા શબ્દો કેમ ગોઠવાઈ ગયાં હશે? આ શંકાના સમાધાનમાં સમજવાનું એ છે કે–એક જ સ્થલે ગોઠવાયેલાં આ શબ્દો પૂર્વના શબ્દો કરતાં પછીના ઉત્તરોત્તર વપરાચેલાં શબ્દો ચમત્કારવાળા તારતમ્યતા-દર્શક છે જ્યારે આપણે શ્રદ્ધા અને પ્રતિતિમાં કેટલું અંતર છે? પ્રતિતિ અને રૂચિમાં કેટલું અંતર છે? રૂચિ થયા પછી સમ્યકત્વનું સ્પર્શન, પાલન અને અનુપાલન શબ્દોની શી જરૂરીયાત અને વ્યવસ્થા છે ? આ બધું શંકા સમાધાન અને યુક્તિપૂર્વક વાંચન-મનન-પરિશીલનપૂર્વક સમજાશે ત્યારે વાંચનારને ખાત્રી થશે કે ક્રિયાના અમેઘ ફલરૂપ સુર–નરસંપત્તિઓ અને ફલરૂપ મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય છે. મેલવનારાઓ અનુક્રમે શ્રદ્ધા-પ્રતિતિ-રૂચિમાં આગલ વધીને સ્પર્શન-પાલન–અનુપાલનમાં કેવી રીતે ઉત્તીર્ણ થાય છે, થયા છે અને થશે એ બધે પ્રસંગ હવે પછીના પ્રકરણમાં વિસ્તારથી સમજાવવામાં આવશે.
શ્રદ્ધા અને રૂચિની તરતમતા અને અંતરનું દિગ્દર્શન શ્રી નવપદજીના નવે પદની ઢાલમાં છઠ્ઠા દર્શન પદની હાલમાં
ન્યાયાચાર્ય શ્રીમદ્દ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જણાવે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
સમ્યકૃત્વ કોને કહેવાય ?
44
" जिणुत्तत्ते रूइलक्खणस्स, नमो नमो निम्मलदंसणस्स "
X
X
X
×
जे अनुप श्रद्धा धर्म प्रगटे सयल परइहा टले, निज शुद्ध सत्ता प्रगट अनुभव करण रुचिता उछले । बहुमान परिणति वस्तु तत्वे अहव तसु कारणपणे, निज साध्य द्रष्टे सर्व करणी तत्वत्ता संपति गणे ॥
*
X
X
*
G
ભાવાથ:-જિનેશ્વર ભગવતાએ કથન કરેલ તત્વ વિષયક રૂચિને નિલ દન અર્થાત્ સમ્યક્ત્વ કહે છે. ઉપમા ન આપી શકાય એવા શ્રદ્ધા ધર્મ પ્રગટ થવાની સાથે સકલ પર પૌલિક ભાવ સંબધી ઈચ્છા ( અર્થ કામના સંકલ્પ–વિકલ્પ, મનારથ આશા વિચારી ને તરગા તે બધા ઈચ્છાના ભેટ્ઠા છે. ) ટલે છે=દૂર થાય છે. આત્મિક-શુદ્ધસત્તાના આવિર્ભાવ થયેલ અનુભવથી રત્નત્રયીના અનુષ્ઠાને અને દાન–શિયલ-તપભાવના અનેકવિધ અનુષ્ઠાને કરવાનું રૂચિપણું સમુદ્રમાં આવતી ભરતીના તરંગની જેમ ઉછલ્યા કરે છે. અનુષ્ઠાનનું સેવન ઓછાવત્તા પ્રમાણમાં થાય પરંતુ સર્વજ્ઞકથિત તાત્વિક—પદાર્થ – વસ્તુ પ્રત્યે, અથવા તે તે પદાર્થની પ્રાપ્તિના સર્વ સાધન અને કારણાદિ પ્રત્યે અત્યંત બહુમાન ઉઠ્યા જ કરે છે.
સાધ્યની ચાખવટ થયેલ હાવાથી અને પાણી ભરનારી આઈની નજર પાણીના મેડા ઉપર ઠરી હાય તેમ સાધ્ય તર નજર રાખનારાઓ જે જે કરણી કરે છે, તે તે સ` કરણીને અવિનશ્વર ભાવની તાત્વિક સંપદાઓ જ સમજે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રીવમાન પે મહ. આ ઉપરથી અનુપ શ્રદ્ધાના આવિર્ભાવમાં થયેલ કરણરૂચિતાને સમ્યકત્વ કહે છે. શ્રદ્ધારૂપી અમૃત-અમ્બનિધિમાં પ્રવેશ કરનારાઓને રૂચિપદ પ્રાપ્તિમાં કેટલાં વિડ્યો અને અંતરાય છે, મુશ્કેલી અને મહેનત છે તે વિચારવા આગલ વધીએ
શ્રદ્ધા અને પ્રતિતિનું પારમાર્થિક રહસ્ય શ્રદ્ધાના નામ માત્રથી શ્રદ્ધાપૂર્વક સમજ આવી ગઈ છે એ સમજતાં પહેલાં આ પ્રકરણનું વાંચન, મનન અને પરિશીલનપૂર્વક વિચારવું એગ્ય ગણાશે. કોર્ટમાં વાદી, પ્રતિવાદી, વાદીના સાક્ષીઓ અને પ્રતિવાદીના સાક્ષીએ. “ ઇશ્વર સાથે રાખી સાચું બોલીશ” આ વાક્ય અર્થાત આવા જ ભાવવાળાં વાયને ઉચ્ચારે છે. કેર્ટના પિંજરામાં ગંગા વિષ્ણુની મૂર્તિ, રામાયણ–ભારત આદિ લઈને ઈષ્ટદેવના સેગન ઉચ્ચારનારાઓને તે વચન બોલવા પૂરતી શ્રદ્ધા છે કે બેલાતા વચનના અર્થ પરમાર્થ ઉપર શ્રદ્ધા છે? કહેવું પડશે કે એવાં વચન ઉચ્ચારનારાઓને બોલવા પૂરતી શ્રદ્ધા છે. બેલવામાં અને આદરવામાં જમીન અને આભ જેટલું અંતર છે. સમજે છે કે કેર્ટના બારણે ચઢ્યા પછી કેટેના રિવાજ પ્રમાણે બેલવું પડશે. પરંતુ બેલવા માત્રથી સત્યજ બોલવું એમ નથી, એમ સમજીને જ બેસે છે. સાચું બોલવા બેસીશ તે કેસ હારી જઈશ, તેથી એવું સાવધાનીથી બોલવું કે જૂઠા હવાલે પણ સાંભલનારને સાચા સમજાય. આ એક પ્રસંગ નહિં પણ વેપારમાં લેવડદેવડમાં, કોલકરાર કરવા, કરાવવામાં, ઈન્કમટેક્ષની પતાવટમાં, ઝઘડાની પતાવટમાં અને સુલેહ-શાંતિની સમાધાની વિગેરેમાં લગભગ બોલવા પૂરતી શ્રદ્ધા અને વિશ્વાસ રહ્યા છે. પરંતુ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા અને પ્રતીતિનું રહસ્ય. બેલનારના હૃદયમાં પેસીને તપાસતાં આવડે તે શ્રદ્ધા-વિશ્વાસના નામે ઠામઠામ મહાઅનર્થ માલમ પડે તેમ છે.
શ્રદ્ધા અને વિશ્વાસના નામે ઠગવાની કારમી કરામતમાં જગત્ કેટલું પાવરધું બન્યું છે, એ સમજાવવું પડે તે વિષય નથી. જે પદાર્થને કિંમતી કહે છે, માને છે, સમજે છે, અને સમજાવે છે તે પદાર્થની પ્રતિતિ છે કે નહિ તે પ્રથમ તપાસવું. પ્રશ્ન કરનાર કહેશે કે શ્રદ્ધા-પ્રતિતિ અને રૂચિ પર્યાયવાચક શબ્દો છે? તમે તે પર્યાયવાચક શબ્દ જુદી રીતે કેમ પ્રતિપાદન કરે છે, તમારી પાસે પ્રતિપાદન કરવાને કોઈ આધાર છે? આ પ્રશ્ન કરનારાઓએ શ્રી ઉપાસકદશાંગ દેખવું જરૂરી છે. તેથી જ વિશેષ કરીને આ પ્રસંગમાં સમ્યકત્વને સ્વીકારનારા ભગવાનના દશે શ્રાવકે મિથ્યાત્વને છેડે છે અને સમ્યકત્વને સ્વીકારે છે. તે અવસરે “સરमिण भंते इणमेव निग्गंथं पावयणं, पत्तिआमिण भंते x x x रोएમિળ મંતે x x x” આદિ છ આલાવા બોલે છે. આ છે આલાવાની તરતમતાને પીછાણવામાં આવે તે વાંચનારો બુદ્ધિપૂર્વક જરૂર સમજી શકે છે કે શ્રદ્ધા આવ્યા પછી પ્રતિતની જરૂર છે. જેને કુળમાં જન્મેલ બાળક કુલાચારથી સંન્યાસીને નમત નથી, કારણકે તે કહે છે કે આ મારા ગુરુ નથી. એવામાં સંવેગી જેન સાધુ આવે તે નમન કરે છે અને કહે છે કે આ મારા ગુરુ છે. અને પર્યુષણાદિને પિતાના તહેવાર માને છે. આ સ્થળે કુલાચારથી શ્રદ્ધા છે પણ પ્રતીતિ નથી. બળેવ, નોરતાને પિતાને તહેવાર માનતા નથી. પ્રતિતિ થયા પછી પણ રૂચિની જરૂર છે. રૂચિ થયા પછી પણ સ્પર્શન-પાલન અને અનુપાલનની અવશ્યમેવ જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન તા મહાત્મ્ય
દેવ-ગુરુ-ધન કિંમતી કહેનારા અને સમજનારાને કાંટા વાગે, ઠાકર વાગે અને અંધારામાં માથું અફ્લાય છે ત્યારે આ અને બાપ મેાઢામાં આવીને ઊભા રહે છે, પરન્તુ અરિહંતાદિ આવતાં નથી. ભલે ખાને મરી ગયે ખાવીશ વર્ષ થયાં ડાય અને આપને મરી ગયાને ખેતાલીશ વર્ષ પૂરાં થયા હાય તે પણ કહેવુ પડશે કે કહેવાતા ધર્મીને દેવ-ગુરુ-ધર્મોની શ્રદ્ધા નામ માત્રની છે અર્થાત્ ખેલવા માત્રની છે; પ્રતિતિ નથી. મરી ગયેલી માતા અને ખાપની હયાતી નથી અને તેએ જીવતાં હાય તેા પેાતાના બચાવ વેદનાના અવસરમાં કરી શકતા નથી તા તે વેદનામાં રખાતા પુત્ર પુત્રીનું દુ:ખ દૂર કરે છે ? કે કરશે ; હરગીજ નહિ. તા પછી આ સંભારણા કેમ ? કહેવું પડશે કે માહમૂચ્છિતને સાચી વાત સમજાતી નથી.
હવે શ્રીપાલના પ્રસંગ વિચારે. દરિયામાં ધવળ શ્રીપાળને મત્સ્ય દેખાડે છે. શ્રીપાળ મત્સ્ય દેખવા જાય છે, દ્વાર તૂટે છે અને દરિયામાં પડે છે. પરણેલી એ સ્ત્રીએ, અઢીસે વહાણા, રિદ્ધિ સિદ્ધિથી ભરપૂર છે, ઉજ્જૈનમાં માતુશ્રી અને મયણા છે; છતાં કેાઈને યાદ કર્યા વગર અને જીવવાની અશમાત્ર અભિલાષા રાખ્યા વગર પડતાંની સાથે શ્રી નવપદ માઢામાં આવી ઊભા રહે છે. કહેવુ પડશે કે શ્રદ્ધા સાથે પ્રતિતિના પૂરા સંસ્કાર જામી ગયા છે. આ શ્રી નવપદ વગર તારનાર કાઇ નથી ! જગમાં ઉત્તમાત્તમ તે શ્રી નવપદ છે!! શરણુ કરવા લાયક શ્રી નવપદ છે!!! સકળ મંગળશિરામણિ શ્રી નવપદ છે!!! આવી પ્રતીતપૂર્વકની માન્યતા વગર દરિયામાં પડતાં મુખમાં શ્રી નવપદ્મ આવે જ નહિ. તે નવપદના પ્રભાવે મગરમત્સ્ય તેને ઝીલે છે. દરિયામાં મત્સ્ય જમીનના મુસાફરની જેમ મુસાફી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા અને પ્રતીતિનું રહસ્ય.
પુરી કરાવી કંકણ કાંઠે ઉતારે છે. થા શ્રીપાળ ચંપાના ઝાડ નીચે સૂએ છે. સવારમાં મહત્સવપૂર્વક રાજકન્યા પરણે છે. નવપદના આરાધકોએ શ્રીપાળની શ્રદ્ધા અને પ્રતી. તિનું પૂરેપૂરું પુનિત અનુકરણ કરવું જ જોઈએ. અનુપમેય શ્રી નવપદની પ્રતિતિ શ્રીપાળમાં છે. બચાવનાર આ સિવાય કેઈ નથી, જગતના વિનાશી પદાર્થો અનર્થકારી સમજાય ત્યારે આ રંગ હદયમાં વ્યાપે છે.
પાઈ અને પૈસામાં ત્રણ ગુણે ફરક, પૈસામાં અને આનામાં ચાર ગુણે ફરક, આના અને અધેલીમાં આઠ ગુણે ફરક, અધેલી અને રૂપીયામાં બમણે ફરક, રૂપીઆ અને ગીનીમાં પચાસ ગુણે ફરક, હીરા-પન્ના-માણેક–ખેતી અને ચિન્તામણિ રનના ફરક સમજવા સહેલા અને સરલ, આ બધી નાશવંત સામગ્રીઓની કિંમત સમજવી સહેલી અને સરળ છે તે કરતાં સર્વજ્ઞકથિત ધર્મકરણના આંશિક વિભાગની કિંમત સમજવી ઘણું જ મુશ્કેલ છે.
ચિંતામણિ, ક૯પવૃક્ષ, કામકુંભ, સુરમ, ચિત્રાવેલ અને દક્ષિણાવર્ત શંખની કિંમત સમજનારાઓએ સર્વજ્ઞકથિત ધર્મની કિંમત પાસે ઉપરના બધા પદાર્થોને કુટી કેડીની કિંમતના સમજવા પડશે. સમજીને બેસી રહેવાનું નહિં પણ તે જ સમજણપૂર્વકનું વર્તન કરવું પડશે. ત્યારે જ શ્રદ્ધાના પગથીએથી આગલ વધીને પ્રતિતિના પારમાર્થિક પગથી ઉપર ટકનારાઓને પ્રતિતિના શબ્દ માત્રથી નહિં ચાલે પણ તેવું વર્તન વર્તવું પડશે. બોલેલા શબ્દની પ્રતીતિ પૂરતો પુરાવે આ નાનકડા કથાનકમાં છે. નહિં તે કૃષ્ણ વાસુદેવની પુત્રી જેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપે મહાગ્ય દશા થશે. કૃષ્ણ વાસુદેવને પ્રભાતનાં પુત્રીઓ નમન કરવા આવે છે. શ્રી કૃષ્ણ પ્રશ્ન પૂછે છે. રાણું બનવું છે કે દાસી ? પ્રશ્ન પૂછનાર પ્રશ્નના ઉત્તર સમજે છે; જવાબ આપનાર પુત્રી પ્રશ્નનો ઉત્તર દેવાને સમજે છે, પરંતુ ઉત્તર દીધા પછી રાણી અનાવવાને અમલ કેવો વિચિત્ર છે તે પુત્રી સમજતી નથી. આવી રીતે પ્રશ્ન પુછાતાં ગયાં અને પુત્રીઓ જવાબ દેતી ગઈ. જવાબ દેવાની સાથે શ્રી કૃષ્ણ ભગવન્ત નેમનાથ પાસે દીક્ષા અપાવી સાધ્વીઓ બનાવી. આ સ્થલે આજના વિષય-વિલાસિને શંકા થશે કે શ્રી કૃષ્ણ આ કૂટ પ્રશ્નન કરીને જુલ્મ કેમ ગુજારે છે? સમાધાનમાં સમજવું કે બાલ્યકાલમાં પોતાના હિતાહિતને પુત્રી નથી સમજતી તે શ્રી કૃષ્ણ સમજે છે. બીજી રીતિએ કહીએ તે ત્રણ ખંડમાં બધા રાજારાણુ અને મહારાણ મને સલામ ભરનાર છે જેથી જ્યાં પરણાવું ત્યાં દાસી મને, માટે આ એક જ સ્થાન એવું છે કે તે સ્વીકારે તો જ મારા માથાની શિરતાજ બને. એવું સ્થલ કયું ? ભગવાન નેમનાથજી. આથી જવાબ દેનારી પુત્રીઓને વંદન કરવા રોગ્ય સાધ્વીઓ બનાવીને પ્રશ્નના ઉત્તરને સાર્થક રીતિએ અમલ કર્યો. શ્રી કૃષ્ણ વિષયવિકારના-વિલાસના પૂરેપૂરા રસિક છે, છતાં પુત્ર-પુત્રીના હિતને સારી રીતે સમજતા હતા. આ રીતિએ કણની જેમ પિતાપણું સફલ કરનારા આજે હોય તે જૈનશાસનની અપૂર્વ જાહેરજલાલી થાય. આજ તે પરાયાં છોકરા અને છોકરીઓ દીક્ષિત થાય તે સારું થયું કહેવાતું નથી, કારણ કે કાગડાને મેઢે રામ હેય જ નહિં તેવી રીતે દુભવી આત્માઓને દીક્ષાની, દીક્ષા લેનારની, દીક્ષા દેનારની અને દીક્ષા દેવરાવનારની અનુમોદના આવતી નથી. હવે ચાલુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા અને પ્રતીતિનું રહસ્ય
પ્રસંગમાં આવીએ. પ્રશ્નનના ઉત્તર દેનારી પુત્રીઓમાં એક પુત્રીને તેની માતુશ્રીએ શીખવ્યું કે-બેટા, તારા પિતા “રાણું બનવાનું અને દાસી બનવાનું ” પૂછે તે જવાબમાં દાસી બનવાનું બોલજે. પુત્રી પૂછે છે કે માતાજી ચાકરડી બનવા કરતાં રાણુંપણુમાં જ છે. છતાં માતા તું આમ કેમ કહે છે? માતા મૂળથી બધી પુત્રીઓના બનેલા બનાવને સંભળાવે છે. રાણપણામાં સાધ્વીપણું મળવાનું છે. રેતીને પિયરીયાં મળે” તેવી રીતે પુત્રીને સંસાર છોડ નહેાતે અને માતાએ સમજાવીને ભણાવી દીધી. પિતાએ પૂછ્યું અને જવાબમાં પુત્રીએ દાસી બનવા જણાવ્યું. ઉત્તરને અમલ કર્યો. એક સામાન્ય સાળવી વીરા સાથે પરણાવી દીધી. અને વિરા સાળવીને કહ્યું કે તારા ઘરની રીતિએ આની સાથે વર્તાવ કરજે. રાજ-મંદિરમાં રમણ કરનારી પુત્રી વિરા સાળવીથી કંટાળી ગઈ અને પછી ફરિયાદ સાંભળી. પિતાએ રાણી બનાવવારૂપ સાવી બનાવી. કથાનું તત્વ એટલું જ છે કે દાસી બનવાના શબ્દ બોલનાર પુત્રીને રાજમંદિરની રાણી બનવાની પ્રતિતિ હતી પરંતુ દાસી બનવાના ઈરાદે લેશ માત્ર નહતો તેવી રીતે આજના ધમીં દેવ, ગુરુ, ધર્મ અને તારનાર તેની આગળ સંસારની બધી સાહ્યબી નકામી તે બોલવા માત્ર છે. બોલેલા શબ્દોની પ્રતીતિ શ્રી કૃષ્ણની પુત્રીની જેમ પોતાના હદયમાં ધમીઓને પણ નથી. ધન, માલ, મિલક્ત, શરીર, ઈન્દ્રિય, પુત્રપરિવારની કિંમત મગજમાં જે સ્થિર થઈ છે તેના કોડમા હિસે ધર્મની પ્રતિતિ નથી અર્થાત્ શ્રદ્ધા પરતા શબ્દ બોલવા છે પણ શબ્દ બોલનારાઓને વતન અવસરે પ્રતિતિ પલાયન થઈ જાય છે. ધર્મના સેગન ખાઈને સોદો કરનાર વેપારીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપે મહાભ્ય ઘરાકના હૃદયમાં વિશ્વાસ બેસાડવા પૂરતાં તે શબ્દ છે. નહિતર તરણતારણ અમૂલ્ય ધર્મના સોગન પૈસા ખાતર ખાય જ નહિ. આજના સમયમાં વાતવાતમાં દેવધર્મના સેગન ખાનારાઓને, વાતવાતમાં આબરૂને ટકવવા ભગવાનની પલાંઠીએ હાથ મૂકવાનું કહેનારાઓને ધર્મની વાસ્તવિક કિમત અને પ્રતિતિ થઈ જ નથી. સંસારની ચકવર્તીની રિદ્ધિ અને દેવ દેવેન્દ્ર કુબેર ભંડારી સમાન રિદ્ધિ પણ આંશિક ધર્મની હોડમાં આવી જ શકતી નથી. તે પછી ધર્મની કિમત નહિ સમજનારાઓના આવા માનસિક, વાચિક અને કાયિક વર્તાવ પ્રત્યે જૈન શાસનના હિતૈષી પરમેષ્ટિ ભગવતેને ભાવ દયા સ્કરે તેમાં નવાઈ નથી. ક્ષાયિક–ભાવના દર્શન, જ્ઞાન, ચારિત્ર પામેલ પૂજ્ય તીર્થકર પણ દેશવિરતિમાં રહેલ કામદેવ શ્રાવકની ધર્મદઢતા વખાણે છે. ક્ષાયક ભાવના દર્શન, જ્ઞાન, ચારિત્ર આગળ કામદેવની વિરતિની કિંમત કેટ?, સમાધાન સમજવાનું કે-સમ્યગદ્વષ્ટિ ગુણઠાણાથી શરૂ થયેલ ધર્મ અને ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈને કેવલજ્ઞાન પામતાં કેવળીનું કેવળજ્ઞાન, ભાપગ્રાહી તેડીને સિદ્ધદશા પામનાર સિદ્ધો, આ બધાની કિંમત સમજવામાં ધર્મની પ્રતિતિના પૂરા રંગવાલાને કાંઈ વાંધો આવતો નથી. કારણ કે હીરાની કિંમત સમજનારને ભલે ને રતીને હીરે હોય કે પાંચ રતીને હરે હોય તે પણ કિંમત કરવામાં, અને મેળવનારના ભાગ્યની અનુમોદના કરવામાં, પાછું પડતું નથી. પાછો પડે તેને કહેવું પડે કે ઝવેરી ઝવેરાતને ઓળખી શક્યા નથી. આવી રીતિએ સમ્યગદ્રષ્ટિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રતિતિની પરીક્ષા.
ગુણથી શરૂ થતા સર્વજ્ઞકથિત ધર્મ પ્રાપ્ત કરનારે પૂરેપૂરે ભાગ્યશાળી છે. તે ધર્મમાં ટકશે, વધારે કરશે તે જરૂર અલ્પકાળમાં સિદ્ધ સમાન સંપત્તિને ભેતા બનશે. એ માનવામાં શાસનના સાચા ઝવેરીઓને મુંઝવણ થતી નથી. પ્રતિતિમાં પૂરા પાવરધા બનેલ અને પ્રતિતિ પદમાં સ્થિર થયેલ આત્માઓજ રૂચિપદમાં પ્રવેશે છે, માટે પ્રતિતિ કરતાં રૂચિમાં શી વિશેષતા છે તે સમજીએ.
પ્રતિતિની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની જરૂર
પ્રતિતિ કરતાં રૂચિમાં શી વિશેષતા છે તે સમજવા પહેલાં પ્રતિતિને પૂરેપૂરી પિછાણવાની જરૂર છે. એક ચીજની કિંમત સમજ્યા પછી બીજી ચીજની અધિક કિંમત સમજાય છે ત્યારે પ્રથમની ચીજને મૂકી દેવાય છે અને બીજી ધારેલા કિંમતી ચીજને પકડાય છે. જન્મેલું બાલક માતાની કમરમાં રહે છે અને રહેવા મથે છે. તે બાળકને માતા સર્વસ્વ સમજાય છે. ઘરના કાર્યમાં અવસરે જરાક કમરમાંથી નીચે મૂકે છે કે રેવાનું કામ શરૂ કરે છે. ફરી કમરમાં લે ત્યાં સુધી ૨ડ્યા જ કરે છે. બાલ્યકાલમાંથી જરાક આગલ વળે, નિશાલે બેઠો અને ભણતા શીખે પછી રમત-ગમત અને શેઠીયા પાછલ લીન થયેલે જણાય છે. પુત્રને જમવા અવસરે મા બુમરાણ કરે તે સાંભલતું નથી. કદાચ માની નજરે પડે તે સંતાવાને પ્રયત્ન કરે છે. કારણ કે રમત-ગમત અને મિત્રોની માનેલી કિંમત પાસે માનું બુમરાણ-માની મુંઝવણને ગણતે નથી, અર્થાત કિંમત વગરના ગણે છે. ભણીગણુને નિશાલે બેઠો, પછી પર એટલે માવડીમુખે, મિત્રમુખ, રમત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ધમાન તપ મહાભ્ય. ગમતમુખ પુત્ર પરાયા ઘરની સ્ત્રી પાછલ સ્ત્રીમુખ બનીને ઘે થાય છે. વલી વેપારમાં પડ્યો. અને ધાર્યા પ્રમાણે કમાણીમાં કુદકે ભુસકે આગલ વધે એટલે વેપાર-માલ-વેપારી અને નફામાં મુંઝાઈ જાય છે. વાત કરવાની પણ ફુરસદ મલે નહિ એવા ભાઈસાહેબના રંગઢંગ થાય છે. પરણેલે પુત્ર સ્ત્રી પાસે કલાકોના કલાકો બેસતે હતું તેને રાત્રિના સુવાના ટાઈમે કલાકની ફુરસદ મલતી નથી. આ બધા પ્રસંગમાં બાલ્યકાલમાં માની લીધેલા કિંમતી પદાર્થો મૂકીને યુવાવસ્થામાં માની લીધેલાં કિંમતી પદાર્થો પકડ્યા. જીવનભરના પ્રસંગને તપાસવામાં આવે તો વાચકને નિર્ણય થશે કે મનગમતી કિંમત માનીને પકડેલી ચીજો સેંકડો વખત મૂકી અને લીધી. વધુ કિંમત માનેલી ચીજને પકડતે ને મૂકતે ગયે, છતાં હજુ સુધી નિર્ણય થયે નથી કે જગતમાં કિંમતી ચીજ કઈ છે? ધર્મની વાસ્તવિક કિંમતની હરીફાઈમાં એક ચીજ પણ આવી શકી નથી. જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ મૃગતૃષ્ણારૂપી આશા, મનેરશે અને વિકપ પાછલઅમૂલ્ય કિંમતરૂ૫ માની લીધેલી એક જ પાછલ ગાંડો ગંતર બનેલે મનુષ્ય બીજી જ પળે બીજા પદાર્થ પાછલ ઘેલે થાય છે.
અર્થકામના અભિલાષીઓને ભેગવિલાસ અને ભોગવિલાસના સાધને સવજ્ઞશાસ્ત્રોના હિસા કેડીની કિંમતના હોવા છતાં તે નિર્માલ્ય-નાશવંત પદાર્થોની નવનવીન કિંમત ભાસમાન થાય છે એ જ માનવ જીવનની બરબાદી છે અર્થાત પદાર્થની પૂરેપૂરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રતિતિની પરીક્ષા. વાસ્તવિક કિંમતપૂર્વકની પ્રતિતિ નથી. તેવી જ રીતે “દેવાથી મલે” આ કહેવતને લક્ષ્યમાં રાખી નેન મોનાનોતિ” એ સૂત્રની વ્યાખ્યા પુસ્તકમાંથી વાંચી સાંભળી ને ભેગવિલાસમાં આસકત છ દાનને ધંધે સ્વીકારે છે. દાનધર્મની વાસ્તવિક વ્યાખ્યા સમજ્યા જ વગર ભેગ ભેગવવાની અને ભાગવિલાસના સાધને મેલવવાની તાલાવેલી. માં દાનને વેપાર કરનાર દાનને જુગાર ખેલે છે. એક બાજુ દાન દે છે અને બીજી બાજુ દીધેલા દાનને પૂરે લાભ મેળવવાની તાલાવેલી જમાવે છે. એક બાજુ મલ્યું એટલે દાન ફલ્યું એમ સમજે છે, પરંતુ સર્વજ્ઞ શાસનના હિસાબે દાન-ધર્મને મર્મ શું છે તે સમજી શકતું નથી, અને સમજાવવા પ્રયત્ન કરનારની સામે આંખે કાઢે છે તેમજ ચેડાં કરે છે. દાન-ધર્મના પારમાર્થિક તત્વ મમત્વત્યાગાદિ સમજવાને બદલે ઊલટી મોટી મુંઝવણમાં પડીને ધર્મથી, ધર્મગુરથી અને ધર્મના સામાન્ય સિદ્ધાંતથી દૂર રહે છે. આવી જ રીતે શિયલ-તપને સેવન કરનારા તે તે ધર્મના પારમાર્થિક તત્વને સમજતાં નથી તેથી ધર્મની, ધર્મના અનુષ્ઠાનની અને ધર્મના સાધનની વાસ્તવિક કિંમત કરવાના અભાવમાં કોડેની કિંમતવાલી ચીજના બદલામાં કાણી કેડીના માલની ખરીદી કરે છે. ધર્મની વાસ્તવિક પ્રતિતિના અભાવમાં “વેલીના પહેરણ” જેવી દશા ધર્મના દરેક કાર્યમાં આ આત્માની થાય છે. સંસારમાં ભેગવિલાસના સાધન નહતાં ત્યારે જે વ્યક્તિ પ્રતિક્રમણ-સામાયક-વ્યાખ્યાન
શ્રવણ-પર્વતિથિએ શિયલ-દર્શન-વંદન-પૂજન-પિસહ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તપે મહાભ્ય. તપ કરતું હતું, પરંતુ તે જ આત્મા સંસારની સાહ્યબી આજે વધવા માંડી એટલે ભૂલવા માંડ્યો અર્થાત પૂર્વની ધર્મકરણીઓ એછે કરતે ગયે. ત્યારે ધર્મના વાસ્તવિક પ્રેમીને દયા આવ્યા વિના રહેતી નથી. કહેવું પડે છે કે આ બિચારાઓને ધર્મની વાસ્તવિક કિંમતની સમજણ નથી અને વાસ્તવિક કિંમતની પ્રતિતિ પણ થઈ નથી. જગના સર્વવિનાશી પદાર્થોની કિંમત કાચ જેવી અને તત્વત્રિયીની કિંમત અમૂલ્ય રત્ન જેવી સમજાશે ત્યારે જ વાસ્તવિક પ્રતિતિ થઈ સમજવી. જગતભરના સઘલા વિનાશી પદાર્થોમાં અધમતાને અવલોકચા વગર, ધર્મ, ધર્મ અને ધર્મના સાધનની ઉત્તમતા સમજ્યા વગર સાચી પ્રતિતિ આવવી એ સેંકડે કેષ દૂર છે. આવી પ્રતિતિ આવ્યા પછી રૂચિના આવિર્ભાવ થાય છે. પેટને મલ દૂર થયા પછી જેમ સ્વાભાવિક જઠરાગ્નિ ખીલે છે અને કકડીને ભૂખ લાગે છે, ખાદ્ય ખેરાક ખાય છે અને ખાધા સાથે પચાવે છે. તેવી રીતે વિનાશી પદાર્થોને મોહરૂપી કચરો દૂર થશે ત્યારે આ આત્માની હાલત પણ તેવીજ થશે. અર્થાત્ વિનાશી પદાર્થ દેખતાંની સાથે જે મુંઝવણ થાય છે અને કિંમત વગરની ચીજમાં કિંમત સમજાય છે તે મેલ દૂર થશે એટલે તુરત સંવર-
નિરાના અનુષ્ઠાન કરવાં ગમશે, કરનારાઓ અને કરાવનારાઓ પ્રત્યે બહુમાન છૂટશે. પ્રતિતિની પરીક્ષામાં પૂરેપૂરે ઉત્તીર્ણ થયા વગરને જીવ રૂચિપદમાં પ્રવેશી શકતો જ નથી, માટે પ્રતિતિની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની અનિવાર્ય જરૂર છે.
રૂચિપદમાં પ્રવેશનારાઓને. ૧ શ્રદ્ધાની અનિવાર્ય જરૂર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૯
છ પદની આવશ્યકતા
૨ શ્રદ્ધાને અ૫લાપ કરનારાઓ જ શ્રદ્ધાના ઉચ્છેદક છે. ૩ શ્રદ્ધાપૂર્વક સમજની ઉત્પત્તિ, ટકાવ, વૃદ્ધિ અને ફલ. ૪ શ્રદ્ધા-સુધાંનિધિમાં પ્રવેશ કરનારાઓને. ૫ શ્રદ્ધા અને પ્રતિતિનું પારમાર્થિક રહસ્ય. ૬ પ્રતિતિની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની જરૂર
આ છએ પ્રકરણેનું વાંચન-મનન-પરિશીલન કર્યા પછી શ્રદ્ધાની અનિવાર્ય જરૂર છે, એ બીના સ્પષ્ટપણે સમજાઈ ગઈ હશે. જિનેશ્વર–દેવના શાસનમાં પ્રવેશ કરનારાઓને અને વ્રતનિયમ ઉશ્ચરનારાઓને સામાન્યત: પ્રથમ સમ્યકત્વ ઉશ્ચરાવાય છે. તે પ્રથમ શ્રદ્ધાનાં પદમાં પ્રવેશે છે એમ કહી શકાય છે. અથવા તો મિથ્યાત્વના ત્યાગ સાથે શ્રદ્ધાને પાઠ સ્વીકારવાને અંગીકાર કર્યો છે એમ પણ કહી શકાય છે. પરતુ સર્વજ્ઞકથિત પદાર્થની કિંમતને સમજ્યા વગર પ્રતિતિ પદમાં શ્રદ્ધાના સ્વીકારના રિવાજને અનુસરવાવાળા તે બધાએ પ્રવેશ કર્યો છે એમ માની શકાતું નથી.
શ્રદ્ધાપદની પ્રાપ્તિ સાથે પ્રતીતિપદની પ્રાપ્તિ થતી જ નથી એમ પણ નથી. તેવી જ રીતે પ્રતીતિપદની પ્રાપ્તિ સાથે ચિપદની પ્રાપ્તિ થતી જ નથી એમ પણ નથી, પરંતુ આ જીવને સર્વજ્ઞકથિત સમ્યકત્વ કેવું સ્પર્યું છે? વિવિધ પ્રકારના પ્રસંગે પ્રાપ્ત થતાં તેની સ્થિતિ નિશ્ચળ રહે છે કે ડગમગ થાય છે? તેવા પ્રસંગમાં જીવની વાસ્તવિક સ્થિતિનું દિગ્દર્શન કરવા માટે ઉપર જણાવેલ શ્રદ્ધા પ્રતીતિ અને રુચિનું સ્વરૂપ સમજવાની જરૂર છે. દર્શન મેહના જીવલેણ ભાવને તપાસવા માટે જ આ છ પદેનું અવલોકન કરવું જરૂરીનું છે. દર્શનમેહના વિનાશ વગર આત્યંતિક ચિભાવને સ્થિર કરી શકાતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
શ્રીવિદ્ધમાન તપે મહાસ્ય. જ નથી. “દર્શનમોહના વિનાશથી જે નિર્મળ ગુણ પ્રગટ થાય તેનું જ નામ નિશ્ચય સમ્યકત્વ કહ્યું છે ” એમ સમ્યક્ત્વની ૬૭ બોલની સઝાયમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે જણાવ્યું છે. જુઓ “દર્શનમેહ વિનાશથી જે નિર્મળ ગુણ ગણ તે નિશ્ચય સમક્તિ કહ્યું” x x x x x | દર્શનમોહનો ઉપશમ અને ક્ષપશમ થયાં છે કે નહિ? થયાં છે તે ગયાં છે કે રહ્યાં છે? રહ્યાં છે તે રહેશે કે જશે? આ બધી બીનાને નિર્ણય આ શ્રદ્ધાદિ છ પદદ્વારા લગભગ થઈ જાય છે.
દર્શનમોહનો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય થવા સંબં ધમાં વિસ્તારપૂર્વક સર્વજ્ઞકથિત શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. સમજ. વાની ઈચ્છાવાળાઓએ તે તે ગ્રંથ જેવા જરૂરી છે..
તત્ત્વત્રયીની પ્રતીતિમાં પાવરધા બનેલા આત્માઓને હિતકર, અનુકૂળ અને પરંપરાએ ફાયદાકારક પદાર્થ તત્વત્રયી જ છે, તવત્રયીના સેવનથી આમિક શક્તિને વિકાસ થશે. તત્વત્રયીથી વિમુખ રહેવામાં આત્માની સાચી શાંતિ, આનંદ અને સુખ પલાયન થઈ જશે. આ તત્વત્રયીના સેવનથી અનેક જીવે ભૂતકાળમાં કલ્યાણ સાધી ગયા, વર્તમાન કાળમાં સાધે છે અને ભવિષ્ય કાળમાં સાધશે. આ તત્વત્રયીના દર્શન, પૂજન, વંદન અને સેવામાં જેમ જેમ જીવન પસાર થશે તેમ તેમ મારું જીવન ઉચ્ચ બનશે. તવત્રયી પાછળ સર્વસ્વ જીવન સમર્પણ કર્યા વગર આત્મા પરમપદને પ્રાપ્ત કરી શકવાને નથી. દેવાધિદેવના દર્શન કરું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રતિતિ પાલનથી વૃદ્ધિ પામતી રુચિ. વંદન કરું, સેવન કરું, તેમનું ધ્યાન ધરું, ગુરુવાણુનું શ્રવણ કરું, વ્રત–પચ્ચખાણ કરું, આવાં આવાં અનેકવિધ રુચિકર તરંગ હદયાબ્ધિમાં અનેકશ: ઉછળે છે. આત્મસત્તાના અલોકિક અનુભવમાં તત્ત્વત્રયીના અનેકાનેક અનુષ્ઠાન કરવાની રુચિ જાગૃત છે. જિનેશ્વરપ્રણીત નિગ્રંથ પ્રવચન, પ્રવચન નના સંસ્થાપકે, પ્રવચનના સંચાલકો અને પ્રવચનના પ્રાણુભૂત તત્વોની સેવના સિવાયને પસાર થતે માનવજીવનને કાળ નિરર્થક-ફોગટ છે એટલું જ નહિ પણું અનર્થક અને જાલીમ જુલમગાર છે. અર્થાત, અર્થ અને કામની ઉપાસનામાં જતે સમય આત્માને અને આત્માના પરિણામને સર્વથા ઘાતક છે. આવા રુચિ પદમાં પ્રવેશેલા આત્માઓને કોઈ પૂછે કે-ધમિક કહેવાતા ધર્મદાસને શું રુચે છે ? તે જવાબ મળશે કે ધર્મદાસભાઈને તે ધર્મ જ ચે છે, તે સિવાય બધું અરુચિકર લાગે છે.
પ્રતીતિપૂર્વક ધર્મનું સેવન જેમ જેમ થતું જાય છે તેમ તેમ રુચિ વિશેષત: વધતી જાય છે. રુચિ શબ્દ પ્રિય જણાતી વસ્તુના સંબંધમાં વપરાય છે. આ વાતને શબ્દાવતાર કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી શ્રી સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસનના કારક પ્રકરણમાં સક્રિકૃધ્યર્થએ સૂત્રમાં સ્પષ્ટ જણાવે છે. આથી આત્માએ એ સૂત્રનું પરિશીલન કરવું જરૂરી છે “ રો િળ મ ! રૂમેવ નિયું gri ” આ નિર્ગથ પ્રવચન મને રુચે છે, અર્થાત આ પ્રવચન સિવાય જગતનું કઈ દર્શન મારી રુચિને વિષય થતું નથી. વિશેષમાં તે નિગ્રંથ પ્રવચનની નીતિ-રીતિ અને નિયમ બંધારણ એવાં સુંદર છે કે જેમ જેમ તેના સહવાસમાં આવું છું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રીવદ્ધમાન તા મહાત્મ્ય.
તેમ તેમ પ્રવચન પ્રત્યેની મારી રુચિમાં વધારા થતા જ જાય છે; કારણ કે નિગ્રંથ પ્રવચનના એવા પૂનિત પ્રભાવ છે કે તેના સહવાસમાં આવેલાને શાસનસેવાના નવનવા અભિલાષા ઉત્પન્ન થયાં જ કરે છે. જઠરાગ્નિ ઉપર જામી ગયેલૈા મલ દૂર થવાથી જેમ સ્વાભાવિક રુચિ ઉત્પન્ન થાય છે તેમ પૈાલિક ભાવાના અર્થાત્ અર્થ અને કામની વાસનાઓને જે મલ ( અનાદિકાળથી આ આત્મા ઉપર જામી ગયેàા ) તે દૂર થવાથી નિથ પ્રવચનની સેવનાની રુચિ દિનપ્રતિદિન વધતી જાય છે. વૃદ્ધિ પામતી તત્ત્વત્રયીની રુચિના એ અજબ ચમત્કાર છે કે તે સિવાયના સર્વ પદાર્થો ઉપરની અરુચિમાં હરહમેશ વધારા થયા કરે છે.
७२
"
• બિનત્તાય રોરતે ધર્મ: ' જિનદત્તને ધર્મ રુચે છે, અર્થાત્ જિનદત્તના જીવનમાં એક ધર્મ જ રુચિકર છે. ધર્મ સિવાય ખીજું કાંઇપણ રૂચિકર નથી અર્થાત્ રુચતુ નથી. ધ જિનદત્તના જીવનમાં ધર્મસેવનના નવ-નવ અભિલાષ ઉત્પન્ન કરે છે એમ કહેવામાં, સમજવામાં કે માનવામાં કાંઇ પણ વાંધેા નથી.
સજ્ઞકથિત ધર્મોમાં જ એવી શક્તિ છે કે-જિનદત્તને ધર્મ કરવાના અભિલાષ ઉત્પન્ન કરે છે. અને જેમ જેમ ધર્મોનું સેવન કરતા જાય છે તેમ તેમ ધર્મસેવનના અભિલાષમાં વધારા થયા જ કરે છે. જ્યાંસુધી ક્ષાયક ભાવના સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી ત્યાંસુધી સમુદ્રના તરંગાની જેમ ભરતી– ટના તરગાને અનુભવવાં પડે છે. એમ કરતાં કરતાં જ્યારે ક્ષાયકભાવ પ્રાપ્ત થાય ત્યારપછી અભિલાષના તરંગાના અટપટી અનુભવ કરવાનુ` કા` બાકી રહેતું જ નથી. રુચિપદમાં વૃદ્ધિ પામતા આત્માને ક્ષણે ક્ષણે આત્મસાક્ષાત્કારના વાસ્તવિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
સ્પર્શન, પાલન અને અનુપાલનના પ્રસગા
અનુભવાનું સ્પન થયા જ કરે છે. અંતર્મુહૂત પ્રમાણ સુધી જે આત્માને આવુ સ્પન થયું હોય તે આત્માને ત્યારપછી અર્ધ પુદ્ગલપરાવત થી અધિક સમય સુધી આ સંસારમાં પરિભ્રમણ કરવાનું બાકી રહેતુ નથી અર્થાત્ વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવતા સુધીના સમયમાં તે તે જીવ મુક્તિપદને પામ્યા વિના રહી શકતા જ નથી.
७३
સ્પર્શન, પાલન અને અનુપાલનના પ્રસગાદેવાધિદેવ–વીતરાગ, શાસન-સંચાલક ગુરુવર્ય અને વીતરાગપ્રણીત ધર્મ એ ત્રણ તત્ત્વને પેાતાના તારક તરીકે અને તે સિવાયના જગતભરના સર્વ પદાર્થોને ડુબાડનાર તરીકે સ્વીકારવારૂપ પ્રતીતિપૂર્વકની તાત્ત્વિક રુચિ અને તાત્ત્વિક સ્પન પછી પણ માર્ગોમાં કારમી કઠિનતાએ અને મહાન્ મુશ્કેલીઓ પણ ઉભેલી હાય છે. ભગવાન્ મહાવીરના જીવને નયસારના ભવમાં તત્ત્વત્રયીની રુચિ અને સ્પન થયાં હતાં. તે સમ્યકત્વ સ્પન ક્ષાયકભાવના નદ્ઘિ હાવાથી મિરરચના ભવમાં ભગવાન મહાવીરને દીક્ષા અવસરે રુચિ અને સ્પર્શીન હાવા છતાં પાલન અવસરે વિહાË વિ' ઇત્યાદિ મેલીને જીતેલી બાજી હારી જવાથી સંસારમાં ઘણું રખડવું પડ્યું. પ્રતીતિપૂર્વકની રુચિ અને સ્પર્શન થયા પછી સંસારના પરિભ્રમણુકાળનુ નિયમન થાય છે એ વાત સાચી છે, છતાં જાગતાની પાડી અને ઉંઘતાના પાડા' એ કહેવતને રિતાર્થ થવાના પ્રસંગ પાલન અવસરે ખડા થાય છે.
(
"
વહેપારીને ગ્રાહકની ખુદમાસી અને નાણાની ભીડ નડતી ન હાય તા નફા પ્રાપ્ત કરીને ઘરભેગા કરવામાં તેને વિલંબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
૭૪
શ્રાવમાન તપે મહાભ્ય. લાગતું નથી. વહેપારીઓ જેટલી કમાણી કરે છે તે બધી જે તેમના ઘર ભેગી થઈ શકતી હોય તે છાપરાના નળીયા પણ સોનાના બનાવી શકાય, પરંતુ જ્યારે બજારમાં ક્રાઈસીસ આવે છે, નાણાભીડ સખ્ત હોય છે, ઈજજતને સાચવવામાં જીવન-મરણને સવાલ આવી પડે છે, ત્યારે તે મુશ્કેલીરૂપ મહાસાગરને ઓલંગી જવાનું માન તે શાણુ-સમજુ-વિચારશીલ અને પુણ્યવંત વહેપારીઓને જ પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ અને સ્પર્શનમાં વિશ્ન ન આવે ત્યાં સુધી તે રાજમાર્ગની માફક જીવનગાડી પુરપાટ દોડતી જ જાય છે; પરંતુ વિઘ આવતાંની સાથે જ ગાડી એકદમ અટકી જાય છે ત્યારે વિચારશીલ ધમી જીવ તે માર્ગ કાઢીને જીવનગાડીને આગળ ચલાવી શકે છે, પણ અણસમજુની ગાડી તે ઘેચમાં જ ખુંચી જાય છે.
પીઠ અને મહાપીઠ જેવા મુનીશ્વરો પણ ગુરુવયે કથન કરેલા સાચા ગુણગાનને સમજી શકયા નહિ અને અવગણના કરી મિથ્યાત્વ પામી ગયા અર્થાત્ તેમની જીવન ગાડી તાત્વિક પરિણામના પુનિત પાટા ઉપરથી ઉતરીને સ્ત્રીવેદને બાંધી ગઈ. અગીયાર અંગને અભ્યાસી જમાલિ એક વિચારભેદમાં ભગવાનની સામે પડ્યો. કેવલીના કથનને સહી શક્યા નહિ અર્થાત કહેવા જ્ઞાની અજ્ઞાની થઈ ગયે. સમ્યકત્વ પામવા સહેલ છે પણ પાલન અવસરે ટકાવવા મુશ્કેલ છે.
પ્રતીતિપૂર્વકની ચિ, સ્પર્શન અને પાલન વિધનના અભાવ સુધી તે નભી શકે છે પરંતુ વિનને પ્રસંગ આવતાં જ ધમેલા સોનાને પૂળ ભેગું કરવામાં વિલંબ લાગતો નથી. આત્માના તાત્વિક પરિણામના સ્પર્શન અને પાલન વિના વગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
૭૫
સ્પશન, પાલન અને અનુપાલનના પ્રસંગે. સીધા નભે જ જાય છે પણ પીઠ, મહાપીઠ, મરિચિ અને જમાલિ જેવો પ્રસંગ જ્યારે આપણે માટે ખડો થાય ત્યારે આપણું શું થશે તે વિચારવાની વાચકને ખાસ જરૂર છે.
મહાજ્ઞાનીઓ, મહાદાનેશ્વરીએ, મહાશિયલવન્તાઓ અને મહાતપસ્વીઓ આત્મિક શક્તિના વિકાસપૂર્વક આગળ વધ્યા છે અને વધે છે, વિન વગરના વર્ષો, મહિના, દિવસે અને કલાકોમાં સુંદર આરાધના કરી છે અને કરે છે, પરંતુ વિનાના વાદળોથી ઘેરાઈ જાય છે ત્યારે પુનિત પરિણામના પાટા ઉપર પુરપાટ દોડવાવાળી ધર્મમય જીવન ગાડીઓ કયાં અથડાઈ ગઈ અને કયા ખાડામાં પડી ગઈ તેને પત્તો લાગ્યો નથી અને લાગતું નથી એ આરાધકોને માટે ખાસ વિચારણીય વિષય છે!!!
અમોઘ આરાધનામાં પ્રવેશી ગયેલા આરાધકો આરાધક કક્ષામાં પહોંચી જવાને બદલે વિરાધક બનીને વિરાધનામાં ઉતરી જાય છે, આરાધકો આરાધના કરીને આરાધક બનવાને બદલે વિરાધના કરી વિરાધકો બન્યા અને બને છે, તે બધાનું મૂળ તપાસવામાં આવે તે તવત્રયીની વાસ્તવિક શ્રદ્ધા પ્રતીતિ-રુચિ-સ્પર્શન-પાલન અને અનુપાલનના પ્રસંગમાં સર્વજ્ઞ શાસનની નીતિ-રીતિએ ટકવું જોઈએ પણ ટકાયું નહિ તેથી આ પરિણામ આવ્યું.
અનુપમ શ્રદ્ધાની હાજરી વગર કહેવાતા જ્ઞાનીઓને જ્ઞાની માનવા જૈન શાસન તૈયાર નથી. અનુપમશ્રદ્ધાની હાજરી વગર કહેવાતા જ્ઞાનીઓનું જ્ઞાન પ્રમાણભૂત કરતું નથી. અનુપમશ્રદ્ધાની હાજરી વગર સંયમધારીઓને સંયમના સાચાં ફળ મળી શકતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
થીવર્ધમાન તપે મહામ્ય અનુપમ શ્રદ્ધાની હાજરી વગર ચારિત્ર વૃક્ષના પુષ્પ-ફળની યથાર્થ પ્રાપ્તિ થતી નથી. તેથી જ અનુપમશ્રદ્ધાની હાજરી આ જિંદગી સુધી જ નહિ પણ આત્મા ક્ષાયક ભાવની શ્રદ્ધા, જ્ઞાન અને મોક્ષ ન પામે ત્યાં સુધી જરૂર છે, એમ સમજીને અનુપમશ્રદ્ધાના અદ્વિતીય વિષયને જુદી જુદી રીતિએ જુદા જુદા પ્રકરણમાં યુક્તિ-પ્રયુક્તિસર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે અનુપમ શ્રદ્ધાપૂર્વકની સમજ આવ્યા પછી ચારિત્રના વિભાગ તરફ નજર કરીએ.
આ સ્થળે મૈગ્યાદિભાવ સંયુક્ત વિશેષણની સાર્થકતા વિચારી ગયા. હવે તે વિશેષણ યુક્ત વિશેષ્ય-સર્વજ્ઞકથિત ધર્મમય અનુષ્કાને શી ચીજ છે? તે ધર્મમય અનુષ્ઠાનને ચારિત્ર સાથે શો સંબંધ છે? તે સંબંધી વિચાર કરીએ.
પૂર્વ પ્રકરણના અનુચૂત સંબંધ અને રહસ્ય
સિંહાવકન ન્યાયે કરીને ગ્રંથના પૂર્વાપર પ્રકરણનું પરિશીલન કરવાથી ચર્ચલ વિષયે સમજી શકાય છે કે નહિં તે સ્પષ્ટ થઈ જાય છે. આ ગ્રંથની શરુઆતમાં “માનવ જીવનની દુર્લભતા” નામના પ્રકરણને પ્રારંભ કરીને દુર્લભતાને નામે યથેચ્છ પ્રલોપિઓના પ્રલાપ કેવા હોય છે? પ્રલાપના પ્રશ્નોત્તરેને પરમાર્થ શું? તે પિછાણી ગયા. માનવજીવનની દુર્લભતા સ્વીકારનારને સફળ કરવાના સહકારી સંયોગની અનિવાર્ય જરૂર છે એ પણ સમજી ગયા. તેવા સહકારિ-સંગે પ્રાપ્ત થયા પછી પણ તેને સફળ કરવા એ ભાગ્યશાળીઓનું પરમ કર્તવ્ય છે!!!
સઘળાએ સહકારી સંગમાં ધર્મની વાસ્તવિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાનું સ્વરૂપ કેવુ... ?
ઉપાસના કરવી તે પૂર્વના અનુસ્મૃત પ્રકરણાના પરમાર્થ છે.
७७
આ
જીવને પરમપદની પ્રાપ્તિ થતી નથી ત્યાંસુધી આ જીવની વાસ્તવિક ઉપાસના પરિપૂર્ણ થઇ નથી એ સમજવાની જરૂર છે. પરમપદની પ્રાપ્તિ માટે શંકાસમાધાનપૂર્વક ધર્મનું સ્વરૂપ અને ધર્મનું ફળ સમજી ગયા. આત્મામાં ધર્મના આવિર્ભાવ થયા છે ? આવેલા ધર્મ ટકયા છે ? ટકેલા ધર્મ વચ્ચેા છે ? વૃદ્ધિ પામતા ધર્મ ફળ મેળવવા ભાગ્યશાળી થયેા છે? એ બધા પ્રસંગેાને સમજવા સાર્ ચારે ભાવનાઓને રિશીલનપૂર્વક ભાવી ગયા. ચાર ભાવનારૂપ થર્મોમેટરથી ધી આત્માઓના ધર્મની વાસ્તવિક યેાગ્યતા મપાય છે. તાવની ડીગ્રીનું માપ જેમ થમાંમેટરથી મપાય છે તેમ ધર્મી આત્માઓના ધનુ માપ આ ચાર ભાવનાઓથી માપી શકાય છે. એ જ વાતને શ્રી હરિભદ્રસૂરિજીએ રચેલા ધબિંદુના ત્રીજા Àાક ‘વનનાદ્ય’ ના ઉત્તરાર્ધથી આપણે વિચારી ગયા છીએ.
ભાવના સાથે અનુપમ શ્રદ્ધા અને સમજના સુંદર સંચેગના સુમેળ કેવા હોય છે તે પણુ સમજી ગયા. ચારે ભાવનાએનું હાર્દિક સ્વરૂપ સમજ્યા પછી તે ભાવનાઓના સદુપયેગ કરી આત્મા કઈ રીતિએ આગળ વધે છે અને દુરુપયોગ કરી કઇ રીતિએ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે તે પણ વિચારી ગયા. સમજણુ વગરના સદ્વૈનમાં અને સમજણપૂર્વકના સદ્નઈનમાં શ્રદ્ધાના સુંદર ખીજની ખીલવણી કેવી હાય છે ? તે શિક્ષણ શિખી ગયા. શ્રદ્ધા એટલે સમ્યકત્વ માનનારાઓને અનુપમ શ્રદ્ધાનું સ્વરૂપ કેવું છે ? અને તે સ્વરૂપની પ્રાપ્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૭૮
શ્રીદ્ધમાન તપ મહામ્ય. માટે શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, સ્પર્શન, પાલન અને અનુપાલન સંજ્ઞક વિભાગને ઉત્તરોત્તર લાભદાયીપણે સમજવાની જરૂરી. યાતે શી શી છે ? તે પ્રશ્નોત્તરપૂર્વક સમજી ગયા છતાં પૂર્વાર્ધના પૂરા પરમાર્થને સમજવાની જરૂર છે.
કયું પૂર્વાર્ધ? કયા લેકનું પૂર્વાર્ધ ? તેનો કર્તા કેણ, વિગેરે પ્રશ્નો તેને જ ઉભવે કે જેનું હૃદય આ ગ્રંથમાં આવી ગયેલા ધર્મનું સાચું સ્વરૂપ ” નામવાળા પ્રકરણના પિયૂષથી પાવન થયું ન હોય. તે પ્રકરણમાં આવેલા એ લેકનું પૂર્વાર્ધ આ પ્રમાણે છે –
'वचनाद्यदनुष्ठानमविरुद्धाद्यथोदितम् ।' આપણે હવે એ પૂર્વાર્ધના પરમાર્થને પામવાનો પ્રયાસ પ્રારંભીએ, કારણ કે તે જ લોકના–
“મૈશ્રાહિમાવસંશુદ્ધ તર્મ તિ શ્રીચંતે '
એ પ્રમાણેના ઉત્તરાર્થના ઊંડાણમાં રહેલા અર્થમૈરવને તે અવકી ગયા અર્થાત મૈિત્રી આદિ ભાવનાથી ભાવિત થયેલ અનુષ્ઠાન તે ધર્મ કહેવાય છે. અનુષ્ઠાનને અનુસરેલા મથ્યાદિ વિશેષણને શંકા-સમાધાનપૂર્વક વિસ્તારથી વિચારી ગયા. હવે આપણે “સર્વજ્ઞકથિત અવિરુદ્ધ વચનને અનુસરતું અનુષ્ઠાન તે ધર્મ ” એ પદોના અર્થ–રહસ્યને સમજવાને પ્રયત્ન કરીએ.
પૂર્વાર્ધમાં આવેલા અનુષ્ઠાનના વિશેષાણેને તે પૂર્વે સમજી ગયેલા હોવાથી તે વિષયના પિષ્ટપેષણને છેડી દઈને ફક્ત સર્વજ્ઞકથિત અનુષ્ઠાન એટલે શું ?, અને એને જ ધર્મ કેમ કરો , એ ધર્મમય અનુકાનમાં કયા કયા પદાર્થોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
ધર્મનું બલવત્તરપણું.
૯
સમાર્વેશ થાય છે ?, સઘળા ધર્મમય અનુષ્ઠાનમાં બલવત્તર ધર્મમય અનુષ્ઠાન કર્યું છે? આ બધા પ્રશ્નોના હૃદયંગમ ઉત્તરો આપીને પછી આપણે આરાધવા યોગ્ય બલવત્તર ધર્મમય અનુષ્ઠાન તરફ આગળ વધીએ
ધમનું બલવત્તરપણું રણસંગ્રામમાં રણે ચઢેલે રણો હાથવેંતમાં વિજય મળવાને હેય તે અવસરે પાછાં પગલાં માંડે, બારે માસ ખંતથી અભ્યાસ કરનાર વિદ્યાથી પરીક્ષાના દિવસોમાં પાના રમવામાં પડી જાય, વ્યાપારમાં મસ્ત બનેલે કુશળ વ્યાપારી ભરોસમ આવે ત્યારે મામા-માસીના ઘર ગણવા માંડે અને પરણવા નિકળેલે વરરાજા પિતાની પ્રિયાના હસ્તપલ્લવના પ્રથમ સ્પર્શથી પ્રાપ્ત થનારા આનંદમાં ડૂબી જઈને હસ્તમિલાપ થયા પહેલાં જ જે ઘેરવા માંડે તે તે બધાઓને પાછળથી પારાવાર પસ્તા થાય છે અને લોકોમાં પણ તેઓની હાંસી થાય છે તેમ આ ગ્રંથમાં કહેવાના વિષયને સ્કૂટ કરનારાં સુંદર પ્રકરણેને હવે જ આરંભ કરાય છે. અને તે પ્રકરણે વિશેષ રસદાર હોવાથી વાંચકે એ હવે સાવધાની રાખવાની છે અર્થાત કોઈપણ જાતના પ્રમાદને વશ નહિ થતાં જાગૃત રહેવાનું છે, નહિ તો ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રી યશવિજયજીની પેલી સુપ્રસિદ્ધ–
અંધા આગળ આરસી, હેરા આગળ ગીત, મૂરખ આગળ કહેવું યુક્તિનું, એ ત્રણ એક જ રીત. ૧ ૧ અંધા આગળ દરપણુ દાખવે, બહેરાં આગળ ગીત; મુરખ આગેરે કહેવું યુક્તિનું, એ સવિ એક જ રીત.
(ઢાલ ૬ ઠી, ગાથા ૨૦, દેઢ ગાથાનું સ્તવન) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
શ્રીવાદ્ધમાન તપ મહાભ્ય. એ ઉક્તિનું પ્રમાદના પંજામાં પકડાઈ જઈને અનુકરણ ન થઈ જાય, અથવા અનુષ્ઠાનેની અટપટી આંટીઘૂંટીમાં અટવાઈ ન જવાય તે હેતુથી વાંચકોને વિશેષ સાવધાન રહેવાની સૂચના આપવાની અત્રે જરૂર છે.
જો કે જિનેશ્વર ભગવંતના શાસનમાં પરમપદ પ્રાપ્ત કરવાના જો કે અંસખ્ય ભેગો-ધર્મમય અનુષ્ઠાને છે છતાં દાન, શિયળ, તપ અને ભાવ એ ધર્મના મુખ્ય ચાર પ્રકારે છે.
ધર્મના આ ચાર પ્રકારને સકળશાસપારાવારપારીણ શબ્દાવતાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રાંતત દેશના સંગ્રહમાં આ પ્રમાણે જણાવે છે કે.
તુતિગતકડુ-ઘારબદ્ધર્મરક્યતે
दानशीलतपोभाव-भेदात्स स्याच्चतुर्विधः॥१॥" ભાવાર્થ-દુર્ગતિમાં પડતાં પ્રાણીને જે ધારણ કરે તે ધર્મ કહેવાય છે, અને તે ધર્મના દાનશીલ-તપ અને ભાવ એવા ચાર પ્રકાર છે.
શાસ્ત્રોમાં અનેક સ્થળે ઉપરના ભાવને અનુસરનું વ્યવસ્થિત કથન મળે છે. તે તે સ્થળે જણાવવામાં આવ્યું છે કે આ ચાર પ્રકારને ધર્મ દુર્ગતિમાં પડતા જીને બચાવીને સદ્ગતિમાં સ્થાપન કરે છે. તે ધર્મ ત્યાં સ્થાપન કરીને સાનુકૂળ સંયેગેની પ્રાપ્તિ પણ કરાવે છે. ત્યારપછી તે સાનુકૂળ સંગને યથાર્થ રીતિએ ઉપયોગ કરનાર પુણ્યાત્મા ધર્મપ્રભાવે ક્રમે ક્રમે ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરતા કરતે છેવટે શાશ્વત સુખના ધામ
સરખા મુક્તિપદને પ્રાપ્ત કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
ધમની બલવત્તરતાના શાસ્ત્રીય સમાધાન.
એ જ ધર્મ ધનની ઈચ્છાવાળાને અગણિત દ્રવ્યની પ્રાપ્તિ કરાવીને ધનદ સરખો બનાવે . એ જ ધર્મ કામ–ભેગની ઈચ્છાવાળાને દરેક સાધનની પ્રાપ્તિ કરાવીને દરેક ઈચ્છાની સંપૂતિ કરે છે. તાત્પર્ય એ છે કે-ધર્મ કેવળ આત્મિક સુખની પ્રાપ્તિ કરાવે છે એટલું જ નહિ પરંતુ પૌગલિક સુખને પણ ધર્મ મેળવી આપે છે. જ્યારે અર્થના અગણિત સાધનેથી અગર કામના કોડે પ્રબંધથી ધર્મ કે મોક્ષ મળી. શકતા નથી, અને ધર્મથી તો અર્થની, કામની અગર મેક્ષની ઇચ્છાવાળાઓને પોતપોતાની ઇચ્છાનુસાર એ ત્રણેની પ્રાપ્તિ થઈ શકે છે. આથી ચાર પુરુષાર્થોમાં ધર્મનું બલવત્તર સામ્રાજ્ય છે.
ધર્મની બલવત્તરતાના શાસ્ત્રીય સમાધાન.
આ સ્થળે કોઈ એવી શંકા કરે છે કે-ઉપદેશમાળામાં ભગવાન શ્રી મહાવીરસ્વામીજીના હસ્તદીક્ષિત શ્રી ધર્મદાસ ગણિવયે તે ખુલ્લંખુલ્લા જણાવ્યું છે કે “ અર્થ મહાઅનર્થનું મૂળ છે અને કામની કારમી વાસનાઓ નરકાદિ દુર્ગતિમાં લઈ જનારી છે.”
વિશેષમાં હાલમાં ફજદારી અને દિવાની કોર્ટોમાં ચાલતા ઢગલાબંધ કેસમાં હાજર રહેનારા વાદી-પ્રતિવાદીઓ, વકીલ, બેરીસ્ટર, એડકેટ અને સેલીસીટરની ઓફીસના પગથિયાં ઘસવામાં, સન ૧૯૧૪ ની તથા હમણાંજ સન ૧૯૪૫ માં પૂરી થયેલી લડાઈમાં, વર્ષો પહેલાં થઈ ગયેલા રામ-રાવણના તથા કોરવ-પાંડવના યુદ્ધમાં મુખ્ય કારણની તપાસ કરવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્ધમાન તપે મહાભ્ય. જર જમીન કે જેરૂ એ ત્રણમાંને જ એકાદ (જજ) કારણ હાથમાં આવશે. જર-જમીનના બને જકારમાં અર્થ અને જેરૂના જકારમાં કામની વાસના આવીને ઊભી રહે છે.
ઉપર જણાવેલા મહાઅનર્થના કારણભૂત અર્થ. અને કામના સાધનની પ્રાપ્તિ જે ધર્મ કરાવતું હોય તો તેવા ધર્મને તે નવ ગજ દૂરથી જ નમસ્કાર કરે જોઈએ, કારણ કે આ જીવે પિતાના હિતને માટે ધર્મ કર્યો. ધર્મથી અર્થ અને કામના ભરપૂર સાધનની પ્રાપ્તિ થઈ. અને તે અર્થ કામને ઉપભેગ કરવાથી નરકાદિ દુર્ગતિમાં આ જીવને જવું પડ્યું. તાત્પર્ય એ નિકળ્યું કે-ધર્મનું આરાધન કરીને છેવટે જીવ દુર્ગતિનું ભાજન થયે. આવા પ્રશ્નો કરનારા જે દીર્ધદષ્ટિથી સ્વયં વિચાર કરે તે ખરૂં રહસ્ય સમજી શકે એમ છે, છતાં તેઓ પોતાની વિચારશક્તિને તકલીફ આપ્યા વિના એકદમ આવી શંકાઓમાં સપડાઈ જાય છે તેઓને માટે આ રહસ્યનું કંઈક ફેટન કરવું અત્ર આવશ્યક છે.
જેની આંખમાં કમળ થયે હેય તે માણસ જેમ ધેાળી વસ્તુને પણ પીળી જ દેખે છે, તેમ આ શંકાકારની બાબતમાં પણ બન્યું છે. ચક્રવતીની સંપત્તિને પામેલા ભરત મહારાજા કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા અને સંભૂમ તથા બ્રહાદત્ત નરકમાં ગયા, આ બે પ્રસંગ ઉપરથી સમજી શકાય છે કે સંપત્તિ પામવાથી જ સુગતિ કે દુર્ગતિ મળતી નથી પરંતુ સંપત્તિ પામીને તેના ત્યાગભાવ તથા મમત્વભાવ ઉપર સુગતિ-દુર્ગતિને આધાર છે. આ બાબતમાં
શ્રી સ્થાનાંગ સૂત્રના બીજા ઠાણામાં “ટો કાળા મરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
ધર્મની બલવરતાના શાસ્ત્રીય સમાધાન.
ઈત્યાદિ પાઠથી જણાવ્યું છે કે-બે ચક્રવર્તીએ કામભેગને ત્યાગ કર્યા વગર અર્થાત ચક્રવતિ પણાના મમત્વભાવને લીધે મરીને સાતમી નરકે ગયા. મરવાના અવસરે તો ચકવતીની રિદ્ધિ કોઈ સાથે લઈ જતું નથી. કેવળી થનાર ચકવતીએ ચક્રવતીની સંપદા મૂકવા લાયકની સમજીને મૂકી અને નરકે જનારા મરણની છેલ્લી ઘડીએ મૂકવા લાયકની છે એ સમજી શક્યો નહિ. આથી સંપત્તિ પ્રત્યેને ત્યાગભાવ તારનાર છે અને સંપત્તિ પ્રત્યે મમત્વભાવ ભર્યોભવ મારનાર છે. હવે એના રહસ્યને વિચારીએ તે સમજાઈ જાય છે કે–નિર્મળ ત્યાગવૃત્તિથી ધર્મની આરાધના કરવામાં આવે તે વખતે જે પુણ્યને બંધ પડે તેનાથી અદ્ધિ સમૃદ્ધિ ભેગે પગના સાધનની પ્રાપ્તિ તે થાય છે જ પરંતુ તે સાધનોથી મુંઝાતો નથી અર્થાત્ તેની અંદર ફસાઈ જતો નથી. ધર્મની અમૂલ્ય આરાધનાની સાથે જે મમતાનું મિશ્રણ થઈ જાય તે જીવને દુર્ગતિમાં જવું પડે છે. અર્થાત્ મમતામિશ્રિત ધર્મથી પ્રાપ્ત થયેલાં અર્થ કામના સાધને જીવને ફસાવે છે એમાં કોઈ નવાઈ નથી. તે જ પ્રમાણે સમતામિશ્રિત ધર્મથી પ્રાપ્ત થયેલા અર્થ કામના સાધને જીવને ફસાવતા નથી પરંતુ ત્યાગવૃત્તિપૂર્વકના ધર્મસાધનમાં નિરંતર વધારે થાય તેવા સુંદર સાધનની પ્રાપ્તિ કરાવીને ઘનઘાતી કર્મને નાશ કરાવી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવે તેમાં પણ કાંઈ નવાઈ જેવું નથી. ધર્મસંબંધી શાસ્ત્રીય સમાધાનને સર્વદા સ્વીકારવાવાળા કઈ જગ્યાએ ઠગાતા જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તા મહાત્મ્ય
ધની ફળપ્રાપ્તિમાં સાવધાન રહેવાની સલાહ
પૂર્વભવમાં ધર્મનું આરાધન કરતાં નિયાણું બાંધીને થયેલા વાસુદેવા, ચક્રવર્તી અને રાજાધિરાજો સાઇ જાય છે તેનું મુખ્ય કારણ વિનાશી પદાર્થો ઉપરની તેમની મમતા છે, નિયાણા વગર કેવળ ત્યાગ–વૃત્તિથી કરેલી ધર્મ આરાધનાથી પ્રાપ્ત થયેલી ચક્રવતી' વિગેરેની સપદાએ તે તે ભવમાં કેવળજ્ઞાન અને મેાક્ષની પ્રાપ્તિને પણ રોકી શકતી નથી. એક ક્ષણભરની સમતાથી કેવળજ્ઞાન અને મેાક્ષની પ્રાપ્તિ થઈ શકે છે અને 'િદગીભરની સમતા ભવેાલવ માર ખવરાવે છે છતાં આ જીવ જાગતા નથી તે જ મહદાશ્ચર્ય છે !!! આ ઉપરથી જીવને ધર્મસાધન કરતી વખતે વિનાશી પદાર્થોની અભિલાષાનુ' ઉત્પન્ન થવું એ જ ફસાવાનુ એટલે માર ખાવાનું મુખ્ય કારણ છે. મેાહનગારી મમતાથી છૂટવાના સફળ પ્રયત્ન કરો.
તા
આ ઉપરથી એ નિર્ણય થયા કે-ઉપયાગ કરતાં આવડે તા તુમડું જેમ તારનાર ગણાય છે છતાં તે જ તુમડું ઉપયાગ કરતાં નહિ આવડે તેા ડુખાડનાર પણ ગણાય છે તેમ ધર્મોના સાધનમાં પણ સમજવાનુ છે. ધર્મનું અવલંબન કરીને તે આ શાસનમાં કેટલાએ જીવા પૂર્વે -શ્રી ઋષભદેવાદિ તીથંકરાના તીર્થમાં–કલ્યાણ કરી ગયા છે, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી આદિ વિહરમાનાના સાંનિધ્યમાં કલ્યાણ કરે છે અને ભવિષ્યમાં શ્રી પદ્મનાભાદિ તીર્થંકરાના તી માં કલ્યાણ કરશે એ નિર્વિવાદ સત્ય સ્વીકાર્ય છે અને રહેશે.
ધર્મએ આંબાના વૃક્ષ જેવા છે. આંખે વાળ્યા પછી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
ધમની પ્રાપ્તિમાં સાવધાન રહો. અનુક્રમે ઊગે છે, માટે થાય છે, લે છે અને ફળે છે ત્યારે તેની ઉપરથી કેરીઓ લઈને, તેનું અથાણું કરીને, મુરબ્બે બનાવીને તથા રસ કાઢીને આપણે ખાઈએ છીએ અને તેમાંથી નિકળેલા ગેટલાને પાછા વાવવાથી ભવિષ્યમાં આપણે આંબાદ્વારા ઘણી જ કેરીઓ મેળવીએ છીએ. તે જ પ્રમાણે સાવધાનીપૂર્વક કરેલો ધર્મ આમ્રવૃક્ષની જેમ ઉત્તરોત્તર સંસારની સંપદાઓની પ્રાપ્તિમાં વધારે કરીને અંતે ઘનઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
અહીં કેઈ શંકા કરે કે-ધર્મ કરનારને વળી સાવધાન રહેવાની શી જરૂર છે? તેના જવાબમાં જણાવવાનું એ છે કે ધર્મ સાધનમાં જે સાવધાન ન રહે તે ધર્મસેવનથી ઉપાજેને કરેલા પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી સંપદાઓ જ આત્માને દુર્ગતિમાં લઈ જાય છે, કારણ કે અદ્ધિ-સમૃદ્ધિ-ધન-ધાન્યવિલાસના સાધનો-શરીર-ઈદ્રિય-વિષયે અને વિકારો એ બધાં મોહરાજાના ઉદરે જેવા છે. કીડી કે કેડે જે કરડે તે ઊંઘતે માણસ જાગી જાય છે પણ ઉંદર તે ફેંકી ફંકીને કરડતો હોવાથી તે સમયે તેની વેદના જણાતી નથી એટલે માણસ જાગી શકતા નથી. તેવી જ રીતે ઉપર જણાવેલા મેહરાજાના ઉંદરડાઓ એવી ચાલાકીથી જીવને કરડે છે કે તેના કરડવાથી દુઃખને બદલે જાણે ઊલટું સુખ થતું હોય તેમ નાચી-કૂદીને, હસી-હસાવીને અને રંગ-રાગમાં ફસાઈને કઠિણુ કર્મને બંધ પાડીને જીવ પોતે જ પોતાનું અધ:પતન કરે છે. એટલા માટે સાવધાનીની સૂચના સંભળાવવી પડે છે કે-ધર્મના આરાધનદ્વારાએ બંધાયેલા પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
* શ્રીવમાન તપ મહારા. અર્થ અને કામના સાધનથી મદમત્ત થઈને રંગરાગમાં ગુલતાન નહિ બનતા ઉલટું સાવધાન થઈને ધર્મનું સેવન વિશેષપણે કરવું જોઈએ. સર્વ પ્રકારની કામનાઓને ફળીભૂત કરનાર ધર્મનું સેવન આપત્તિકાળમાં તો કેટલાક અનિવાર્ય કારણેથી જેટલું ધારીએ તેટલું નહિ થઈ શકે એ સ્વાભાવિક છે. પરંતુ સંપત્તિકાળમાં તે સાવધાનપૂર્વક જેમ બને તેમ વિશેષ પ્રકારે ધર્મનું સેવન કરવું એ જ આ માનવજીવનને તથા પ્રાપ્ત કરેલા સહકારી સાધનેને સફળ કરવાને સર્વોત્તમ ઉપાય છે.
દાનધર્મનું સ્વરૂપ અને સંસ્કાર એકાંત હિતકારી ગણતા ધર્મનું સેવન કરવામાં લેશભર આળસ કરવી જ નહિ. જેમ ભ્રમરને ગુજારવ કમળ ઉપર, કેકિલને ટહુકાર પરિપકવ આમ્ર ઉપર, વ્યાપારીનું ચિત્ત વ્યાપારના નફા ઉપર અને મયૂરનું નૃત્ય નવનવીન મેઘઘટા ઉપર આકર્ષિત થઈ રહે છે તેમ ધમપુરુષનું ચિત્ત સદાકાળ સર્વત્ર સર્વથા ધર્મની ઉપર જ લયલીન થવું જ જોઈએ. અર્થાત દાનેશ્વરીઓએ દાનધર્મના પાલનમાં, શિયળવંતેએ શિયળધર્મના પાલનમાં, તપસ્વીઓએ તધર્મના પાલનમાં અને ભાવધર્મમાં ભાવિત થયેલાઓએ ભાવના ભાવવામાં તકૂપ થવું જ જોઈએ.
આ ચાર પ્રકારના ધર્મમાં દાન, શીલ અને તપનું સામ્રાજ્ય પિતાપિતાની મર્યાદામાં જ વર્તે છે, પરંતુ ભાવધર્મનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
દાનધર્મનું સ્વરૂપ ને સંસ્કાર. સામ્રાજ્ય પિતાની મર્યાદા ઉપરાંત એ ત્રણે ધર્મમાં પણ અંતરંગપણે વર્તતું જ હોય છે. ભાવધર્મની ગેરહાજરીમાં
એ ત્રણે ધર્મનું પૂરું ફળ મળી શકતું નથી. શ્રેણિક મહારાજની કપિલાદાસીએ સુપાત્રદાન દીધાનું, સ્ત્રીસંસર્ગથી રહિત દે સાગરેપમ સુધી બ્રહ્મચર્ય પાળ્યાનું અને જે તપસ્યાથી આઠ જીવે મેક્ષ મેળવી શકે એવી ઘેર તપસ્યા તામલિ નામના તાપસે તપવા (કરવા) છતાં તેનું જોઈયે તેવું ફળ નહિ મળવામાં ભાવની ગેરહાજરી જ કારણરૂપ છે.
દાનધર્મના સંસ્કારથી સંસ્કારિત થયેલા જીવોને અંશે અંશે મમત્વભાવ ઘટતું જાય છે. મૂચ્છરહિતપણે દાન દેનારાઓની દશા ઉન્નત થતી જાય છે. અને મૂચ્છસહિત દાન દેનારાઓને દાનના વાસ્તવિક સંસ્કારે સ્પશી શક્તા નથી કારણ કે આજના કહેવાતા દાનેશ્વરીઓ તે દાનને જુગાર ખેલતા હેય છે. “દેનારને મળે છે. સાનેન મોજાનાન્નોતિ | દાનથી ભેગે મેળવે છે. મેળવવું હોય તો શિખે, દીધું નથી માટે જ મળતું નથી, હવે જે મળે તે દઉં.” આવી જાતના અનેકવિધ વિચારે અને એને અનુસરતા તરંગમાં ઝીલતે આત્મા દાનના
ધ્યેયને પામી શકતો નથી. થોડું દઈને ઘણું મેળવવાની ઈચ્છાવાળા લુબ્ધ મનુષ્ય દાન ધર્મનું સેવન કરવાને બદલે દાનનો સટ્ટો ખેલતા હોવાથી છેવટ ધ્યેયથી ચૂકીને દુર્ગતિને પ્રાપ્ત કરે છે. દાન દેતી વખતે અવિનાશી સંપત્તિને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તે તે સ્તુત્ય ગણાય પરંતુ કોઈપણ વિનાશી પદાર્થને પ્રાપ્ત કરવાની અભિલાષા થવી એનું જ નામ દાનને જુગાર છે. વર્તમાન કાળમાં દાનેશ્વરીઓની દાન દેવાની રીતથી પરિચિત રહેનારાઓને તેઓની દાનપદ્ધતિ પ્રાયઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
શીવમાન તપે મહાઓ. હાર્યો જુગારી બમણું રમે” એ કહેવતને અનુસરતી જણુઈ આવે છે. દાનના જુગારમાં પાવરધા બનેલાઓને પિતાના આત્માની કે આત્મિક-સંપતિની ફીકર હતી નથી પરંતુ એક જ ફિકર હોય છે કે-અરે! અરે ! જેટલું દાનમાં વાવયું તેથી વિશેષ હજી કમાયે નહિ, દેરાસરમાં ખર્ચા, તીર્થધામમાં વાવ્યા, મુનિ મહારાજાઓને વહેરાવ્યું, સ્વામિભાઈઓને જમાડીને સંધ્યા, સાતે ક્ષેત્રમાં વાપરવામાં કચાશ નથી રાખી છતાં દાન ધર્મના પ્રભાવથી મારા મૂળ ધનમાં વધારે થ જોઈએ તે તે કાંઈ થયે નહિ, ઊલટું વાવયું એટલું ઓછું થયું. અત્ર શ્રાવિકા અને વેશ્યાને પ્રસંગે વિચારણીય છે. માસક્ષમણના મુનિને ભાવથી દાન દેનારી શ્રાવિકાને ઘેર સુવર્ણવૃષ્ટિ થઈ. તે દેખીને વેશ્યાને મરથ થયે. તે અવસરમાં એક ભાંડને લાડુ ખાવાને મનોરથ થયે. સાધુ-વેષ વગર નહિં મળે. બનાવટી સાધુ બની ભાંડ વેશ્યાના મકાનમાં પડે. ભાંડે ધર્મલાભ દીધો અને હર્ષઘેલી વેશ્યાએ લાડવાને ડબ્ધ છે. વેશ્યા લાડવાને પાત્રમાં ગોઠવે છે અને ઊંચું જુએ છે. અવસરના જાણ બનાવટી સાધુ-ભાંડે કીધું કે
સાધુ વે શ્રાવિકા, હૈં વેશ્યા મેં ભાંડ થારા મહારા યોગથી, પત્થર પડશે રાંડ.” દાન ધર્મનું વાસ્તવિક સ્વરૂપ તે એ છે કે પૂર્વકૃત પુણ્યના પસાયથી જે કાંઈ પ્રાપ્ત થયું છે તેમાંથી જેટલું દેવાય તેટલું દઈને તેના ઉપરથી મૂચ્છ ઉતારવી, જેમ જેમ ફરી મળતું જાય તેમ તેમ વિશેષ પ્રમાણમાં દાન દઈને મૂછ ઉતારી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
દાનધર્મના સેવનમાં સાવધાન. હલકા થતાં રહેવું અને વિચારવું કે સર્વથા હલકા થયા વગર મારો ઉદ્ધાર નથી એ સંસ્કારથી સંસ્કારિત થવું.
કાય છે. અને એક
એવી
એમ કહી શકો
દાન ધર્મના સેવનમાં સાવધાન રહેવાની જરૂર
પ્રાપ્ત કરવા કરતાં પ્રાપ્ત થયેલાનું દાન દેવામાં મઝા રહેલી છે, કારણ કે જેટલું દીધું તેટલાની ઉપાધિ ઓછી થઈ જાય છે. અને જેટલું મેળવ્યું તેટલાની ઉપાધિ વધતી જાય છે.
મૂકવામાં મઝા છે” એવી હૃદયની માન્યતા થશે ત્યારે દાનનું દિવ્ય સ્વરૂપ સમયે છે એમ કહી શકાય. પુણ્યના પ્રતાપથી પ્રાપ્ત થયેલી ધન-માલ-
મિક્ત અને પુત્ર-પરિવારરૂપ સંપત્તિ વાસ્તવિકપણાએ આત્મશક્તિને હાસ કરનારી હોવાથી એ સઘળી સંપત્તિને સાત ક્ષેત્રરૂપ પુણ્ય કાર્યમાં વાપરી નાખું.” એવી ભાવના આવે, આવેલી ભાવના ટકી રહે અને તેમાં વધારો થતો રહે તે દાનધર્મ ફળે કહેવાય.
કઈ જીવ એ હોય છે કે જ્યારે તેની સામાન્ય સ્થિતિ હતી ત્યારે વ્યવસાય કરીને પિતાનું તથા પિતાના આશ્રિતનું પાલન-પોષણ નિરાંતે કરતે અને અવસરે ધર્મનું આરાધન પણ કરતે; પરંતુ જ્યારે સાંસારિક સંપત્તિની વિશેષ પ્રાપ્તિ થઈ, કુટુંબ-પરિવારમાં વધારે છે, અને યશ-કીર્તિને ફેલા થયે ત્યારે દેવ-ગુરુ-ધર્મની આરાધના અને પડકારાદિ પુણ્યપ્રસંગે પલાયન થઈ જાય છે. તે અવસરે કદાચ કોઈ તેને કહે કે કેમ ભાઈ! હવે તે દેવ-ગુરુને વંદન કરવાની પણ ફુરસદ મળતી જણાતી નથી ? કુરસદની મોંઘવારીઓમાં મુંઝાઈ ગયા હશે ? ફુરસદની સુંઘવારી કયારે થશે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
વર્તમાન તપે મહાભ્ય. નિર્ણય કર્યો છે? ત્યારે તે જવાબ આપે છે કે મારે સંધ કાઢો છે, જિનમંદિર બંધાવવું છે, પ્રતિષ્ઠા કરાવવી છે, મેટા આચાર્ય મહારાજનું મારું કરાવવું છે, ઉપધાન કરાવવાં છે, બે ત્રણ સંસ્થાના નવા બંધાતા મકાનના મોટા હાલ ઉપર વડિલેનું નામાંકિત કરાવીને મોટી રકમનું દાન કરવું છે; તેથી વહેપાર-ધંધામાં વિશેષ લક્ષ્ય આપવું પડતું હેવાથી ટાઈમ મળી શકતે નથી. દેવ-ગુરુના દર્શને હમણું જવાતું નથી. દુકાળ અને લડાઈના જમાનામાં દરેક ચીજની મોંઘવારી હોય છે. સુકાળ અને લડાઈની સમાપ્તિમાં મોંઘી ચીજો સેંઘી થાય છે અથવા એંધી થવાની સંભાવનાના સાદા સૂર પણ સંભળાય છે, પરંતુ અર્થ-કામની કારમી વાસનામાં અંધ બનેલાઓને જીવનના અંત સુધી પણ “ફુરસદની સંઘવારી થતી નથી ” એ જ મહાન ખેદને વિષય છે. આવા અર્થ-કામના કહેવાતા દીન-દાનેશ્વરીઓને ઉદ્દેશીને શાસ્ત્રકારો તે સ્પષ્ટ જણાવે છે કે આવા દાનેશ્વરીઓના અભાવથી ધર્મના સાત ક્ષેત્રમાંનું કઈ ક્ષેત્ર સીદાતું નથી. સાત ક્ષેત્રમાંનું કઈ ક્ષેત્ર સદાય છે માટે ધનોપાર્જન કરવાની પણ જરૂર જ નથી. કોઈપણ ત્યાગ કરીને ધને પાર્જન કરવાનું શાસ્ત્રમાં સર્વદાસર્વથા નિષિદ્ધ જ છે. “વળે વિહત” એ થ્રી જણાવ્યું છે કે–જે જીવ ધર્મનું સાધન કરવા માટે પિસો પેદા કરવાની ઈચ્છા રાખે છે તેણે તેની ઇચ્છાને ત્યાગ કરવે જ હિતકર છે; કારણ કે પગને ધોવા માટે પહેલાં તેને કાદવમાં ખરડવે અને પછી ધોવે તેના કરતાં પગને કાદવમાં ખરડવે જ નહિ એ જ અતિ ઉત્તમ છે. “પુણ્ય કાર્યથી પાપકર્મને નાશ થાય છે” એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ત્યાગ કરવા જ
ખરા
અને
જ અતિ
Page #174
--------------------------------------------------------------------------
________________
શિયળધના સસ્કાર
સમજીને પુણ્યકાર્ય કરવા માટે ધનાપાન કરવામાં સત્તર યા અઢાર પાપસ્થાનકાનું સેવન કરવું અને તેથી બંધાયેલાં પાપેને દૂર કરવા ઉપાર્જન કરેલા દ્રવ્યને ખર્ચીને પુણ્યકાર્યો કરવાં તેના કરતાં તા ધનાપાનની પ્રવૃત્તિના જ ત્યાગ કરવા ઉત્તમ છે.
વિનાશી પદાર્થની વિનશ્વરતા હૃદયપ પર અંકિત કરીને દાન ધર્મથી અવિનાશી પદાર્થોની પ્રાપ્તિની જ ઉત્કંઠા રાખવાની હતી તેને બદલે માભૂલેલાની માફક સાત ક્ષેત્રમાં વાપરવાને જ્હાને અર્થાત્ થાડું ધન દાનમાં વાપરી તેના પુણ્યથી ઘણું ધન પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા થઈને સટોડીયાની માફક દાનધર્મ ને જુગારી અન્યા. આ ઉપરથી દાન દેવાના દરેક પ્રસગમાં મમત્વભાવને શેાષવા અને ત્યાગ ભાવને પેાષવા સાવધાન થવાની જરૂર છે. શીયળ ધર્મના સંસ્કાર.
શીયળ ધર્મનું સેવન કરનારાએ સકળ વ્રતમાં શિરામણ ભાવને પામેલું શીયળત્રત છે એમ સમજે છે. શીયળનતને સમજવું જેટલું સહેલું છે તેટલું અગર તેથી ક્રોડગુણ્ પાલનમાં અતિ દુષ્કર છે. શીયળધર્મ ચારિત્રવત મનુષ્યેાના પ્રાણભૂત ગણાય છે. જીવ વગરના મનુષ્ય જેમ મડદું ગણાય છે તેમ શીયળ વગર ચારિત્રવત મનુષ્ય મડદા સમાન છે. સકળ કાર્યની સિદ્ધિમાં શીયળન્નતને અગ્રપદ આપેલુ છે. દિવ્યદારિક ભેદપૂર્વક ત્રિકરણચાગે અઢારભેદથી શીયળવ્રત પાળનારા આ જગતમાં જયવતા વર્તે છે. વર્તીમાનકાલીન ચતુર્વિધ સઘ પણ શીયળવંત પુણ્યાત્માઓનુ હમેશાં પ્રાત:કાળમાં સ્મરણ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તા મહાત્મ્ય
સૂર્યના ઉદય પામ્યા પહેલાં આ જગતમાં કાઇ પણ ચીજ ઉદય પામવાવાળી હાય તેા તે શીયળવંત મહાત્માએની ગુણશ્રેણી છે. આવા શીયળધર્મનુ સેવન કરીને કેઇક જીવા કલ્યાણુ કરી ગયા, કલ્યાણ કરી રહ્યા છે અને કલ્યાણ કરશે.
શીયળધર્મોને અખંડિત રાખવામાં સતીએએ પેાતાના જીવનની પણ દરકાર કરી નથી. શીયળધર્મની રક્ષા માટે સતીઓએ સેવેલા સાહસેાની કલ્યાણકારી કથાએ આ જગતમાં મશહૂર છે.
શીયળધર્મનું સેવન કરનારાઓ શીયળધર્મનું સેવન કરવામાં એ સાવધાન ન રહે તા તેઓ પેાતાના નિર્મૂળ આત્માને વધારે લિન બનાવે છે. તથા ભાવિ જીવનને પણ મલિન અનાવવાના પ્રયત્ન કરે છે.
નદિષેણુનુ રૂપ એવુ કદરૂપું હતું કે કઇ પણ કન્યા તેને પરણવાની ઇચ્છા કરે નહિ. પેાતાને કોઇપણ કન્યા ઇચ્છતી ન હોવાથી તેને પેાતાના મેઢાળ રૂપ ઉપર ઘણા જ કંટાળા આન્ગેા. તેથી તેણે કઠિણ તપસ્યા કરવા માંડીને નિયાણું કર્યું કે આ તપસ્યાના પ્રભાવથી ભવાંતરમાં હું ઘણા જ રૂપાળા વાવણ્યવાન અને સ્રીવલ્લભ થાઉં. સ્ત્રીના અભાવમાં નિળ શિયળ પાળીને આત્માનું કલ્યાણ કરવાને બદલે નર્દિષણે એલામાંથી નિકળીને ચૂલામાં પડવા જેવું કર્યું એવુ તેમના ચરિત્ર ઉપરથી સ્પષ્ટ સમજાય છે.
કાઇ સામાન્ય સ્થિતિના માણસ શરીર અને ઇંદ્રિયાની અનુકૂળતા ન હેાવાથી એવા વિચાર કરે કે શીયળધનું કડક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
શિયાળધર્મમાં સાવધાન.
પાલન કરીને ભવાંતરમાં કોઈ ફોડાધિપતિને ઘેર જન્મ લઉં. જન્મ પામતાં બાલ્યાવસ્થાથી આદર-સત્કાર અને વૈભવ-વિલાસમાં દિવસોને નિર્ગમન કરૂં અને યુવાવસ્થામાં લાવણ્યમયી લલનાઓના ભેગ-વિલાસમાં મસ્ત રહું. શિયળ પ્રભાવથી તેને ભેગ-વિલાસના સાધનો યદ્યપિ ભવાંતરમાં મળે છે પરંતુ શીયાળધર્મના વાસ્તવિક સ્વરૂપથી તે વંચિત રહે છે.
શીયળ ધર્મના વાસ્તવિક સંસ્કારથી રહિત છ શીયા ધર્મના સેવનથી પ્રાપ્ત થનારા અમૂલ્ય ફળથી વંચિત રહી, સામાન્ય ફળ-ભાગવિલાસને પ્રાપ્ત કરી તેમાં લયલીન બનીને છેવટે દુર્ગતિના જ ભાજન બને છે.
શીયળ ધર્મમાં સાવધાન રહેવાની જરૂર શીયળ ધર્મના સેવનમાં ધ્યેય વગરની દેડધામ કરનારા અ૫ બુદ્ધિવાળા આરાધકો આરાધનાને બદલે વિરાધના કરી બેસે છે. પરિણામે તેઓ સદગતિને બદલે દુર્ગતિને પ્રાપ્ત કરે છે, માટે દરેક આરાધકોએ સાવધાન થવાની ખાસ જરૂર છે.
શીયળ ધર્મના સેવનમાં જ્યાં ભાવપૂર્વક પર(પદ્ગલિક) પરિણતિને પરિપૂર્ણતયા ત્યાગ જ કરવાનું છે ત્યાં વળી આવતાં ભવની ઝંઝટ અને ચૂંથણ શા?
સુવર્ણનું જિનમંદિર કરાવવાથી, રત્નની જિનપ્રતિમા ભરાવવાથી, ક્રોડ સેનૈયાનું દાન દીધાથી અને ૮૪૦૦૦ મુનિઓને નિર્દોષ આહારાદિ પ્રતિલાલવાથી જે ફળ પ્રાપ્ત થાય તેના કરતાં પણ બહાચર્યવ્રતનું પાલન કરવાથી અધિક ફળની પ્રાપ્તિ થાય એમ શાસ્ત્રો સાક્ષી પૂરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
શ્રીવામાન ત મહાસ્ય અનેક પ્રકારના મંત્ર-તંત્ર અને યંત્રની સિદ્ધિ કરવામાં, સુર–અસુર-દેવ અને દેવેંદ્રોને દાસ બનાવવામાં સમસ્ત વિશ્વમાં યશ-કીર્તિને ફેલાવ કરવામાં, વિદનેના વાદળાને વિખેરવામાં
અને દેવ તથા દેવીઓનું નિરંતર સાંનિધ્ય કરવામાં શીયળવના અજબ પ્રભાવ પડે છે. માનવ જીવનમાં શીયળવ્રતના વિશિષ્ટ પરિણામને પ્રભાવ મનવાંછિત ફળની સિદ્ધિ કરવામાં જવાબદાર અને જોખમદાર છે.
શીયળના પ્રભાવે રાજિમતીએ રહનેમિને સંયમમાં સ્થિર કર્યા, સ્વાર્થને સર્વથા તિલાંજલિ આપીને ભીષ્મ-પિતાએ શીયળધર્મને ડંકે વગાડે, શીયળના પ્રભાવથી સતી સીતાએ અગ્નિને શીતળ બનાવી દીધો અને શીયળના પ્રભાવથી સુદર્શન શેઠની શૂળીનું સિંહાસન થયું.
ચારિત્ર ધર્મવૃક્ષનું મૂળ અને સમ્યકત્વ ભાવની વૃદ્ધિનું અમેઘ કારણ બ્રાચર્યવ્રત જ છે. શીયળ ધર્મનું સેવન કરનારાઓ ઉભયલેકમાં આગળ વધીને છેવટે કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરતા કરતા પિતાના આત્માને મુક્તિ મહેલમાં લઈ જાય છે.! ધન્ય છે એ શીયળ ધર્મને!! અને ધન્ય છે એ શીયળ ધર્મનું પાલન કરનારાઓને !!!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
તાધર્મની સેવનાનું સામ્રાજ્ય.
ચ -
માંધઃ પૂર્વ પ્રકરણેાના અનુસ્મૃત સંબંધ અને રહસ્ય ' નામના પ્રકરણમાં ગ્રન્થની શરૂઆતના પ્રકરણોના પૂરા ખ્યાલ સિંદ્ધાવલેાકન દૃષ્ટિએ કરાવી ગયા. હવે બલવત્તર અનુષ્ઠાનમાં કથન કરેલ ધર્મીનું સ્વરૂપ સમજીને ધર્મનું ફળ લેવામાં સાવધાન રહેવાની જરૂર છે. અને તેથી એ જ વિચારાનું માર્ગદક શરૂ કરેલ છે. દાન શીયળ તપ અને ભાવ ધમની વ્યાખ્યા, સ્વરૂપ અને ફળનુ દિગ્દČન કરાવનારાં પ્રકરણાનું અવલાકન કરતાં દરેકની વિશિષ્ટતાદિ નજરે નિહાળાય છે. ચારે પ્રકારના ધર્મના સમન્વય સમજીને ભાવધને ભેટવામાં તપોધનું સેવન કેવું કાર્યસાધક અને છે તે વિચારાય છે.
—લેખક
દાનાદિ ચાર પ્રકારના ધર્મના સમન્વય શાસ્ત્રકારોએ જણાવ્યુ છે કે−કરવા માટે આત્મહિતૈષીએએ ધર્માંની વાસ્તવિક આરાધના કરીને કૃતાર્થ થવું જ જોઈએ. ભાવ ધર્મમાં ભીંજાયા વગર ધર્મોની વાસ્તવિક આરાધના થતી નથી એટલે ધર્મનું યથાર્થ ફળ પણ મળી શકતું નથી. કહ્યું છે કે—
-
“ ટ્રાનિયનાગનું જ્ઞાનં, શીરું તુતિનાશનમ્ ।
ઞજ્ઞાનનાશિની પ્રજ્ઞા, માનના મવનાશિની શા”
ક્રેાડા જન્મમાં કરેલાં પાપાને નાશ કરવામાં ભાવ ધ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. અર્થાત ભવને નાશ કરનારી ભાવના છે. દાન ધર્માંના સેવનથી રિદ્ધતાના અને શીલ ધર્મોના સેવનથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્તમાન તપે મહાભ્ય દુર્ગતિનો નાશ થાય છે એમ સ્વીકારવા માત્રથી આત્મા ભાવ ધર્મની સન્મુખ જઈ શકતું નથી, કારણ કે દાન ધર્મના સંસ્કારને પામેલે જીવ દરિદ્રતાને નાશ થયા પછી ભેગાધીન ભેગી બની જઈને ભેગના સાધનોની પ્રાપ્તિ, ટકાવ અને વૃદ્ધિની ભાંજગડમાં જે ફસાઈ જાય તો ભાવ ધર્મના સ્વરૂપને સ્પશી શકતું નથી. તેવી જ રીતે શીયલ–સદાચારાદિના સેવનથી દુર્ગતિ મળવાની નથી એટલે સદ્ગતિ તે મળવાની જ છે છતાં તેની ઝંખના કર્યા કરે છે. એટલું જ નહિ પણ સદ્ગતિને પ્રાપ્ત કરાવનાર સાધનની સાધના કરવા મંડી જાય છે એ રીતિએ દાન ધર્મના અને શીલ ધર્મના અભ્યાસીઓ ભાવ ધર્મના ભવ્યભાવમાં ભીંજાતા જ નથી.
છેવટે સર્વસંગના ત્યાગ માટે આ પ્રાથમિક ત્યાગ કલ્યાણકારી છે એવું સમજીને આગળ વધવાવાળા દાનેશ્વરીએ, શીયળવંતાઓ અને તપસ્વીઓ આગળ વધી શકે છે, પરંતુ સંસારરસિક આત્માઓ આ ધ્યેયથી સૂકીને પામવા લાયક વસ્તુ પામી શક્તા નથી એ અત્યંત ખેદને વિષય છે !
ભાવધર્મની સન્મુખ ગતિ કરાવનાર, ભાવધર્મમાં ઓતપ્રેત બનાવનાર અને ભાવધર્મની શુદ્ધિ તથા વિશુદ્ધિ કરાવનાર દાનધર્મ અને શીયળધર્મ કરતાં પધર્મ મુખ્ય છે, પરંતુ તપાધર્મના રહસ્યને નહિ સમજેલા મનુષ્યની પણ તેવી દશા થાય છે કારણ કે દાન-શીયળધર્મના સેવન દ્વારા સાંસારિક સંપદાઓને પ્રાપ્ત કરે છે, વધારે છે અને ટકાવે છે તેવી રીતે તધર્મમાં પણ સમજવું. અર્થાત ગઢવી ઘરના ઘેર. તપધર્મની સાથે ભાવધર્મને એ સંબંધ છે કે તપોધર્મમાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
દાનાદિ ધર્મોને સમન્વય.
આત્માએ સ્વરૂપ સમજીને સહેજ પ્રવેશ કર્યો હોય અને સહેજ સ્થિરતા પ્રાપ્ત થઈ એટલે ભાવધર્મ તે સામે આવીને તેને મળે છે. શાસ્ત્રકાર તે એટલે સુધી કહે છે કે-અનિ અને ઉષ્ણુતાનો પરસ્પર સંબંધ જેમ શાશ્વત છે તેમ
ના સાથે ભાવની ઉત્પત્તિ, ટકાવ અને વૃદ્ધિ થવાને પણ અવિચળ નિયમ છે.
ચારે ગતિમાં મોક્ષ પામવા લાયકની આ મનુષ્ય ગતિ છે. મનુષ્ય ગતિમાં ભાવધર્મથી ભીંજાયેલ આત્માએ મોક્ષમંદિરના મુસાફર બનવું હોય તો તેણે શીયળધર્મનું અને તપોધર્મનું સેવન અવશ્યમેવ કરવું જ જોઈએ. તે ધર્મના સેવન વગર અંતિમ સાધસિદ્ધિના અમોઘ કારણભૂત ચારિત્રના પરિણામને સ્થિતિસ્થાપકપણે સ્થિર કરી શકતો નથી. તધર્મ માટે આગળના પ્રકરણમાં ઘણું જ કહેવાનું હોવાથી અહીં માત્ર અંગુલિનિર્દેશ કર્યો છે. તપધર્મરૂપ સામ્રાજ્યસિદ્ધિના મુદ્દાને જે માણસ સમજો નથી તે માણસ અંતિમ પરિણામિક કારણચારિત્રનું અવલંબન લઈ શકતો નથી. એટલું જ નહિ પણ અંતિમ સાધ્યસિદ્ધિરૂપ અનંત ચારિત્રાદિરૂપ પરિણામિક કાર્ય અર્થાત્ મોક્ષની સિદ્ધિ કરી શકતા નથી. દાન–શીયળતપ અને ભાવધર્મથી ભીંજાયેલાઓને પરિણામિક કારણ દર્શન–જ્ઞાન–ચારિત્રને, દાનાદિ ચાર પ્રકારના ધર્મને સુસંગત સંબંધ સમજવાની જરૂર છે. તેથી જ દાન–શીયળ-તપભાવના સેવન કરનારને રત્નત્રયીના ત્રણ પ્રકારનું સેવન અનિવાર્ય છે તે હવેના પ્રકરણમાં સમજવા ઉદ્યમશીલ થઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્તમાન તપે મહાભ્ય અંતિમ સાધ્યસિદ્ધિના સાધનને સંબંધ. સાધ્ય સુંદર હોય અને સાધન અનુકૂળ હોય છતાં સાધકમાં સાધ્યસિદ્ધિ કરવાની યોગ્યતા ન હોય તે સાધ્યસિદ્ધિ થતી નથી. આ ઉપરથી સાધ, સાધન અને સાધકના સુમેળમાં જ પરમપદની પ્રાપ્તિ સ્વીકારેલી છે. જેનદર્શનમાં સકળ કમરને ક્ષય કરી અનંતચતુષ્કની પ્રાપ્તિપૂર્વક અક્ષયપદની પ્રાપ્તિરૂપ મોક્ષને જ સાધ્ય માને છે. આ સાધ્યની સિદ્ધિ માટે દર્શન–જ્ઞાન–ચારિત્ર અને તપ એ ચાર સાધન છે અર્થાત્ એ સાધન વડે જ સાધ્યની સિદ્ધિ થાય છે, તેથી જ મોક્ષ અને મોક્ષમાર્ગ એ બે પદાર્થો ભિન્ન છે, અમદાવાદનું સ્ટેશન અને અમદાવાદના સ્ટેશનને માર્ગ, અને શેર-બજાર અને શેર-બજારને માર્ગ જેમ અલગ અલગ છે તેમ મોક્ષ અને મોક્ષમાર્ગ પણ અલગ અલગ છે.
ઘનઘાતી કર્મ તોડી અનંત ચતુષ્કની પ્રાપ્તિ પૂર્વક ભોપગ્રાહી ચાર કર્મને તેડી સિદ્ધિએ પહોંચવું એટલે આત્માને વાસ્તવિક મેક્ષ. અંતિમ સાધ્ય અને સાધ્યરૂપ મેક્ષની પ્રાપ્તિ માટેના સાધનો આ ચાર છે. મેક્ષના અભિલાષીઓથી આ ચાર સાધનને પોતાની સાધનામાં ઉપયોગ કર્યા વગર અને સર્વસ્વસમર્પણભાવ આવ્યા વગર મેક્ષમાં જઈ શકાતું નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ(ચિ–સ્પર્શનાદિ)થી શરુ થતાં અંશે અંશે ધર્મનું સેવન એ જ મોક્ષમાર્ગની શરુઆત છે. એટલે અંશે આત્માનું નિશ્યાધિપણું તેટલે અંશે ધર્મની પ્રાપ્તિ. આ બાબતમાં પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ પોતાના
સવાસે ગાથાના સ્તવનની બીજી ઢાળમાં જણાવે છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
અંતિમ સાધ્યસિદ્ધિના સાધનને સંબંધ.
જે જે અંશે રે નિરુપાયિકપણું, તે તે જાણે રે ધર્મ, સમ્યગ્દષ્ટિ રે ગુણઠાણાથકી, જાવ લહે શિવશર્મ. ”
એટલે જેટલે અંશે ઉપાધિ રહિતપણું એટલે તેટલે અંશે ધર્મ થયે સમજો. ધર્મનું સેવન અંગે શરૂ થાય છે અને પછી મોક્ષમાર્ગો ગમન. સમ્યગ્દષ્ટિ ગુણઠાણાની પ્રાપ્તિથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે, અને તે ચૌદમા ગુણસ્થાનકે પહોંચવા સુધીને બધે મોક્ષમાર્ગ જ છે. આ માર્ગ તે આત્મિક પરિણામ અને પ્રવર્તનરૂપ છે અર્થાત્ સદ્વિચાર અને સદ્વર્તનરૂપ છે.
મોક્ષમાર્ગના મુસાફરોને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ બે સાધનની જરૂરીયાત વિષે પ્રશ્નોત્તરપૂર્વક પૂર્વે સુંદર રીતિએ સમજાવવામાં આવ્યું છે. બાકીના બે સાધનની જરૂરીયાત હવે સમજવાની જરૂર છે.
આ સ્થળે એક પ્રશ્ન ઉઠે છે કે–વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજ તે તત્વાર્થ સૂત્રમાં–“
સ નાતનવારિત્રા િમોક્ષમr: ” એ સૂત્રથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેને મોક્ષમાર્ગના સાધનરૂપે જણાવે છે અને તમે તો નવપદમાંહેની ચારિત્રપદની પૂજામાં ઉપરના ત્રણ સાથે તપને ભેળવીને ચાર સાધન જણાવે છે ? તે એ બે વાતમાં ખરું શું સમજવું? કદાચ ત્રણ સાધન છે એમ સ્વીકાર કરીએ તે ભગવાન ઋષભદેવને ચારિત્રની પ્રાપ્તિ થયા પછી મોક્ષમાં જવા પહેલાના ૧૦૦૦ વર્ષ સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કેમ થઈ નહિ ? અને ભગવાન મહાવીરને ચારિત્રની પ્રાપ્તિ થયા પછી સાડાબાર વર્ષ સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કેમ થઈ નહિ ? ક્યારિત્રને આશ્રવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તપ મહાભ્ય રેધક એટલે સંવરસ્વરૂપ માનીએ તે અનાદિકાળના એકઠા કરેલા કર્મકચરાને કાઢશે કેણ, એક કેવળી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અંતમુહૂર્તમાં મેક્ષે પહોંચી જાય અને બીજા કેવળીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી મેક્ષમાં જતા પહેલાં દેશાણા ક્રેડપૂર્વ સુધી ચારિત્રનું પાલન કરવું પડે, એટલા મોટા તફાવતને મમ શો સમજ ?–આ બધા પ્રનોના સમાધાનમાં જણાવવાનું એ છે કે-પહેલા તીર્થકરને ૧૦૦૦ વર્ષ અને છેલ્લા તીર્થકરને સાડાબાર વર્ષ તપસ્યા કર્યા પછી જ કેવળજ્ઞાન મળ્યું તેથી તપને ચોથા સાધન તરીકે સ્વીકાર્યા સિવાય ચાલે એમ નથી, છતાં દશપૂર્વધર વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજ ત્રણ સાધન જણાવે છે તે તેમાંના ત્રીજા સાધનમાં આ તપને સમાવેશ કરી દીધેલ જ છે, અર્થાત્ જ્યાં ચાર સાધન જણાવ્યાં હોય ત્યાં સંવરરૂપ ચારિત્ર અને નિર્જ રારૂ૫ તપ એમ અલગ અલગ ગણાય છે અને જ્યાં ત્રણ સાધન જણાવ્યાં હોય ત્યાં સંવર અને નિર્જરારૂપ ચારિત્ર એક ગણાય છે. મોક્ષમાં પહોંચનાર મહાત્માઓને પરિણામિક કાર્ય તરીકે અનંતજ્ઞાન-દર્શન–ચારિત્ર જ રહેવાનાં છે; તેથી ત્રણ કહેવામાં પણ વધે નથી.
પ્રાતઃસ્મરણીય ભગવાન શ્રી ભદ્રબાહસ્વામીજીએ કરેલી રિચારિત્રપદની નિક્તિને ધ્યાનમાં લેતાં ચારિત્ર અને તપ જુદાં નથી એમ જણાય છે. એ નિર્યુક્તિમાં કથન કરેલા ભાવને પૂ. ઉપાધ્યાયજી મહારાજ પોતાની ચારિત્રપદની પૂજામાં આ પ્રમાણે જણાવે છે કે
ચય તે આઠ કર્મને સંચય, (ચિત્ત) રિક્ત કરે છે તેહ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
અતિમ સાધ્ધસિદ્ધિના સાધનોના સબધ
૧૦૧
તેહ ચરિત્ત નિયુક્ત ભાખ્યું, હું વંદું ગુણગેહ રે; ભવિકા ! સિદ્ધચક્ર પદવ
ઉપર પ્રમાણે ચારિત્રપદની નિયુક્તિ જણાવી છે. B. B. & C. I. By. આટલા અક્ષરોથી જેમ એએ ખરાડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલ્વે એવા અર્થ સમજાય છે તેમ ૨ અક્ષરથી કર્મના સંચયને ત્તિ અક્ષરથી ખાલી કરનાર એ રીતે એ ત્રણ અક્ષરાના માનાગ્રામ-ન્નત્તિ ઉપર જણાવેલા અનુ' પ્રતિપાદન કરે છે.
જો એકઠા કરેલા કર્મના સંચયને ખાલી કરવાનું જ કામ ચારિત્રપદ કરતુ હાય તેા નવા કર્મ ને આવતાં અટકાવ્યા વગર એ ખાલી કરવાનું કામ તા નિરર્થક થઇ પડે માટે જ ચરિત્તપદની નિયુક્તિને વિચારતાં ઉપાધ્યાયજી મહારાજ પૂજાની ઢાળમાં છેલ્લે જતાં જણાવે છે કે–ચારિત્ર અને તપ એ બન્નેનુ એક ચરિત્તપદ કરે છે.
ઉપર જણાવ્યા પ્રમાણેનુ ડાવા છતાં નવપદની આરાધનામાં ચારિત્રપદ અને તપપદ અલગ ગણેલાં હાવાથી ત્યાં આશ્રવ-રાધ-સવરપ ચારિત્રપદ લેવું અને સકળ કર્મના કચરાને દૂર કરનારા નિરારૂપ તપપદ જુદું જ લેવું પરંતુ તત્ત્વાના હિસાબે ચારિત્રમાં તપના પણ સમાવેશ થઇ ગયા છે એમ સમજવુ એ પણ અત્ર સુસંગત છે.
હવે ત્રીજી વાત એ સમજવાની છે કે દાન-શીયળ-તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મ કહ્યો છે તે અપેક્ષા કારણરૂપે
૧ ત્તિનામ અ. ।
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તપ મહાભ્યા છે અને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ કારણ પારિણામિક છે; કારણ કે અંતાવસ્થાએ કાર્યરૂપે પરિણમવાવાળા ફક્ત ત્રણ જ કારણ છે; દાનાદિ ધર્મના ચાર પ્રકારનું અંતિમ પર્યવસાન ચારિત્રમાં છે.
સંવર-નિર્જરના સુમેળપૂર્વક તપેધર્મ.
શ્રદ્ધાપૂર્વક જ્ઞાનની ઉત્કટદશાને જેમ ચારિત્ર કહેવામાં વધે નથી તેમ સંવરના ઉત્કટભાવને તપ કહેવામાં પણ વધે આવતું નથી. આરીસા ભવનમાં રહેલા ભરત મહારાજાને અનિત્ય ભાવનાનાં પ્રારંભકાળના ક્ષણને સંવરના પ૭ ભેદમાંનાં ભેદરૂપે માનીએ અને તે ભાવનાની વૃદ્ધિ થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તે ઉત્કટ સંવરરૂપ ભાવનાને ભેદ નિજેરાના બાર ભેદમાં ધ્યાનરૂપે પરિણમે છે એમ માનવામાં કાંઈ વાંધે આવતું નથી, કારણ કે સંવરને જે ભેદ હતો તે જ પરિણામે નિર્જરાના ભેદસ્વરૂપ થઈ ગયે. આ ઉપરથી એ સિદ્ધ થયું કે-મોક્ષમાર્ગના ત્રણ સાધન છે અથવા ચાર સાધન છે એમ કહેવામાં અને સમજવામાં કાંઈ પણ વધે આવી શકતો નથી.
૧. જુઓ ન્યાયાચાકૃત ૧૨૫ ગાથાના સ્તવનની ત્રીજી ઢાળ
જ્ઞાનદશા જે આકરી, તે ચરણ વિચારે, નિર્વિકલ્પક ગમાં, નહીં કમને ચારા;
આતમતત્ત્વ વિચારીયે. ૨. જુઓ ન્યાયાચાકૃત અમૃતવેલીની સજઝાયદેખિયે માર્ગ શિવનગરને, જે ઉદાસીન પરિણામ રે, તેહ અણછોડતાં ચાલીયે, પામીએ જિમ પરમધામ રે;
ચેતન જ્ઞાન અજુવાળીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
સંવર-નિર્જરાના સુમેળપૂર્વક તપધ”. અંતિમ સાધ્યની સિદ્ધિને માટે તપાધર્મનું સેવન કરતી વખતે પૂર્વના ત્રણે સાધનની વિદ્યમાનતા પણ હેવી જ જોઈએ.
અંતિમ સાધ્યની સિદ્ધિના વધામણારૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અગર મોક્ષની પ્રાપ્તિમાં ખરું કહીએ તે ચારિત્ર છે તે પરિણામિક સાધન છે, અને તપ છે તે આપેક્ષિક સાધન છે. તપોધર્મની સેવનાના રંગમાં રંગાયેલા આત્માને અનંત ચારિત્ર ગુણની પ્રાપ્તિ થાય છે. આ ઉપરથી એ વસ્તુ પણ સિદ્ધ થાય છે કે-અનંત ચારિત્રગુણની પ્રાપ્તિ કરાવવામાં તપોધર્મનું અવલંબન અનુપમ મદદગાર થાય છે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં આ આત્માને પરપૌદ્ગલિક ભાવે આત્માથી પર છે એવી સંપૂર્ણ કક્ષાને અભ્યાસ કરાવનાર, પરાકાષ્ઠાએ પહેચેલા પરીષહાના જીવનકાળમાં અડગ રાખનાર, ઉપસર્ગ અને ઉપદ્રના ઉકાપાતમાં ધીરતાના શિક્ષણને અસ્થિમજજામય બનાવનાર, ક્રોધ કરવા લાયકના પ્રસંગમાં પણ ક્ષમાવૃષ્ટિ વર્ષાવનાર આ તપાધર્મ છે. એ તધિર્મની આશીર્વાદદાયી અનુપમ કાર્યવાહીથી આ આત્મા મેરુપર્વતની પેઠે ધીર રહી, ઘનઘાતી કર્મને તેડી નાંખીને કેવળજ્ઞાન પામી શકે છે.
કાઉસગ્નમાં રહેલા ગજસુકુમારના મસ્તક ઉપર માટીની ( કીચડ થપેડી) સગડી બનાવીને ધગધગતા અંગારા ભર્યા, અણિકાપુત્ર નામના આચાર્યને નદીમાં ઉતરતાં શૂળીમાં પરેવી દીધા, મેતારજ મુનિપ્રવરનું મસ્તક તાજી લીલી વાધરથી એટલું બધું કસીને બાંધ્યું કે આંખના ડોળા પણ બહાર નિકળી પડ્યા, સુકેશલ મુનિના શરીર ઉપર વિકરાળ વાઘણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રીવિદ્ધમાન તપે મહાભ્ય. હુમલો કર્યો, અવંતીસુકુમારના શરીરનું શિયાલણ ભક્ષણ કરી ગઈ, ચિલાતિપુત્ર અને દઢપ્રહારીની ઉપર લોકોના હિચકારી હુમલા થયા, સમરાદિત્યને અગ્નિશર્માએ સળગાવી દીધા, સ્કંધકમુનિના શિષ્યોને ઘણુમાં પીલ્યા અને કંઇકમુનિના શરીરની ચામડી ઉતારી નાંખી–આ બધા પ્રસંગમાં મહા-, માઓએ સમભાવે ઉપસર્ગોને સહન કર્યા, ધૈર્યને ધારણ કરીને ઉપસર્ગ કરનારા અને કરાવનારા ઉપર પણ ક્ષમાને વર્ષાદ વષવી પૌગલિક પદાર્થોને મૂકવામાં, દુઃખને વેચવામાં હાયવય કર્યા વગર નિશ્ચલ રહીને પ્રાપ્ત કરવા લાયક ચીજની પ્રાપ્તિ કરી એ શાસનમાન્ય સર્વોત્તમ સહનશીલતા તપાધર્મના સેવન વગર પ્રાપ્ત થતી નથી. ધન્ય છે એવા સર્વોત્તમ સહનશીલ મુનિપુંગને !! ધન્ય છે સંવરનિર્જરાના સુમેળપૂર્વક તપાધર્મ સેવનારા તપસ્વીઓને !!!
સાધનસ્થિત સાધનતા. અંતિમ સાધ્યની સિદ્ધિ કરવી એટલે રાધાવેધથી પણ અતિ મુશ્કેલ કાર્યની સિદ્ધિ કરવા જેવું છે. તપોધર્મનું સેવન થતું હોય અને દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ સાધનમાંથી એકાદની ગેરહાજરી વિદ્યમાન હોય તે ધારેલું કાર્ય થઈ શકતું નથી. એટલું જ નહિ પણ મોક્ષમાર્ગના મુસાફરને મેળવેલા સાધને અસાધનરૂપ થઈ પડે છે. આ પ્રસંગને તત્વાર્થ ભાગ્યકાર આ પ્રમાણે સ્કુટ કરીને જણાવે છે કે –
" एतानि च समस्तानि मोक्षसाधनानि, एकतराभावे
૧. જુઓ તસ્વાર્થાધિગમસૂત્રના પ્રથમાધ્યાયના પહેલા સૂત્રનું ભાષ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
સાધનસ્થિત સાધનતા.
ऽप्यसाधनानीत्यतस्त्रयाणां ग्रहणम् । एषां च पूर्वलामे भजनीयमुत्तरं, उत्तरलाभे तु नियतः पूर्वलाभः ।
૧૦૫
ભાવા—-આ પહેલા સૂત્રમાં જણાવેલા ત્રણ પદાર્થો સમુચ્ચયરૂપે મેાક્ષના સાધના છે, અર્થાત્ એમાંથી એકને પણ અભાવ હાય તેા બાકીના બે સાધના મેાક્ષના સાધનેા થઈ શકતાં નથી એટલા માટે જ એ ત્રણેનું ગ્રહણ કરવામાં આવ્યું છે. તથા એ ત્રણેને બહુવચનથી ગ્રહણ કરીને માક્ષમાર્ગ શબ્દને એકવચનથી ગ્રહણ કરવામાં આવ્યે છે. સાધ્યુંસિદ્ધિ કરવામાં સાધનમાં રહેલી સાધનતા અર્થાત્ સાષતમરણમ્ ' સાધ્યસિદ્ધિને સાધી આપવામાં પેાતાની પૂ જવાબદારી અને જોખમદારી છે. અર્થાત્ ત્રણ સાધના સમુદ્રિત થઇને સાધ્યસિદ્ધિ કરે છે. સમ્યગ્દર્શન આવવાથી ૧સભ્યજ્ઞાન આવી જ જાય અને સમ્યજ્ઞાન આવવાથી સમ્યક્ ચારિત્ર પણ આવી જ જાય એવા નિયમ નથી, પરંતુ સમ્યજ્ઞાન આવવાથી
'
૧ સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન યુગપત્–એક સાથે થવાવાળાં હાવા છતાં સમ્યગ્દર્શન આવ્યું હોય અને સમ્યજ્ઞાન નહિં આવ્યું ઢાય એ સમજી શકાતું નથી, છતાં એ પ્રશ્નનુ સમાધાન આ પ્રમાણે થાય છે કે–સમ્યગ્દર્શનની પ્રાપ્તિસમયે પૂર્વનું મિથ્યાશ્રુત હૈાય તે સભ્યશ્રુત બની જાય છે પરંતુ નવીન શ્રુત અને શ્રુતના ભાવા સર્વાક્ષરસનિપાત અને ભાષાનુગામિપણું પ્રાપ્ત થતું નથી, તેથી જ સમસ્ત શ્રુતધરાને પૂર્વજ્ઞાનની પ્રાપ્તિમાં · સન્વવલસંનિવાળો' અને ‘ સભ્યમાત્તાનુશામિનો ’ એ એ વિશેષણા આપવા પડે છે. એ એ વિશેષણેાની સાકતા માટે ઔપપાતિક સૂત્રના ૧૬ મા સત્રની વૃત્તિનું વાંચન, મનન અને પરિશીલન કરવુ' જોઇયે, તેમ કરવાથી બધી શંકાનું પણ મૂળથી નિરસન થઇ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૦૧
શ્રીમાન તપે મહા સમ્યગ્દર્શને આવેલું જ હોય અને સમ્યક ચારિત્ર આવવાથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન આવેલાં જ હોય એ નિયમ છે.
આશ્રવરોધક-સંવસ્વરૂપને જ ચારિત્ર માનીએ તે તપની અનિવાર્ય જરૂર રહે છે, પરંતુ સકલ ઈચ્છાના રોધરૂપ સંવરભાવ આદરીને કિલષ્ટ કર્મને દૂર કરવાની જહેમતરૂપ તપ ધર્મ શરૂ હોય તે ચારિત્ર અને તપને સાથે માનવામાં પણ વાંધો આવતો નથી.
મોક્ષમાર્ગના સાધનોને પૂર્વાપર શો સંબંધ છે? દરેક સાધનમાં શી શી વિશિષ્ટતા રહેલી છે? ચારિત્ર અને તપમાં શું ફરક છે? ચારિત્રની પ્રાપ્તિ પછી તપ શું કામ કરે છે? ચારિત્રની હયાતી હોવા છતાં તપની ગેરહાજરીમાં લાભ કેટલે ઓછોવતો થાય છે? આવી જતના પ્રશ્નોનું અને એને અનુસરતી અનેક પ્રકારની શંકાઓનું નિરસન કરી હવે આપણે તપધર્મની વિશિષ્ટતા તરફ નજર કરીએ. મહામંગલકારી તધર્મના આસેવનની
અનિવાર્ય જરૂર આધિ-વ્યાધિ-ઉપાધિ-જન્મ–જરા-મરણાદિ અનેકવિધ દુ:ખોથી ભરપૂર આ ચાતુર્ગતિક સંસાર છે. અનાદિ અનંત કાળથી આ જીવ ચાતુર્ગતિક સંસારમાં રખડ્યો છે, રખડી રહ્યો છે અને ભવિષ્યમાં રખડશે એવા પ્રયત્ન કરી રહ્યો છે. રખડવાનું યદ્યપિ આ જીવને બીલકુલ પસંદ નથી, પોતાને કઈ રખડેલ કહે એવું સાંભળવાને પણ ઈચ્છતો નથી, હું રખડું છું એમ પોતે માનતું નથી, તેમ કોઈ કહે કે તું રખડે છે તે તે વાતને સ્વીકારતા નથી, છતાં આ જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
તપેાધના આસેવનની અનિવાય જરૂર.
રખડે છે. શાથી ? એ પ્રશ્નનું સમાધાન હૃદયપટ પર અવશ્યમેવ અંકિત કરવું જ જોઇએ.
કોઇપણ કાર્ય ના ફળની નિષ્પત્તિ કાર્ય કરનારની પસંદગીને અનુસરતી થયાનું જણાતું નથી. નાની ધારણા રાખીને વહેપાર કરનારા આવડત વગરને વહેપારી નફાને બદલે નુકશાન મેળવે છે, સુખ-શાંતિને પ્રાપ્ત કરવાની અભિલાષા રાખનારી આવડત વગરના જીવ એવી પ્રવૃત્તિ કરે છે કે પરિણામે દુઃખ અને અશાંતિના અનુભવ કરવા પડે છે, તંદુરસ્તીના નિયમ વિરુદ્ધનું વર્તન કરવાવાળા નિરંગી જેમ રાગી બની જાય છે, આર્થિક શાસ્ત્રના નિયમ વિરુદ્ધનુ' વન કરવાવાળા ધનવાન જેમ નિર્ધાન ખની જાય છે, વિજય-પરાજય પ્રાપ્ત થવાના સંચાગાને નહિ સમજનારા લડવૈયેા જેમ હારી જાય છે તે જ પ્રમાણે આવડત વગરના આ જીવ પણ સર્વજ્ઞકથિત અને શાસ્રનિીત તત્ત્વાની અશ્રદ્ધાથી, અણુસમજથી અને અસદ્દે નથી ચાર ગતિના ચક્કરમાં ફસાઈને પૂર્વે રખડ્યો છે, હાલમાં રખડે છે અને ભવિષ્યમાં પણ રખડશે એ નિ:સ ંદેહ સત્ય હરકેાઈને સ્વીકાર્યા વિના ચાલે એમ નથી.
એટલા માટે જ રખડપટ્ટીના કારણભૂત જે કર્મબંધન ગણાય છે તેના કારણ તરીકે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યેાગને ગણવામાં આવ્યા છે. એ ચારના સંબંધથી આત્મા કર્મનું મધન કરે છે અને તેના પરિણામે આત્માનું રખડવુ થાય છે.
સર્વજ્ઞકથિત તત્વત્રયીના તિરસ્કાર, અનાદર અથવા અગ્નિ રાખનારાઓને, સજ્ઞકથિત ત્યાગ, ત્યાગી અને ત્યાગના સાધના ઉપરથી તિરસ્કારાદિ ફેલાવનારાઓને, સર્વજ્ઞકથિત ક્ષમા–મૃદુતાસરળતા અને સતાષાદિ ધર્મ, ધી અને ધર્માંના સાધનાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૦:
શ્રીવમાન તા મહાત્મ્ય.
દૂર ભાગનારાઓને, મનગમતી માનસિક વિચારણાના તરગાવર્ડ તરંગી બનનારાઓને, વિવેકવિરહિત વાણીવિલાસ કરનારાઓને અને છકાય જીવાને છેદન ભેદન તાડન-તનાદિવડે કારમી કિલામણા ઉત્પન્ન કરવારૂપ કાયિક ક્રિયા કરનારાઓને રખડવાની ઇચ્છા-મનાથ-વિચારણા-સંકલ્પ કે વિકલ્પ નહિ હોવા છતાં પરાધીનપણું રખડયા વગર છૂટકા થતા નથી એવા ત્રિકાલાબાધિત સર્વજ્ઞ શાસનના અવિચળ અને અકાટ્ય સિદ્ધાંત છે. એ ઉપરથી આ જીવનને રખડપટ્ટીનુ મુખ્ય કારણુ કર્મબંધન જ છે.
ઉપર જણાવેલી અગર ઉપરના ભાવને અનુસરતી કાર્ય - વાહી કરી કરીને આ જીવે આજ સુધીમાં કના કાઠારા ભરપૂર ભરી દ્વીધા છે અને હજી ભરતા જ જાય છે, તે કાઠારાને ખાલી કરવા માટે સનદેવના શાસનમાં તપાધર્મનુ અવલંબન લેવાનું જણાવેલું છે, સંસારસમુદ્રમાં રખડપટ્ટી કરાવનારા જાલીમ-ઝુલમગાર કર્મ ને સર્વથા દેશવટો આપવા માટે પરમકૃપાળુ જિનેશ્વરદેવે વિવિધ પ્રકારની નાની-મેટી તપસ્યાનું નિર્માણ પણ કર્યું છે. તે તપસ્યાનુ સેવન કરવાથી પહેલાં તાકથી ધાયલેા આત્મા તપે છે, ત્યાર પછી કર્મીના પુદ્ગલા તપે છે અને છેવટે સાતે ધાતુઓ પણ તપે છે. તેના પરિણામે તપેલાં કર્મ પુદ્ગલેા આત્માથી અળગાં ચઈને ખરી પડતાં હાવાથી નિર્જરા થતી જાય છે; માટે તાધર્મ ના સેવનની અનિવાર્ય જરૂર છે.
તપેાધના સેવનમાં સાવધાન થવાની જરૂર.
બંધાયેલા કર્માંસમૂહને ઘટાડવા માટે કાઇ પણ જાતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
તપાધર્મના સેવનમાં સાવધાનતાની જરૂર
તપસ્યાનું સેવન કરનારે સંવરભાવની સંપૂર્ણ સાવધાની રાખવાની છે, આશ્રવમાર્ગના બારી, બારણું અને દરવાજાઓ સર્વથા બંધ કરવાના છે અને આહારની અભેદ્ય વાસનાને ઉમૂલન કરવાની વાસ્તવિક શક્તિને પ્રાપ્ત કરવાની છે. એ બધું બરાબર કર્યા વગર તપાધર્મને તાત્વિક લાભ અર્થાત તપસ્વિયે વાસ્તવિક નિર્જરારૂપ ફળને પામી શકતા નથી.
વિશ્વભૂતિના ભવમાં ભગવાન મહાવીરે માસક્ષપણની તપસ્યા કરેલી છે. પારણાને દિવસે મથુરાનગરીમાં ગોચરીએ ગયા અને રસ્તામાં સામી મળેલી ગાયના સંબંધમાં અથ. ડાઈ નીચે પડ્યા. મિથ્યાત્વિપણામાં રહેલા પોતાના પિતરાઈ ભાઈએ, દીક્ષાના અને તપસ્યાના પાલનથી શરીરબળ નાશ પામ્યું છે, એવા ભાવનું મશ્કરીનું વચન સંભળાવ્યું. સાંભળતાની સાથે જ સંવરભાવથી ડગી જઈને ગાયને આકાશમાં ઉછાળી મૂકી અને અત્યંત ક્રોધને વશ થઈ વાસુદેવપણાનું નિયાણું બાંધ્યું.
આ અવસરે સંવરભાવમાં સ્થિત થએલા ભગવાન્ મહાવીરના જીવને “હું દીક્ષિત છું, સંવરભાવમાં છું, તપસ્વી છું અને કઠિણ કર્મના નાશને માટે ઘોર તપસ્યા કરી રહ્યો છું, આશ્રવપષક આવા કૃત્ય કરવાથી સાધુને વેષ રહેવા છતાં સંવરભાવ ચાલ્યા જશે, આશ્રવના દ્વારે અલી જશે, કમ કાઢવાને માટે કરેલ તપ કર્મના ગંજ
ખડકી દેશે,” આવા પ્રકારની વિચારણાઓમાંથી એક પણ વિચારણું આવી નહિ અને જિતેલી બાજી હારી ગયા.
સંયમના પ્રભાવથી દેવકને ભવ કરીને પછી પૂર્વે બાંધેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તપ મહાભ્ય. નિયાણાનુસાર મનુષ્યલોકમાં ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ થયા. વાસુદેવના ભાવમાં સાંપડેલી સત્તા અને સમૃદ્ધિમાં મદોન્મત્ત બનીને શવ્યાપાલકના કાનમાં સીસું રેડાવીને કઠિણ કર્મનું ઉપાર્જન કરી સાતમી નરકે પહોંચ્યા.
ઉપરના પ્રસંગને ધ્યાનમાં રાખવા ઉપરાંત તપસ્વીઓએ ખાસ કરીને એ ધ્યાનમાં રાખવાનું છે કે-મહાપુણ્યના ઉદયથી તધર્મના વિવિધ જાતિના અનુષ્ઠાનમાં શ્રદ્ધા અને આદર પ્રાપ્ત થાય છે, માટે નજીવાં કારણેમાં અને શુદ્ર સંગોમાં તેને ગુમાવીને નુકશાનની પરંપરામાં ઉતરી જવાનું થાય નહિ તેની સંભાળ રાખવાની અવશ્યમેવ જરૂર છે.
ઉપરના દષ્ટાંતમાં સામાન્ય નિમિત્ત પામીને ભગવાનના જીવે સંવર ભાવથી ખસી જઈને આશ્રવભાવને આદર કરી જીવનને બરબાદ કર્યું. વર્તમાન કાળના તપસ્વીઓને સાવધાન રાખવા માટે જ આ દષ્ટાંત અહીં આપ્યું છે. કથાનુગમાં આવતાં અનેકવિધ કથાનકમાં તપસ્યાના રંગથી રંગાયેલાઓ તપના પ્રભાવથી ધારેલ ધારણાઓ અને અંતિમ સાધ્યસિદ્ધિઓ કેવી રીતે કરે છે? નજીવી ભૂલ કરીને પામેલી સંપદાઓને કેવી રીતે ગુમાવી દે છે? સંવર ભાવની સાવધાનીમાંથી સરકી જઈ પોતાની સંયમ–ગાડીને સંવરને પાટા ઉપરથી આશ્રવના પાટા ઉપર કેવી રીતે ચઢાવી દે છે ? આશ્રવની નાની સરખી બારી પણ ઉઘાડી રાખીને પ્રમાદી બની ગયેલાઓના કેવા હાલહવાલ થયા છે? આશ્રવની નાનામાં નાની ઉઘાડી રહી ગયેલી બારી પણ આગળ જતાં દરવાજાનું રૂપ ધારણ કરી આરાધકને વિરાધક બનાવીને નરક-નિગદાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
તપાધરૂપ કપવૃક્ષના કુલ-ફળ.
દુતિમાં કેવી રીતે ઘસડી જાય છે ? આવી જાતના અનેકવિધ પ્રશ્નના ઉપસ્થિત થાય તેનું પૂરેપૂરું સમાધાન ગુરુગમથી પ્રાપ્ત કરીને સર્વજ્ઞકથિત શાસ્રસિદ્ધ નિર્ણયને હૃદયંગમ કરી શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ-સ્પન-પાલન અને અનુપાલનાદિમાં ઉત્તીણુ બનેલે, બહુશ્રુતધરાના સમાગમને સાધનારા, આશ્રવને સર્વથા રોધનારા, સવરભાવને સર્વદા સેવનારા, સર્વનાશ કરનાર સંકલ્પ-વિકાને છેડનારા, નાશવંત વસ્તુના નાશમાં સમભાવને રાખનારા તપસ્વી આત્મા તપેાધર્મ દ્વારા અંતિમ સાધ્યને સાધી શકે છે, પૂર્વે સાધી ગયા અને ભવબ્યમાં પણ. સાધશે એ નિ:શંક નગ્ન સત્યના સદૈવ સ્વીકાર કરીને તપાધર્મનુ સેવન કરવા જરૂર ઉજમાળ થાઓ.
૧૧૧
તપોધરૂપ કલ્પવૃક્ષના કુલ-ફળ.
સ્યાદ્વાદ સિદ્ધાંતમુદ્રાથી મુદ્રિત થયેલ જૈનશાસનમાં અંતિમ સાધ્ય મેાક્ષ છે. મેાક્ષ-પ્રાપ્તિના અમેાધ સાધના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સચારિત્ર. આ સાધનાની પ્રાપ્તિ કરનારને અનુક્રમે અનંતાનુબન્ધિ કષાયને ક્ષયાપશમ-ક્ષય થવાદ્વારાએ સમ્યગ્દર્શન-સમ્યકૂજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે પછી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની કષાયાના ક્ષયાપશમાદિમાં અનુક્રમે અંશિક અને સર્વવિરતિરૂપ ચારિત્ર ધર્મસેવનને માર્ગ ખુલ્લે થાય છે. તે સાધનાના પરસ્પર શે। સંબંધ છે ? અને એમાંથી એકના પણ અભાવ હોય તેા સાધકની સાધ્યુંસિદ્ધિ થઈ શકતી નથી. આ બધું વિસ્તારથી શંકા-સમાધાનપૂર્વક પૂર્વના પ્રકરણમાં આપણે વિચારી ગયા. ચારિત્ર અને તપના ભેદાભેદ સબંધને તથા તે બન્નેના ( ચારિત્ર–તપના )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રીવાન તપ મહાસ્ય અગર એકના સેવનથી થનારા લાભ-હાનિની સમાલોચના પણ વિસ્તારથી કરી ગયા. હવે તપોધની અનિવાર્ય જરૂરનો સ્વીકાર કરીને આપણે આગળ વધીએ.
તપોધર્મની આરાધનામાં કરવામાં આવતાં નવકારસી, પિરસી, સાધરિસી, પુરિમઢ, અવઢ, વિગની ઓછાશ, નિવિ, બિયાસણ અને એકાસણું પતના તપને કેટલેક સ્થળે તપ નહિ કહેતાં વ્રત-નિયમ કહેવામાં આવેલું છે અને આયંબીલથી શરુ થતા તપને જ તપ તરીકે ગણવામાં આવ્યા છે. વિષયના ત્યાગવાળા આયંબીલાદિ તપ કરવાથી જ આત્માને વાસ્તવિક તપવું પડતું હોવાથી એની જ તપમાં ગણના કરવામાં શાસ્ત્રકારોએ જે કુશળતા દેખાડી છે તે એગ્ય જ છે. ખાટા-આરા-મીઠા તીખા અને મધુર આદિ સ્વાદવાળા ફળ-ફેલ-મે અને ચૂરણ વિગેરે તથા વિગયેની પ્રચૂરતાથી વિશિષ્ટતાને પામેલા પકવાન્ન અને મીઠાઈ વિગેરે ખાદ્ય પદાર્થો ખાનારની ઇંદ્રિયવિકલતા, રસલુપતા અને માનસિક ચંચળતા ઘણે ભાગે જોવામાં આવે છે માટે એ વિગઈને આધીન બનેલાઓ વિગતિ–અધમ ગતિને પ્રાપ્ત કરી તપાધર્મનું સેવન કરતા છતાં એના સુંદર સાધનને અસાધ બનાવી દે છે એટલા માટે એવા જીવને શિખામણરૂપે જણાવવામાં આવ્યું છે કે-તપોધર્મરૂપ કલ્પવૃક્ષનું સેવન કરીને ઉત્તરોત્તર તે કહ૫વૃક્ષના ફૂલ તથા ફળને મેળવનારા ભાગ્યશાળી બને અર્થાત્ એવા ઉત્તમ સાધન દ્વારા ઉત્તમ ફળને પ્રાપ્ત કરે. તપોધર્મરૂપ કલ્પવૃક્ષનું ફૂલ એટલે મનુષ્ય અને દેવની સંપત્તિઓ અને ફળ એટલે શિવસુખ અર્થાત્ સિદ્ધિપદ. તે પદની પ્રાપ્તિના સંપૂર્ણ સાધનેવાળો આ મનુષ્યભવ જ છે. આ બાબતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સંસારની ઈમારતનું મૂળ આહાર ! ઉપાધ્યાયજી મહારાજે તપપદની પૂજાની થી કડીમાં (ગાથામાં) આ પ્રમાણે જણાવી છે
ફળ શિવસુખ મહેડું સુરનરવર,
સંપત્તિ જેહનું ફૂલ, તે ત૫ સુરત સરિખે વંદુ
સમમકરંદ અમૂલ રે,
ભવિકા ! સિદ્ધચક્રપદ વંદો. ” ઉપરની ગાથામાં તપધર્મરૂપ કલ્પવૃક્ષના ફૂલ-ફળ સમજ્યા. હવે તધિર્મમાં અનેકવિધ તપના અનુષ્ઠાને હોવા છતાં આયંબીલ તપ અને આયંબીલથી વૃદ્ધિ પામતે શ્રીવર્તમાનતપ શિરોમણિ ભાવને ધારણ કરે છે તે સંબંધી હવે આપણે આગળના પ્રકરણમાં વિચાર કરીએ.
સંસારની ઇમારતનું મૂળ આહાર. તપ ધર્મના સેવનમાં આયંબીલતપની અને આયંબીલથી વૃદ્ધિ પામતા શ્રી વર્ધમાનતપની વિશિષ્ટતાને વીતરાગ ભગવંતે એ સ્વમુખે દેશનામાં વર્ણવી છે. ગણધરભગવંતએ તે દેશનાને આગામાં ગુંથી છે અને શાસ્ત્રકારોએ શાસ્ત્રોમાં ઠામઠામ ઉપદેશેલી છે. આહારના અભિલાષને,વાસનાને, આસક્તિને અને અભ્યાસને તિલાંજલિ દેવરાવવાની શકિત આયંબીલતપોધ અખત્યાર કરેલી છે.
સંસારમાં પરિભ્રમણ કરનારા જેની શરૂઆત આહારની શરુઆતથી જ થાય છે. અંતાવસ્થાએ અર્થાત્ મરણ સમીપે પહોંચી ગયેલા જીવ બીજું બધું ભૂલી જાય છે પણ આહારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
શીવમાન તપ માસ્ય. "વાસનાને ભૂલતું નથી, તેથી મરીને બીજા ભવમાં જન્મતાં જ આહાર લેવાની શરુઆત કરે છે.
મનુષ્યભાવમાં આવેલ છવ પિતાની જિંદગીમાં સેંકડો ધંધા કરે, સેંકડેની સાથે સગાઈને સંબંધ બાંધે, સેંકડે ઈચ્છાઓ–અનેરશે અને આશાઓની બાંધછોડ કરે, મરણ સમયે છેલ્લા શ્વાસોચ્છવાસ ચાલતા હોય ત્યારે બહેળા કુટુંબ પરિવારને તથા અપરિમિત ધન-ધાન્યાદિ મિલ્કતને ભૂલી જાય છે પણ પિતાના નામને ભૂલતું નથી અર્થાત તે સમયે કઈ ખબર લેવા આવનાર પૂછે કે-કેમ છે? જીવાભાઈ! આ શબ્દો સાંભળીને બીજું કાંઈ કરી શકવાની અશક્તિને લીધે કેવળ આંખના ડોળાને ફરકાવે છે, એટલા ઉપરથી સમજાય છે કે છેક અંત સુધી પણ નામને સંસ્કાર સાજે–તાજે બચે રહે છે. છેવટે મરી ગયા પછી નામને પણ ભૂલી જાય છે, અર્થાત બીજા ભવમાં ગયા પછી નામ યાદ આવતું નથી, પરંતુ આહારને સંસ્કાર તે ત્યાં પણ હાજર જ હોય છે તેથી ગર્ભ સ્થાનમાં ઉત્પન્ન થતાંની સાથે જ આહાર કરવાને પ્રારંભ કરે છે. આહાર કરતાં કરતાં રસ-મલના વિભાગપૂર્વક રસની વૃદ્ધિ થવાથી માંસને લાચો બને, અનુક્રમે શરીર અને ઇંદ્રિચની રચના થઈ અને સંસાર ખડો થયે.
ઉપર પ્રમાણે અનેક ભવમાં જન્મ લઈને આહારના અભિલાષ સાથે શરીર અને ઈતિની રચના કરી, વિનવર સંપદાઓ પ્રાપ્ત કરી તેમાં આસક્ત થઈને મરણ પામે. પાછે જમ્યા અને પાછો મર્યો અર્થાત્ જન્મ-મરણની ઘટમાળમાં ૧. સ્તનપાનવાસના પૂરવભવ અનુસાર રે.
સમકcવના સડસઠ બેલની સજઝાયમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
નિમકહરામ નેકરૂપ શરીર. ફસાઈ ગયે. “ પુનરપિ ઝનને પુનરપિ મરણ પુના િનનનન રચનqIઆ ઉક્તિને અનુસરીને સંસારની ચાર ગતિમાં ભટકતાં ભટકતાં એકેંદ્રિયથી માંડીને પચેંદ્રિય પર્વતના પારાવાર ભ કર્યા.
જન્મ-મરણના ચક્કરમાં ફસાયેલે આત્મા મરણથી ઘણે ગભરાય છે પરંતુ મરણ કાંઈ મૂકતું નથી. જન્મના વધામણાં અને મરણની પોક પોકારાય છે. જેનાં વધામણું મોટા તેની મોટી પિક. રાજ્ય કુટુંબમાં જન્મેલો રાજકુમાર મરે તો આખા રાજ્યમાં પાક પડે છે. મરણની ગભરામણને ટાળવાને ઉપાય શોધવા છતાં જૈન શાસન સિવાય આખા જગતમાં કયાંઈ પણ ઉપાય જડે એમ નથી. અને તેથી જ દરેક ભયે ટાળવાના ઉપાયે દુનિયામાં છે પરંતુ મરણને ભય ટાળવાને ઉપાય. શોભે જડતું નથી.
જેને જન્મ થાય તેનું મરણ પણ થાય જ છે, માટે મરણનો ભય ટાળવા માટે મરણના કારણભૂત જન્મને જ અભાવ થાય એ ઉપાય શેાધ જોઈએ. જન્મ પ્રાપ્ત થવાના કારણમાં તેવા પ્રકારના કર્મોનું બંધન છે. તે બંધનેમાં પ્રથમ કારણભૂત મિથ્યાત્વના જેરથી આહાર એ બંધન છે એમ સમજવું જોઈએ, પરંતુ એવી સમજના અભાવથી સંસારથી રખડપટ્ટી થયા જ કરે છે. આહારની લેવડદેવડમાં જન્મમરણની પરંપરા. આહારની અંધવાસનાથી દરેક ભવમાં સકળ સંસાર ખડો કરે છે. સંસારની સારીયે ઈમારતનું મૂળ આહાર છે.
નિમકહરામ નેકરરૂપ શરીર આહારને અભિલાષ, વાસના, લુપતા અને અભ્યાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
s
શ્રીવમાન તા મહાત્મ્ય.
દરેક ગતિમાં દરેક જીવને ઉત્પત્તિથી અંતકાળ સુધી હાજર હાય છે. શાસ્ત્રકારાએ જીવનના પ્રારંભકાળમાં આહારને ગ્રહણ કરીને પરિમાવાની શક્તિને આહારપર્યામિ તરીકે સ્વીકારેલી છે. સંસારને સ્થિર રાખનારી અને પુષ્ટ કરનારી જો કાઇ ચીજ હાય તા તે આહારની અભિલાષા જ મુખ્યપણે છે. આહાર, શરીર અને ઇંદ્રિયાના પાષણ તથા વૃદ્ધિના વિચારામાં લયલીન રહેવાથી આત્મીય વિચારશીલતા આવી જતી નથી.
આહારની વાસનાવાળા ઝાડ-પાન અને ભાજી-પાલાના જીવા વર્ષાદના વર્ષોવાથી અને પાણી મળવાથી પ્રફુલ્લ બનીને લીલાછમ થઇ ગયેલા જણાય છે. અને હિમાદિકની ઉષ્ણતા મળવાથી કરમાઈ–સુકાઇ જતાં જણાય છે. આહાર, શરીર તથા ઇંદ્રિયના પાષણ અને વૃદ્ધિની વાસનાથી વાસિત થયેલેા જીવ એકેદ્રિયથી પચે'ક્રિય સુધીના બધા ભવામાં આહારનુ ગ્રહણ કરતા હાવાથી શાસ્ત્રકારોએ પ્રાણિમાત્રને આહાર સંજ્ઞાવાળા માનેલા છે. આહારના આ અભિલાષ આત્માની અનંત શક્તિને ઓળખવા દેતા નથી. એળખ્યા છતાં તે શક્તિનું ભાન થવા દેતા નથી. ભાન મેળવવા મથે તેા ધમ્મુ સાનુ ધૂળમાં મેળવવા તૈયાર થાય છે, આત્મશક્તિ મેળવીને રાજી થનારની પાસે તે શક્તિને ટકવા દેતા નથી, કદાચ ટકી જાય તે તેમાં વધારા થવા દેતા નથી. તાત્પર્ય એ છે કે અતિમ સાધ્યની પ્રાપ્તિ સુધી જીવને આહારના અભિલાષ પહોંચવા દેતા જ નથી. આટલું. મધું આત્માનું અહિત કરનારા આહારના અભિલાષની આંટીઘુંટીને સમજીને પ્રયત્નશીલ થઈને ક્રમે ક્રમે એ અભિલાષની શક્તિને મદ, મદંતર અને મદ્ભુતમ બનાવવામાં જે જીવ ભાગ્યશાળી થતા નથી તેના જન્મ-મરણની પરંપરા ચાલ્યા જ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
ગુલામગીરીમાં ગુંગળાયેલો આત્મા.
આ આહારના અભિલાષે નાશવંત શરીરને અવિનાશી આત્માની સાથે અવિભાજ્ય સંબંધ ગોઠવી દીધો છે. જગતના બધા સંબંધો આત્માથી છૂટા થઈ શકે છે, પરંતુ શરીરને સંબંધ અંતકાળ સુધી ટી શો જ નથી. તમે શરીરને ખવરાવોપીવરા અગર નહિ ખવરા–પીવરાવે તે પણ તમારી સાથેના સંબંધને એ તડતું નથી. તમારા દુઃખથી શરીર પણ દુઃખી થતું હોય તેવું દેખાવાથી બિચારો જીવ સુકાઈ ગયેલા શરીરની દયા ખાય છે, પરંતુ શરીરે તે એ સંબંધ ગોઠવ્યો છે કે મારા દુઃખથી તારે દુખી થવા જેવું મેં રાખ્યું જ નથી. રૂપીયે તેલાની ચીજ એને ખવરાવે, એની બિમારીની પાછળ હજારનો ખર્ચ કરે છતાં અવસર આવ્યે આ શરીર દશે દીધા વિના રહેતું નથી એ વાત બે ને બે ચારની માફક કેઈની પણ જાણ બહાર નથી.
આપણે કઈ અજાણ્યાને માત્ર પાણી પાયું હોય, પાન ખવાડયું હોય અગર સલામ કરી હોય તેને પણ અવસર આબે કાંઈક શરમ આવે છે, પરંતુ જેની સેવા કરવામાં આ આત્માએ રાત કે દિવસ, તડકો કે છાંયડે, ભૂખ કે તરસ, ઊંઘ કે ઉજાગરે, આદર કે અનાદર, ઈજજત કે આબરૂ, પાપ કે પુણ્ય અને સુખ કે દુઃખની ગણના પણ કરી નહિ એવા આ નિમકહરામ શરીરને અવસર આવ્યે જરા પણ શરમ આવતી નથી માટે તેના પોષણ કે વૃદ્ધિમાં પ્રયત્ન કરીને આત્માએ પિતાનું અહિત કરવાની કોઈ પણ જરૂર નથી એ દઢ નિર્ણય દરેકે કરવું જોઈએ.
ગુલામગીરીમાં ગુંગળાયેલો આત્મા ઘાટી અગર ગુમાસ્તાને પગાર, કપડાં અને ખોરાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તો મહાત્મ્ય
આપવા છતાં જે તે ટાઈમસર સારી રીતે કામ ન કરે તા તેના ઉપર શેઠની આંખ લાલ થયા વગર રહેતી નથી, પરંતુ આત્મારૂપી શેઠ અને શરીરરૂપી ગુમાસ્તાની બાબતમાં તે એથી ઊલટું જ જોવામાં આવે છે. એના કારણમાં શાસ્રકારે જણાવે છે કે-માહરાજાએ પીવડાવેલી મિદરાના મદ ચઢવાથી મદોન્મત્ત થઈને ભાન ભૂલી ગયેલા આત્મા પાતે શેઠ હાવા છતાં પેાતાને ગુમાસ્તા અને શરીરને શેઠ માની બેઠેલા છે. તેથી જ ધોળે દહાડે ધાડપાડુની માફક સ`સ્વ લૂંટીને ભિખારી જેવી હાલત બનાવીને અનંતીવાર આત્માને દુર્ગતિ પ્રાપ્ત કરાવી છતાં હજી સુધી શરીરરૂપી શત્રુને ઓળખી શકતા નથી, એના જેવું ખીજું કયુ આશ્ચર્ય હાઇ શકે. જ્યાં ગુમાસ્તા કરતા કારવતા થઈ પડ્યો હાય, મધી બાબતમાં તેની જ સત્તા ચાલતી હાય, તેની ઇચ્છાની વિરુદ્ધ કાઇ ચું કે ચાં નહિ કરી શકતું હાય, શરીરરૂપી ગુમાસ્તાના રૂઆબ જોઇને આત્મારૂપી શેઠના હાજા' જ ગગડી જતાં હાય ત્યાં સારું પરિણામ આવે જ ક્યાંથી ?
૧૮
'
આવી ભાનભૂલેલી દશામાં પડેલા આત્માને હું... કયાંથી આવ્યા ? કયાં જઇશ ? શુ લઈને આવે ? શું લઇને જઇશ ? હું કાણુ ? અને મારી વાસ્તવિક સંપત્તિ શી છે ? વિગેરે ખાખતાની કાંઈ પડી નથી. એને તેા પડી છે પાતે માની લીધેલા શરીરરૂપી શેઠની સારવારની તથા પાંચે ઇંદ્રિયા તે વિષય-વિકારના સાધના-ગુલામગીરી માટે દોડધામ કરવાની.
આ જગતમાં આપણે જોઈએ છીએ કે-પેાતાની આબરૂને સાચવવા માટે સંકટમાં આવી પડેલા આબદાર ગૃહસ્થા જ્યારે પેાતાની જંગમ મિલ્કત દેવામાં ખલાસ થઈ ગઈ હાય
અને સ્થાવર મિલ્કત ગિરવી મુકાઈ ગઈ હોય ત્યારે પેાતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
આહાર, શરીરને આત્માના સબંધ
B
વિધવાઓને રડાવી
મિલ્કતાને પાછી મેળવવા માટે થીગડાવાળાં કપડાં પહેરીને તથા લુખ્ખું–સુકું ખાઇને પેાતાના નિર્વાહ ચલાવી જેમ અને તેમ દ્રવ્યને બચાવ કરી ગિરવી મૂકેલી મિલ્કતને છેડાવે છે. અને વેચાઇ ગએલી વસ્તુઓને ફરીથી વસાવે છે પરંતુ આમરૂ-ઇજ્જતને ચૂંટી કાઢી સમાન ગણુનારા દેવાળીઆએ તે જ્યાંસુધી સરકારના સર્કજામાં સપડાય નહિ ત્યાંસુધી અનેક પ્રકારના કાવાદાવા કરીને ભાળા લેાકેાને ઉંધા પાટા ખંધાવી, કઇક ગરીબ પેાતાના ખીસ્સાં તર કરે છે અને 66 मुफतका चन्दन घस बे लालीया " “ પારકે પૈસે પરમાનંદ અથવા તેએ માલ-મલીદા ઉડાવવામાં, રંગ રાગ માણુવામાં, નાટકસીનેમા જોવામાં, ગાન-તાનના જલસા કરાવવામાં અને નાચગુજરાની મહેીલમાં નાણાને મરબાદ કરી લેાકેામાં દીલ્લીના ઢગ, અને ચીનના શાહુકાર તરીકે ઓળખાવા છતાં પાતે પેાતાને અક્કલના ખાં સમજીને ક્રરનારા જોવામાં આવે છે. ખરેખર ! ગુલામગીરીમાં ગુંગળાયેલ ગુલામ આત્માને વાસ્તવિક દશાનું ભાન હાતુ નથી.
માનનારા
""
આહાર, શરીર અને આત્માના સંબધ.
પેાતાની ઉન્નતિ ઈચ્છનાર આત્માએ ઉપર જણાવેલા એ પ્રકારના જીવામાંથી આબરૂદાર જીવની નીતિને અનુસરી પેાતાની અનતચતુષ્કરૂપ અમૂલ્ય મિલ્કત ક રાજાને ઘેર ગિરવી મુકાઈ ગઈ છે અને ઉપરથી ગુલામગીરી સ્વીકારી છે, તેને છેડવવા માટે લખુ સુકુ ખાઇને પેાતાના નિર્વાહ કરી ગીરવી મૂકેલા માલને ઘર ભેગા કરવા જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપ મહા. ઉપર પ્રમાણે જીવને જીવપણાની માન્યતા થવી એનું જ નામ આત્માથીપણું છે. અને એવા છે જ આબરૂદાર ગણાય. પિતાની બહુમૂલ્ય મિલ્કત ગિરવી મુકાયેલી હોય તેને છોડવવાને કાંઈ પણ પ્રયત્ન કર્યા વિના ખાન-પાન અને મેજમઝામાં તાગડધીન્ના કરનારાઓને તે દેવાળીઆ જ કહી શકાય અને દેવાળીઆ જેવી સ્થિતિ આ આત્માની થયેલી છે.
આબરૂદાર બનવા માટે અને ગિરવી માલ (અનંત ચતુષ્ક ખજાને) છોડવવાને માટે લખું-સુકું ખાવું એનું જ નામ આયંબીલ છે. પરમકૃપાળુ મહાત્માઓએ આપણું ઉદ્ધાર માટે આયંબીલથી વૃદ્ધિ પામતા શ્રી વર્ધમાન તપની ચેજના કરી છે માટે એવા આત્મહિતકારક શ્રી વર્ધમાન તપની આરાધના કરીને અનંત ચતુષ્કરૂપ ગિરવી મુકાયેલી આત્મસંપત્તિને પ્રાપ્ત કરવાને સૌથી પહેલાં દઢ નિશ્ચય કર જોઈએ. અને ત્યારપછી યથાશક્તિ તેની આરાધના કરવી જોઈએ.
સિદ્ધભગવંતની સમાન કક્ષાવાળે આ જીવ આવો પામર કેમ બની ગયું છે? તેને વિચાર કરે. સિદ્ધપરમાત્માઓની સકળ સંપત્તિઓમાં અણાહારીપણુરૂપ સંપત્તિની પ્રાપ્તિ દરેક સિહોને સૌથી પહેલાં થાય છે. અણહારીપણાને અનુસર્યા વિના કેઈ પણ જીવ સિદ્ધ થયે નથી, થતું નથી અને થશે પણ નહિ. એ અણહારીપણાને સન્મુખ-નિકટ લાવનારી તપસ્યા તે આયંબીલ છે. એ અણહારીપણાના વારંવાર આસ્વાદનું ભાન વારંવાર આયંબીલ કરવાથી થાય છે. આહારના સર્વથા અભાવથી શરીર ટકી શકતું ન હોવાથી તેને પ્રમાણ સર લુખ-સુકો આહાર આપવામાં આવે તે ટકી શકે છે. આત્માએ પિતાનું હિત સાધી લેવાનું હોવાથી શરીર માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
આયંબીલને અભિનવ પ્રભાવ. ટકી રહે તેટલા પૂરતે તેને સુખ-સુકે આહાર આપવામાં સાવધાની રાખવી. એ શરીરરૂપી ડાકુએ લાડ આપીને આત્મારૂપી બાળકની અમૂલ્ય સંપત્તિરૂપ કલ્લી કાઢી લેવા સરખું કામ પૂર્વે ઘણી વાર કર્યું છે. હવે એ શરીરને લુખે – સુકે આહાર આપી એની મારફત કલ્લી કરતાં ક્રોડેગુણ કિંમતી ચીજો પ્રાપ્ત કરી શકે તે જ તમારી ખરી બહાદૂરી ગણાય.
શરીરને ટકાવ પૂરતું લુપુંસુકું અન્નાદિ આપવું તેનું જ નામ આયંબીલ. ચતુર આત્મા એ આયંબીલની તપસ્યા કરવામાં સાવધાન રહી, આશ્રવના દ્વારને બંધ કરી સંવરભાવમાં આગળ વધીને પોતાના ગલી-કુંચી જેવા મોક્ષમાર્ગને પણ રાજમાર્ગ જેવો બનાવી શકે ત્યારે જ માનવજીવન સફળ થઈ શકે એમ છે.
આહાર, શરીર અને આત્માના પરસ્પર વર્તમાનકાલીન સંબંધને અને ભૂતકાળમાં થયેલા પૂર્વભવેના સંબંધને વિચારીને, બાળચેષ્ટાઓ છેડીને આત્માએ માલીક બની શરીરને ગુમાસ્તા બનાવી, તેની પાસે ગ્ય તપસ્યા કરાવી પિતાને અનંત ચતુષ્કરૂપ ખજાને પ્રાપ્ત કરવામાં લેશ પણ પ્રમાદ કરવાને નથી, એ દરેક વાંચકે દઢ નિશ્ચય કરે જ જોઈએ.
આયંબીલને અભિનવ પ્રભાવ. અનાદિકાળથી કર્મના બંધનથી બંધાયેલા આત્માને તે બંધનથી મુક્ત કરવા માટે, આત્મ-કલ્યાણની સાચી સેવન માટે, મન, વચન અને કાયાની વિશુદ્ધિ માટે, બ્રહ્મચર્યના રક્ષણ માટે, ઇંદ્રિયોના વિષય-વિકારને જીતવા માટે, વિવિધ પ્રકારની ઈચ્છાઓ ઉપર અંકુશ રાખવા માટે અને સર્વસંવરમાં પ્રવેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
182
શ્રીવ માન તો મહાત્મ્ય
કરવા માટે પ્રભુ મહાવીરે તપસ્યાને અનુપમ સાધન તરીકે જણાવી છે.
આ આત્માના એવા એક પણ ભવ ગયા નથી કે જે ભવની અંદર આત્માએ શરીરના ગુલામ બનીને શરીરની તન્મયપણે સેવા ન કરી હેાય. આહાર-શરીર-ઇંદ્રિયા અને આત્માના સ્વરૂપને સમજ્યા પછી એવા કયા કમનસીખ આત્મા હાય કે આત્મસાધન કરવા કટિબદ્ધ ન થાય. ત્યાગ અને ભાગના ભેદ હૃદયપટ પર નિશ્ચિતપણે અ ંકિત થઈ જાય છે ત્યારે વિનાશી પદાર્થની સેવા છાડીને આત્મકલ્યાણના અમેાઘ સાધનરૂપ દેવ, ગુરુ અને ધર્મની ઉપાસના કરવામાં જીવ તત્પર બને છે. આ તત્ત્વત્રયીની ઉપાસના કરતાં કરતાં શરીરને સાવધાનીપૂર્વક કઇ રીતે છેડવું ? છેાડ્યા પછી શરીરની ગુલામી ન રહે તેવી રીતે છેડવાના શિક્ષણની શરૂ આત આયંબીલની તપસ્યાથી થાય છે. જેમ જેમ વધારે આયંબીલેા કરવાની ટેવ પડે છે, સરસ આહારને બદલે લુખા સુકા આહારનું આસ્વાદન થાય છે, આ આસ્વાદનના ત્યાગ કરીને રત્નત્રયીનું વાસ્તવિક આસ્વાદન કરવાનું મન થયા કરે છે ત્યારે આયંબીલ કરનારને આયંબીલ તપનું વાસ્તવિક ફળ પ્રાપ્ત થાય છે.
આયંબીલ તપનું આરાધન કરવામાં ભરત ચક્રવતીની ભાગ્યશાળી ભગિની સતી સુંદરીએ ૬૦૦૦૦ વર્ષ સુધી જીવન સમર્પણ કર્યું. શાસનના પ્રારંભમાં નિગ્રંથ નામની શરુઆત પછી અનુક્રમે છઠ્ઠા ગુણનિષ્પન્ન તપા નામની પ્રાપ્તિ કરનાર– કરાવનાર શ્રી જગચ્ચદ્રસૂરીશ્વરજીએ યાવજ્જીવ આયંબીલની તપસ્યા કરી. અદ્વિતીય અનુકરણીય હૃષ્ટાંતરૂપ થઈને આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
આયંબિલનો અભિનવ પ્રભાવ.
પણ વર્તમાનકાલીન તપસ્વીઓના વિલાસને વધારવામાં તે બને પ્રસંગે અપૂર્વ સહાયતા કર્યા જ કરે છે.
ચમકેવલિ શ્રી જંબુસ્વામીજીએ શિવકુમારના ભાવમાં બાર વર્ષ સુધી આયંબીલ કર્યા અને આ ભવમાં અંતિમ કેવળી થઈ સિદ્ધિ પદને પામ્યા. સતી સુંદરી અને શ્રી જંબુ સ્વામીજીના સંબંધમાં તપકુલકના કર્તા જણાવે છે કેसुणिऊण तव सुंदरिकुमरीए अंबिलाणि अणवस्यं । सद्धिं वास सहस्सा, भण कस्स न कंपए हिययं ॥१५॥ जं विहिअमंबिलतवं, बारस-वरिसाइं सिवकुमारेण । તં કપુકવું, વિઠ્ઠો ળિયો વાયા છે ૨૬ !
ભાવાર્થ-સાઠ હજાર વર્ષ સુધી નિરંતર આયંબીલની ઘેર તપસ્યા કરનારી સતી સુંદરીના જીવનને સાંભળીને કહે જોઈએ કોનું હૃદય કંપતું નથી? અર્થાત સાંભળનારા સર્વેનું હૃદય કંપાયમાન થયા વિના રહેતું નથી. ૧૫
શિવકુમારના ભવમાં બાર વર્ષ સુધી આયંબીલ કરનાર જબૂસ્વામીજીના રૂપને સમવસરણમાં દેખીને કેણિક રાજા ખૂબ આશ્ચર્ય પામી ગયે. ૧૬
આ ઉપરથી આયંબીલની તપસ્યા છે તે આ લેક તથા પરલેકની સંપદાને પ્રાપ્ત કરાવવામાં અદ્વિતીય સાધનરૂપ છે. એટલા માટે આયંબીલથી વૃદ્ધિ પામતા શ્રી વર્ધમાનત૫ કરવાની ભાવના રાખીને આત્મકલ્યાણ કરવાનો પ્રયત્ન કરનારા પ્રત્યેક ભવ્યજીએ આયંબીલની તપસ્યા કરવામાં જેમ બને તેમ વિશેષ પ્રયત્ન કરવાની આવશ્યકતા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપધ.
નોંધ:-“દાનાદિ ચાર પ્રકારના ધર્મને સમન્વય' નામના પ્રકરણમાં
ભાવધર્મની ઉત્પત્તિ, ટકાવ, વૃદ્ધિ અને પરંપરાઓ પ્રાપ્ત થતું ફળ તપાધર્મના સેવનથી થાય છે તે સમજી ગયા. સાથેસાથ દાનાદિ ચાર પ્રકારના ધર્મનું આપેક્ષિકપણું અને સમ્યગદન-નાન–ચારિત્રનું પારિમિકપણાનું પર્યાલચન પૂર્ણ પ્રેમથી કરી ગયા. તે સારુ “અંતિમ સાધ્યસિદ્ધિના સાધનેને સંબંધ” “ધર્મ” અને “સાધનસ્થિત સાધના” વિગેરે “સંવર નિર્જરને સુમેળપૂર્વક તપે પ્રકરણ” શંકાસમાધાનપૂર્વક વિચારી ગયા. આ વિચારણાના પર્યાવસાનમાં મહામંગળકારી તપાધર્મનાં આસેવનની જરૂરીયાત જણાય છે અને પ્રકરણ પણ તે જ નામથી શરૂ થાય છે. આ સેવનામાં સાવધાન રહેવાની જરૂર, ધર્મરૂપ કલ્પવૃક્ષના મૂલફળ, સંસાર-ઈમારતનું મૂળ આહાર, નિમકહરામ શરીર, ગુલામ આત્મા અને આહાર, શરીર ને આત્માને અટપટ સંબંધ વિગેરે ભાવભર્યા પ્રકરણે અનુક્રમે આવે છે. આયંબીલના અભિનવયશસ્વી-પ્રભાવનું શિક્ષણ આપનાર પ્રકરણ વાંચીને આયંબીલ સાથે સંબંધ રાખનાર “શ્રી વાદ્ધમાન તપધ” ” સંબંધી વિવરણને હવે પ્રારંભ
–લેખક, આયંબીલ અને શ્રી વર્ધમાન તપાધર્મને અભેદભાવ.
કરાય છે.
આસોપકારી ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુનું ત્રિકાલાગાધિત અવિચ્છિન્ન પ્રભાવમય શાસન જગતમાં જયવંત વર્તે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
આયંબિલ ને વધમાન તપને અભેદભાવ.
૧૨૫ આ શાસનમાં આયંબીલથી વૃદ્ધિ પામતે “શ્રી વર્ધમાન તપ” શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલા વિવિધ પ્રકારના તપમાં અગ્રસ્થાને ગણાય છે, એ વાત દષ્ટાંતથી પણ સિદ્ધ થાય છે.
સકલસંકટચૂરક, સકલસહિતપૂરક આ શ્રી વર્ધમાન તપનું સેવન કરીને એ તપના પ્રભાવથી જગદ્વિખ્યાત પાંચ પાંડવોએ યૌવનાવસ્થા પામીને અડગ પ્રતિજ્ઞાપાલન કરી અતુલ બલ અને જસ્વિતા પ્રાપ્ત કરી હતી.
આ તપની બાબતમાં તપાગચ્છીય સુપ્રસિદ્ધ કવીશ્વર પંન્યાસ શ્રી પદ્મવિજયજીના સુવિનેય કવિવર શ્રી રૂપવિજયજી ગણી સ્વરચિત વાસસ્થાનકની પૂજામાં શ્રી તપદની પૂજામાં જણાવે
વર્ધમાનતપ પૂરવભવ કરી પાંડવ જયકમલા વરીએજી” તેવી જ રીતે શ્રી વર્ધમાન તપના અંગભૂત આચા (આયંબીલ) તપ ઉપરાઉપરી કરીને સતી સુંદરીએ અને સતી દ્રૌપદીએ ઈચ્છિત કાર્યની સિદ્ધિ કરી હતી તે બન્નેના પ્રસંગે સંક્ષેપથી અનુક્રમે આ પ્રમાણે છે.
આ અવસર્પિણીના આદ્ય તીર્થકર ભગવાન શ્રી રાષભદેવે દીક્ષા લીધા પછી પ્રભુની પ્રેમાળ પુત્રી સુંદરીના રૂપ-લાવણ્ય તથા કળા-કૌશલ્ય દેખીને તેને સ્ત્રીરત્ન બનાવવાની ઈચ્છા ભરત મહારાજાને થઈ. છ ખંડની સાધના કરવા માટે ભરત મહારાજા જ્યારે અયોધ્યામાંથી પ્રયાણ કરવા લાગ્યા ત્યાર સંસારથી ઉદ્વિગ્ન થઈ વૈરાગ્યને પામેલી સુંદરીએ દીક્ષાની રજા માંગી, પરંતુ તેને સ્ત્રીરત્ન કરવાની ભાવનાવાળા ભરત
૧ ૫. શ્રી રૂપવિજયજીકૃત વીશસ્થાનક પદપૂજા. તપપદ પૂજ, ગાથા : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
શ્રીવહેમાન તપ મહાભ્ય. મહારાજાએ રજા ન આપી તેથી ખિન્ન થએલી સુંદરીએ પોતાના કાર્યની સિદ્ધિ માટે આયંબીલ તપની શરૂઆત કરી ને કાયાની કાન્તિ તજી દીધી. જ્યારે સુંદરીના ૬૦૦૦૦ વર્ષના આયંબીલ લગાતાર પૂરાં થયાં ત્યારે એ ઉગ્ર તપસ્યાથી તેના શરીરની સાત ધાતુઓ સાથે શરીર સુકાઈ જવાથી તેના રૂપ અને લાવણ્ય પણ નામશેષ થઈ ગયાં. તે અવસરે છ ખંડ સાધીને ભરત મહારાજા પણ અયોધ્યામાં આવી પહોંચ્યા અને સુંદરીના શરીરને જોઈને તેના મનોભાવ જાણીને તેને દિક્ષા લેવાની અનુમતિ આપી અર્થાત સંસારસમુદ્રથી તારનારી નૌકાસમાન દક્ષાની પ્રાપ્તિ માટે આયંબીલની ઉગ્ર તપસ્યા કરીને ઈષ્ટ સિદ્ધિ મેળવી. અનુક્રમે ઘનઘાતી કર્મને વિનાશ કરી, કેવળજ્ઞાન પામીને છેવટ મોક્ષસુખને પ્રાપ્ત કર્યું. વધુ જિજ્ઞાસુઓએ ચરિત્ર ગ્રંથ વિચારો જરૂરી છે.
મિયાદષ્ટિ નારદમુનિનું સમ્યકત્વધારી સતી દ્રૌપદીએ જૈનમુનિના જેવું સન્માન નહિ કર્યું. તેથી તેને દુઃખમાં પાડવા માટે પદ્યોત્તર નામના વિષયલંપટી રાજા આગળ નારદમુનિએ હોપદીના રૂપ-લાવણ્યના ખૂબ વખાણ કરીને તેનું હરણ કરી લાવવાને માટે લલચા. પરિણામે પક્વોત્તર રાજા સતી દ્રૌપદીને ઉપાડીને પોતાની રાજધાની અમરકંકા નગરીમાં લઈ ગાળે. તે અવસરે એક તરફ કોપદીની શુદ્ધિ મેળવવા માટે પાંચે પાંડેએ મહેનત કરવા માંડી. અને બીજી તરફ પોતે અત્યંત સંકટમાં આવી પડેલી છે એમ જાણુને સતી દ્રૌપદીએ
જ્યાં સુધી મારી મદદમાં કેઈ આવે નહિ ત્યાં સુધી લાગવાગટ છઠ્ઠની તપસ્યા અને પારણે આયંબીલ કરવાને અભિ૩ લીધે” અને પદ્યોત્તર રાજાએ વિષયભોગની માગણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૨૭
રસનાનું સામ્રાજ્ય. કરી ત્યારે દ્રૌપદીએ છ માસ થોભી જવાનું જણાવ્યું. ત્યાર પછી દ્રૌપદીની તપસ્યાને છ મહિના થવા આવ્યા તે અરસામાં સતી દ્રોપદીની શોધમાં નિકળેલા પાંડવોની સાથે શ્રી કૃષ્ણ અમરકંકામાં આવી પહોંચ્યા અને પોત્તર રાજા સાથે લડાઈ કરીને તેને હરાવ્યું. સતી દ્રૌપદીને લઈને શ્રી કૃષ્ણ તથા પાંડે પિતાપિતાના નગરે પહોંચ્યા. એ રીતે આ આયંબીલતપના પ્રભાવથી સતી દ્રૌપદીએ પિતાની ઈષ્ટસિદ્ધિ મેળવી.
શાસનનાયક પંચમ ગણધર શ્રી સુધર્મ સ્વામીજીના પ્રટ્ટપ્રભાવક શિષ્ય શરમ કેવળી શ્રી જંબુસ્વામીજીના પૂર્વભવની વિચારણા કરતાં, શ્રી ચંદ્રકેવળીના રાસને અને જીવનચરિત્રને નજરે નિહાળતાં, વર્તમાનકાલીન શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ તીર્થના અધિષ્ઠાયક તરીકે પ્રસિદ્ધિને પામેલા શ્રીવર્ધમાનસૂરિજીની જીવનચર્યા તપાસતાં અને ભગવાન શ્રી મહાવીર દેવના ગાઢ અનુરાગી પરમભક્ત શ્રી શ્રેણિક મહારાજાની મહાકૃષ્ણા નામની રાણુએ દીક્ષા લીધા બાદ સાધ્વીપણામાં કરેલી તપશ્ચર્યાને શ્રવણ કરતાં, આયંબીલથી વૃદ્ધિ પામતા શ્રી વર્ધમાનતપે તેઓશ્રીના જીવનને નવપલ્લવિત બનાવવામાં અગ્રેસરપણે ભાગ ભજવ્યો છે એ વલેણાની અંદરના માખણની જેમ તરી આવે છે. આરાધકે આરાધના કરીને આરાધ્ય પદ પ્રાપ્તિની સન્મુખ જઈ શકે એવી બલવત્તર જોગવાઈ આ આયંબીલથી શરૂ થતાં શ્રી વર્ધમાન તપમાં સમાવવામાં આવેલી છે. આથી એ વાત સિદ્ધ જ છે કે આયંબીલની આરાધનાપૂર્વક શ્રીવર્ધમાન તપનું સેવન થઈ શકે છે.
રસનાનું સામ્રાજ્ય. તપોધર્મના આરાધકે શ્રી વર્ધમાનતપની આરાધનાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯.
શ્રીવમાન તો મહાત્મ્ય
દરેક તપની આરાધના કરતાં મુખ્ય કેમ મનાવી? અનેક પકારના તપાધર્મની આરાધના પ્રભુ શાસનમાં વિદ્યમાન હાવા છતાં આ તપની જ મુખ્યતા શા કારણથી –આ પ્રશ્નના સમાધાનમાં સમજવાનું એ છે કે-રસનેન્દ્રિય ઉપર અંકુશ લાવવાનું સામ બીજા તપ કરતાં આ શ્રી વમાન તપમાં વિશેષ જણાય છે. પાંચે ઈંદ્રિયાના વિષયવિકારાની મ્હેકાવટ કરાવવામાં રસને દ્રિય જ અગ્રભાગ ભજવે છે. વિષયાને પ્રાપ્ત કરવામાં પ્રવર્તતી મન, વચન અને કાયાની પ્રવૃત્તિને વેગ આપવામાં આ રસને દ્રિયની જ મુખ્યતા છે, એટલા જ માટે શાસ્ત્રકારાએ પણ જણાવી દીધુ` છે કે- પાંચે ઇંદ્રિયા ઉપર વિજય મેળવવાની ઇચ્છાવાળાએમાંથી જે એક રસનેંદ્રિય ઉપર કાબૂ મેળવી શકે તે જ પાંચે ઇંદ્રિયા ઉપર પણ કામૂ મેળવી શકે છે. જે આત્મા રસને દ્રિયને વશ રાખી શકતા નથી તે પાંચે ઇંદ્રિ ચેાના ૨૩ વિષયે અને ૨૫ર વિકારાને જીતી શકતા નથી. કાઇ પણ વિષયની પ્રાપ્તિ કરવામાં રસનેંદ્રિયની મુખ્યતા જો ન હાય તા બીજી બધી ઇંદ્રિયાની પ્રવૃત્તિ શિથિલ જ હાય છે. એટલું જ નહિ પણ મરણશય્યાની સમીપ પહોંચી ગયેલા મનુષ્યની ખીજી બધી ઇક્રિયાની પ્રવૃત્તિ મંદ પડી જાય છે ત્યારે આ રસને ક્રિયની પ્રવૃત્તિ ઊલટી જોરદાર બનતી જાય છે. સાઠ–સીત્તેર વર્ષના ડાસાને કાઇ કહે કે-નાટક અથવા સીનેમા જોવા આવશે? તા ડાસા જવાબ આપશે કે–ભાઇ જિંદગીમાં ઘણા નાટક અને સીનેમાએ જોયા, હવે તે આંખે બરાબર દેખાતું નથી એટલે શુ જોવા આવીએ ? સંગીતનિષ્ણાતાના જલસામાં આવશે ? તા કહેશે કે હવે કાને સભળાય છે જ કયાં ? આ અત્તર-સેટ-લવ'ડર બહુ સુગ'ધી છે. જરા લ્યા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તપેધમની વિશિષ્ટતાએ.
સુધી જુઓ, અરે ભાઈ! એ સુગંધીના ટીપામાં કે પાણીના ટીપામાં શું ફેર છે તે હવે નાકથી કાંઈ સમજાતું નથી. શરીરે તેલાદિકનું મર્દન કરાવશે? તે કહેશે કે ચામડીની કરચલી વળી જવાથી સુંવાળું હોય કે ખરબચડું હોય તે બધું મને તે સરખું જ લાગે છે એટલે એવા નકામા ખરચમાં શા માટે પડવું? પરંતુ જે એમ કહેવામાં આવે કે આ ગરમાગરમ ચા, રાબડી અને શીરો તૈયાર છે તો ડેસે તરત કહેશે કેહા લાવે, અર્થાત પર્શન, ઘાણ, ચહ્યું અને કર્ણ એ ચારે ઇંદ્રિયને વૃદ્ધાવસ્થાથી અસર થાય છે પરંતુ રસનેંદ્રિયને તે જેમ જેમ મરણ સમીપ આવતું જાય તેમ તેમ જુવાની આવતી જાય છે. આ ઉપરથી બુદ્ધિવાનેએ સમજવાનું એ છે કે
વૃદ્ધાવસ્થામાં છેક મરણ પથારીએ પડેલા મનુષ્યની પણ રસનેંદ્રિય ઘણું જોરદાર હોય છે, તો પછી યુવાન મનુષ્યની રસનેંદ્રિયની બાબતમાં તે કહેવું જ શું ? અને યુવાવસ્થામાં એ રસનેંદ્રિયને વશ કરવી એ કેટલી બધી મુશ્કેલીનું કામ છે?” ખરેખર કહેવું પડશે કે જન્મથી મરણ પર્યત રસનાનું સામ્રાજ્ય નિષ્ફટકપણે વતે છે.
શ્રી વર્ધમાન તપાધર્મની વિશિષ્ટતાએ. ઉપવાસ, છઠ્ઠ અને અક્રમ વિગેરે તપસ્યા કરનારા તપસ્વિઓના અત્તરાયણ અને પારણાને દિવસે કેટલેક ઠેકાણે રસનેંદ્રિયને ઉત્તેજિત કરનાર વિવિધ પદાર્થો તૈયાર કરવાની મોટી ધમાલ જોવામાં આવે છે. તેથી અત્તરવાયણા અને પારણાને દિવસે પણ તપોધર્મ દ્વારા થનારો ફાયદો તપસ્વીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી વર્ધમાન તપે મહાભ્ય જેવો જોઈએ તે મળી શક્તા નથી તથા તપસ્વીઓ અને તધર્મની અનુમોદના કરનારાઓમાંથી કેટલાક છ તપધર્મના અંતિમ રહસ્યને વેર-વિખેર કરવાના સાધન-સામગ્રીએમાં સેંસરા ઉતરી જાય છે, એ બીના ભૂલવા જેવી નથી.
શરીર અને આત્માને નિરાળા રાખવામાં, ત્યાગમાં રહેલા સુખને નિરધાર કરવામાં, લૂખા, સુકા આહારદ્વારા શરીરને પિષણ આપીને તેની પાસે યોગ્ય કામ લેવામાં, શરીર અને આત્માના ભેદજ્ઞાનમાં પાવરધા બનીને વસ્તુનો નિર્ણય કરવામાં અને અનાદિ કાળથી નાશવંત પદાર્થોના માલિક નહિ પણ ગુલામ થઈ રહ્યા છીએ એવી સમજણ આપવામાં આયંબીલ અને આયંબીલથી વૃદ્ધિ પામતે આ વર્ધમાન તપ અમેઘ ફળદાયી છે.
એક જ જિંદગીમાં બીજ, પાંચમ, આઠમ, એકાદશી અને ચૌદશની આરાધનાની તપસ્યાઓ પૂરી થઈ શકે છે. ઉપર જણાવેલી તપસ્યાઓ બે વર્ષે, પાંચ વર્ષે, આઠ વર્ષે, અગીચાર વર્ષે અને ચૌદ વર્ષે પૂરી થવા છતાં તપાધર્મને જે સંસ્કાર આત્મામાં પડવું જોઈએ તે પડી શકતો નથી. આનું વાસ્તવિક કારણ ફક્ત રસનાના પિષણની જોગવાઈમાં મસ્ત બનેલા તપસ્વીઓ પણ તપને મર્મ સમજી શકતા નથી એમ કહેવું અસ્થાને નથી. પાંચમ કે ચૌદશની આરાધના કરનારને પૂછવામાં આવે તો જવાબ એ મળે છે કે–ભાઈ ! આવતી કાલે પાંચમને ઉપવાસ કરવાનું છે તેનું આજે અત્તરવાયણું છે, અથવા કહેશે કે આજે ચૌદશનો ઉપવાસ કર્યો છે તેનું પારણું કાલે થશે. એ પ્રમાણે તપસ્યા કરનારની દષ્ટિ જેટલી અત્તરવાયણ અને પારણું તરફ રહે છે તેટલી તે દૂર રહી
પરંતુ તેનાથી ક્રોડમે હિસ્સે પણ તપોધર્મ દ્વારા કેટલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
શીવર્ધમાન તપધર્મની વિશિષ્ટતાએ.
૧૩૧ નિર્જરા કરી? સંવરમાં રહેવાથી આશ્રવ ઘટે જોઈએ તેને બદલે વધે કેમ? સંવરમાં રહેવા છતાં નિર્જરા કેમ થઈ નહીં? એવા પ્રશ્નને ઉઠતા જ નથી. કદાચ ઉઠે તે સમાધાનપૂર્વક સંવરના સહેલા સરલ રસ્તે સદ્વર્તનમાં આગળ વધીને નિર્જરા કરી શક્તો નથી.
એટલા માટે પારણાને દિવસે અણુહારીપદના આસ્વાદન તરીકે ઉપવાસ કરાતે હોય, અત્તરવાયણાને દિવસે લૂખાસુકા-નિરસ આહારનો અનુભવ કરાતો હોય, આહારદ્વારાએ શરીરને ટકાવ પૂરતું જ પિષણ મળવાથી ઇંદ્રિયે ઉન્મત્ત થવાને બદલે આધીન થઈને, રાત-દિવસ મહેનત કરી પુણ્યના ભંડાર ભરાવીને તથા અપૂર્વ નિજ રા કરાવીને આત્માને ઉન્નતદશાએ જે કોઈ પણ તપ પહોંચાડતું હોય તે તે આ શ્રી વર્ધમાનતપ જ છે.
આ શ્રી વદ્ધમાન તપની આરાધના વ્યવહાર દષ્ટિએ ગણત્રીના હિસાબે એક આયંબીલ ને પારણે એક ઉપવાસે પહેલી ઓળી, બે આયંબીલ ને એક ઉપવાસે બીજી ઓળી અને ત્રણ આયંબીલ ને એક ઉપવાસે ત્રીજી ઓળીના ક્રમથી એક એક આયંબીલ વધારતાં જતાં એક સો ઓળી કરવાથી સંપૂર્ણ થયેલી ગણું શકાય છે. આ તપમાં આયંબીલ ૫૦૫૦ અને પારણના ૧૦૦ ઉપવાસ થવા જોઈએ. આ આખે તપ લાગલાગટ કરવામાં આવે તો ૧૪ વર્ષ ઉપરાંત ટાઈમ લાગે છે, પરંતુ નિશ્ચય દષ્ટિયે તે આ તપની આરાધનાની મુદત અનંત ચતુષ્કની પ્રાપ્તિ સુધીની ગણાય છે. આવી ઉત્કટ આરાધના કરવા છતાં હજી સુધી મારાં ઘનઘાતી કર્મ તૂટતાં નથી માટે વધુ વીર્યોShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
પર
શીવર્ધમાન તપ મહાભ્ય. લ્લાસપૂર્વક આગળ વધું એવી બળવત્તર ભાવના થવી જ જોઈએ. અને તપોધર્મના સેવનમાં વધવાની જરૂર છે.
વધતા જતા વ્યાધિઓને તાત્કાલિક વિનાશ, ઉભરાતા રેગની પરંપરાના પ્રાદુર્ભાવને આત્યંતિક વિનાશ, માનસિક પીડાઓને પરાભવ, આવી પડેલાં તથા આવનારા વિદ્યોના વાદળોની વિસ્તારવાળી ઘટાઓને વેર-વિખેર કરીને પરાધીનતાના પિંજરામાં પૂરાયેલા આત્માને પિજરામાંથી મુક્ત કરીને અનંતચતુષ્કરૂપ આત્મધન અપાવવાની અદ્વિતીય કનેહભરી નીતિ-રીતિ આ વર્ધમાન તપે સંપાદન કરી છે તે બાબતમાં શંકાને સ્થાન જ નથી.
જેનાગોમાં અને જેનશાસ્ત્રોમાં જણાવેલા વિવિધ પ્રકારના તપમાં આયંબીલથી વૃદ્ધિ પામતે આ શ્રી વર્ધમાનતપ ઉત્કૃષ્ટ સ્થાને છે. કલ્યાણની પરંપરાને વૃદ્ધિ પમાડવામાં આ શ્રી વર્ધમાનતપે પિતાનું નામ સાર્થક કરી બતાવ્યું છે, એ નિ:શંક નગ્ન સત્ય છે.
દષ્ટાંત આપ્યા વગર કોઈ પણ દષ્ટીતિક પદાર્થની સફલીભૂત યેજના અને રહસ્ય વાંચકોના હૃદયમાં સ્થાન પામી શકતાં નથી, એટલા માટે શ્રી વર્ધમાનતપનું અખંડ સેવન કરનાર શ્રીચંદ્રકેવળીના ચરિત્રનું વાંચન અને મનન કરવું આવશ્યક કહી શકાય છે. શ્રી વર્ધમાન તપના પરમ આદભૂત શ્રીચંદ્ર કેવલી ભગવાનનું બોધદાયક સંક્ષિપ્ત જીવનવૃત્તાત,
પવિત્ર કથાનકને પ્રારંભ. આરાધકોને આરાધ્યકક્ષામાં પ્રવેશ કરતા પહેલાં જે આરાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રીચદ્રકુમારનું દેશનાશ્રવણ.
કે આરાધના કરીને સપૂર્ણ ફળની પ્રાપ્તિ કરી હાય તેનું દષ્ટાંત લક્ષ્યમાં રાખવું. આ તપની આરાધનાથી જેનું નામ આઠ સે। ચાવીસી સુધી અમર રહેવાનુ છે તે શ્રીચંદ્રકુમારનું કથાનક વાંચકાની ભાવવૃદ્ધિ અને વીર્યાદાસને વધારવા માટે અહીં સક્ષેપથી આપવામાં આવે છે.
વિજયને સૂચવનારા વાજિંત્રાના નાદથી મણિભૂષણ નામનું વન ગાજી રહ્યુ છે. વનેચરના મુખથી સૂરીશ્વરનું આગમન સાંભળીને શ્રીચંદ્રકુમાર પોતાના મણિચૂડ અને રત્નચૂડ નામના વિદ્યાધરમિત્રાની સાથે અનેક વિદ્યાધરાના પરિવાર સહિત આવી રહ્યો છે. તે અવસરમાં શ્રી ધર્મ ઘેાષસૂરીશ્વરજી પેાતાના વિશાળ સાધુ-પરિવાર સાથે પધારે છે.
સૂરીશ્વરજીના આગમનના સમાચાર સાંભળીને શ્રીચંદ્ગકુમારને દેશનાશ્રવણની અભિલાષા જાગે છે. તેઓશ્રીની સમીપે જઈ વંદન કર્યા પછી અંજલિ જોડીને ઉચિત સ્થાને દેશના સાંભળવાને માટે બેસે છે.
અવસર ઉચિત દેશના આપવાની શરૂઆતમાં સૂરીશ્વરજીની નજર પુણ્યરાશિરૂપ શ્રીચદ્રકુમાર ઉપર પડી. ત્યારપછી સભાને ઉદ્દેશીને સુરીશ્વરજીએ પુષ્કરાવતા ના મેઘસમાન દેશના આપી— शिखरिणीच्छन्दः ।
न नीचैर्जन्म स्यात् प्रभवति न रोगव्यतिकरो, न चाप्यज्ञानत्वं विलसति न दारिद्र्यलसितम् । पराभूतिर्न स्यात् किमपि न दुरापं किल यतस्तदेवेष्टप्राप्तौ कुरुत निजशक्याऽपि सुतपः ॥ १ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તા મહાત્મ્ય.
શબ્દાર્થ –હે ભવ્ય પ્રાણિઓ ! તમે તમારી શક્તિ પ્રમાણે ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિને માટે એવું સુંદર તપ કરેા કે જે તપના પ્રભાવથી નીચ કુળમાં જન્મ થતા નથી, રાગા ઉત્પન્ન થતા નથી, અજ્ઞાન રહેતું નથી, દરિદ્રતા આવતી નથી, કાનાથી પરાભવ થતા નથી અને કાઇપણ વસ્તુ દુર્લભ હાઇ શકતી નથી.
આ àાકના વ્યાખ્યાનમાં સૂરીશ્વરજીએ જણાવ્યું કેતપના પ્રભાવ એટલા બધા શક્તિશાળી છે કે.
यद्दरं यद्दुराराध्यं यच्च दूरे व्यवस्थितम् । तत्सर्वं तपसा साध्यं, तपो हि दुरतिक्रमम् ॥ १ ॥ तपः सकललक्ष्मीणां, नियन्त्रणमशृङ्खलम् । दुरितभूतप्रेतानां, रक्षामन्त्री निरक्षरः
॥ ૨ ॥
-
ભાવાથ જે વસ્તુ દૂર છે, જે અત્યંત દુ:ખે કરીને આરાધી શકાય છે અને જે આપણાથી અત્યંત દૂર જ રહેલું હાય છે અર્થાત્ મેળવી શકાય એવું નથી હેાતું તે બધુ દુર્લોભ, સુદુર્લભ અને અતિદુર્લભ હાવા છતાં પણું તપસ્યાવડે તે બધુ મેળવી શકાય છે અર્થાત્ કેઈપણ વસ્તુને પ્રાપ્ત કરવામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન તરીકે તપને સ્વીકા રવામાં આવ્યું. ૧
બાહ્ય લક્ષ્મીને તથા અભ્યંતર લક્ષ્મીને કેાઇ પણ જાતના બંધન વગર પણ વશ રાખી શકે એવું જો કાઇ હાય તેા તે તપ જ છે અને દુ:ખ--દરિદ્રતા—દૌર્ભાગ્ય-આધિવ્યાધિ અને ઉપાધિરૂપ દુરિત-ભૂત અને પ્રેતેાથી બચાવનાર પણ જો કોઇ હાય તા તે પણ આ તપ જ અક્ષર વગરના મંત્ર સમાન છે. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રીચંદ્રના તપણુની પ્રશંસા.
આ રીતે સજ્ઞકથિત ધર્મશાસ્ત્રોદ્વારા તપના પરાક્ષ પ્રભાવ તમને જણાવવામાં આવ્યે છે, પરંતુ પ્રત્યક્ષ પ્રભાવ જોવા હાય તા તે પણ દેખાડી શકાય એમ છે. આવા પ્રકારની ગુરુમહારાજની વાણી સાંભળીને શ્રોતાએ ચમત્કાર પામ્યા, અને પ્રત્યક્ષ પ્રભાવને જોવાની તેમની ઈચ્છા જાણીને સુરીશ્વરજીએ જણાવ્યું કે—આ તમારી શ્રોતાઓની સભામાં જ બેઠેલા બુદ્ધિના આઠ ગુણેાના નિધાન સરખા જે શ્રીચદ્રકુમાર છે, તેમના પ્રભાવ આ પૃથ્વીતળમાં પ્રસરી રહેલા તમે જુએ છે તે આ તપના જ પ્રત્યક્ષ પ્રભાવ છે; ખીજું કાંઇ નથી.
એ શ્રીચંદ્રકુમારનું ચરિત્ર સાંભળીને જગતના મહાપુરુષા પણ આશ્ચર્ય પામ્યા છે, પામે છે અને પામશે. જેણે પૂર્વભવમાં કરેલી તપસ્યાથી વર્તમાનકાલીન જગતને આશ્ચર્યાશ્વિમાં નિમજ્જન કરાવ્યું છે, જે મહાપુરુષે તપસ્યાથી પ્રાપ્ત કરેલા આત્મખળવડે દેવતાઓને પણ દુર્લભ એવી સંપત્તિ મેળવીને અનેક શુભ કાર્યો નિર્વિઘ્રતાથી સાધ્યાં છે. જે કાર્યોંમાં ભયંકર મરણાંત કષ્ટ પ્રાપ્ત થવાના સંભવ હાય તેવા દુષ્ટ કાર્ય ને પણ ક્ષણવારમાં સિદ્ધ કરનાર એવા એ શ્રીચંદ્રકુમારનુ રિત્ર પણ લેાકેાત્તર છે. તે બધાનું મૂળ કારણ જો કાઇ હાય તે તે તેણે કરેલી તપસ્યા જ છે.
ય
તપસ્યાથી પ્રાપ્ત થયેલા પ્રખળ પુણ્યના ઉદયથી જ પ્રતાપસિદ્ધ જેવા પ્રતાપી પિતાને, શીલ-સૌભાગ્યાદિ ગુણાની મૂર્ત્તિસમાન સૂર્ય વતી જેવી માતાને, ખીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતી કળાના ભંડારરૂપી ચંદ્રકળા જેવી અનેક વને અને અનેકવિધ ગુણના ભંડાર સરખા ગુણચંદ્ર જેવા મિત્રને મેળવવા એ ભાગ્યશાળી થયેા છે. આ બધું સાંભળનારાઓમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપ મહામ્ય શ્રીચંદ્રકુમાર પણ હવે તે પોતાને ઉદ્દેશીને ગુરુમહારાજે કરેલા કથનને સાંભળી આશ્ચર્ય પામ્યું અને તેણે વિનમ્રભાવે ગુરુમહારાજને પૂછયું કે-હે પૂજ્ય ગુરુદેવ! પૂર્વે મેં એવું કહ્યું મહાન તપ કર્યું તે કૃપા કરીને આપ જણાવે. તે સાંભળીને ગુરુમહારાજે તુરત જ નીચેની ગાથા ગંભીર સ્વરે જણાવી. શ્રીચંદ્રકુમારના છેલ્લા ત્રણ ભવાની સંક્ષિપ્ત સંક્લના.
एस्वयखित्तमि चंदणभवंमि णुद्दियतवस्स महप्पा । अच्चुयइंदो जाओ तह रायाहिरायसिरिचंदो॥१॥
ભાવાર્થ...હે શ્રી ચંદ્રકુમાર ! આ ભવથી પૂર્વે ત્રીજા ભવમાં ઐરાવત ક્ષેત્રમાં તું મનુષ્યપણાને પામ્યો હતો. તે ભવમાં સમ્યકત્વ પામીને તેં આયંબીલ, વર્ધમાન તપનું આરાધન કર્યું હતું. તે તપના પ્રભાવથી ત્યાંથી મૃત્યુ પામીને તું અમ્યુરેંદ્ર થયે. ત્યાં દેવલોકના સુખ ભોગવીને આ ભવમાં તું શ્રીચંદ્ર નામને રાજાધિરાજ થયા છે.
ઉપર પ્રમાણે પિતાના ત્રણ ભવને સંક્ષેપથી સાંભળીને વિસ્તારથી સાંભળવાની જિજ્ઞાસા થવાથી શ્રી ચંદ્રકુમારે ગુરુ મહારાજને જણાવ્યું કે હે કૃપાનાથ! મારા ઉપર કૃપા કરીને મારા ત્રણે ભોનું વૃત્તાંત વિસ્તારથી સંભળાવીને મને અનુગહીત કરે.
ગુરુમહારાજે પણ શ્રી ચંદ્રને તથા બીજા શ્રોતાઓને સંભળાવવાથી ઉપકાર થશે એમ જાણીને શ્રીચંદ્રકુમારની વિનંતિ સ્વીકારી અને તેના ત્રણે ભવેના મુખ્ય મુખ્ય પ્રસંગો નીચે પ્રમાણે જણાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી ચંદ્રકુમારને પ્રથમ પૂર્વભવઃ ચંદન મંત્રીપુત્ર,
પ્રથમ ચંદનને ભવ. આ જંબૂદ્વીપના વિદેહ નામના ક્ષેત્રમાં બૃહણ નામની એક નગરી છે. તે નગરીમાં જયદેવ નામને રાજા હતા. તેને જયાદેવી નામની રાણી હતી. સંસારની લીલાને અનુભવ કરતાં તે રાજારાણને એક પુત્રની પ્રાપ્તિ થઈ. તેનું નરદેવ એવું ગુણનિષ્પન્ન નામ પાડવામાં આવ્યું. તે રાજાને વર્ધન નામે મુખ્ય મંત્રી હતું. તેની સ્ત્રીનું નામ વલ્લભાદેવી હતું. સંસારની લીલાના અનુભવથી મંત્રીને ઘેર ચંદન નામના પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. રાજપુત્ર અને મંત્રીપુત્ર સમવયસ્ક હોવાથી અનુક્રમે તે બનેને પરસ્પર ગાઢ મિત્રી થઈ. બાલ્યાવસ્થામાં સાથે જ રમતગમત કરનારા તે બન્નેને એક જ શાળામાં ભણવા મૂક્યા. ત્યાં ભણવા ગણવામાં અને કળાકૌશલ્ય શિખવામાં પણ બન્નેએ સાથે જ રહીને પુરુષની ૭૨ કેળાઓમાં પ્રવીણતા મેળવી. અને અનુક્રમે ભરયૌવન અવસ્થાને પ્રાપ્ત થયા.
આ અવસરે ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં પ્રજા પાળ રાજાને દેવી નામની પટ્ટરાણી હતી. અને તે રાણીને અશકશ્રી નામની પુત્રી હતી. યુવાવસ્થાને પામેલી પિતાની પુત્રીને માટે પ્રજા પાળ રાજાએ સ્વયંવર મંડપની રચના કરી. ત્યાં રાજપુત્ર નરદેવની સાથે મંત્રિપુત્ર ચંદનનું આગમન થયું. અનેક રાજકુમારની વિદ્યમાનતા છતાં મંત્રીપુત્ર ચંદનના કંઠમાં અશકશ્રીએ વરમાળાનું આરોપણ કર્યું. રાજપુત્ર નરદેવને ઘણે આનંદ થ. તે જોઈને નરદેવની ઉપર પ્રજાપાળ રાજાને ઘણે સ્નેહ ઉત્પન્ન થવાથી પોતાની શ્રીકાંતા નામની ભાણેજીનું નરદેવને વાગ્દાન આપીને પિતાની પુત્રી પરણાવી. પુત્રી અને ભાણેજીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રી વર્ધમાન તપે મહમ્ય. લગ્નમહોત્સવે એક સાથે જ ઉજવવામાં આવ્યા. ત્યારપછી તે બંને મિત્રે-નરદેવ અને ચંદન પોતપોતાની સિયા સહિત પિતાના નગરમાં આવ્યા અને નવવધૂની સાથે શુંગારસુખના સંપાદક થયા.
શ્રી ચંદનને પુણ્યપ્રભાવ, ચંદનને પરણ્યા પછી છ માસમાં જ દ્રવ્યનું ઉપાર્જન કરવા માટે પરદેશ જવાને વિચાર થયે, કારણ કે કેઈની સેવાચાકરી કરીને ધને પાર્જન કરવાનું તેને ગમતું ન હતું. પોતાના પુણ્યદયની કસોટી કરવા માટે પાંચ વહાણ લઈને સમુદ્રમા તેણે પરદેશગમનનું શ્રીગણેશ કર્યું. અનુક્રમે કેટલેક દિવસે રત્નાદ્વીપમાં જઈને અનેક પ્રકારના વ્યાપાર કરી પિતાની કુશળતા અને પુણ્યના પ્રભાવથી અનર્ગલ લક્ષમી મેળવી. ત્યાંથી કેણુપપુર જવા માટે સમુદ્રમા જ પ્રયાણ કર્યું. દેવગે દરિયામાં તેફાન થવાથી જે વહાણમાં ચંદન મુસાફરી કરતા હતા તે ભાંગીને ડૂબી ગયું. કર્મવશાત્ ચંદનના હાથમાં એક પાટિયું આવી જવાથી તે સમુદ્રમાં તણાવા લાગ્યું. બીજાં ચાર વહાણે પણ તેફાની દરીયામાં ડૂબી ગયાં. આયુષ્યના બળથી ભયંકર વિપત્તિમાં સપડાયેલ ચંદન આખરે બાર વર્ષે દરિયામાંથી કેણુપપુરને કાંઠે નીકળે. ચંદનની સાથેના બીજા એક માણસના હાથમાં પણ પાટિયું આવી જવાથી તે દેવગે જલદી સમુદ્રને કાંઠે જઈ પહોંચે હતું. તેણે બહણ નગરમાં જઈને ચંદનના પિતાશ્રીને સમુદ્રના તેકાનની બધી હકીકત કહી સંભળાવી. તે સાંભળીને શકાતુર થયેલા વર્ધનમંત્રીએ પિતાના પુત્રની શોધખેાળ માટે દરિયામાં વહાણે મુકાવ્યાં. સાત વર્ષ સુધી ઘણી તપાસ કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
ધનુ સેવન એ જ સારભૂત.
ET
છતાં ચંદનના કાંઈ પણ સમાચાર નહિ મળવાથી તેનું મરણ થયેલું સમજીને સગાંવહાલાંઓએ ઘણા કલ્પાંત કર્યા. અને બધાના આગ્રહથી અશેાકશ્રીએ વિધવાના વેષ ધારણ કર્યાં, પરંતુ તેનું હૃદય તે વાતને કબૂલ કરતુ ન હેાવાથી આવી પડેલા આ મહાસંકટને દૂર કરવા માટે વિશેષ પ્રકારે તપ-જપ કરવા માંડ્યાં. પરિણામે વિદ્મના વાદળા વિખરાઇ જવાથી કાણુપપુરને કાંઠે નિકળેલા ચંદન કરતા કરતા પેાતાને ઘેર આવી પહોંચ્યા. ચક્રનને જોઇને લેાકેા આશ્ચર્ય ચકિત થઈને ખેલવા લાગ્યા કે—ખરેખર ધર્મપરાયણ અશાકશ્રીના ધર્મના પ્રતાપે જ ચ'ન જીવતા રહી શકયા. ચંદનનું આખું કુટુંબ રાજીરાજી થઇ ગયું અને એ રીતે અાકશ્રી પાછી સધવાપણાને પામી.ત્યારપછી કેટલેાક કાળ વીત્યા બાદ નરદેવ રાજા થયા અને ચંદન મહાઅમાત્ય તથા નગરશેઠ થયા. ચંદનના ભવને વિષે શ્રવણ કરેલી વીતરાગ દેશના.
આ અવસરમાં આચાર્ય મહારાજ શ્રી જ્ઞાનસૂરીશ્વરજીનું ત્યાં આગમન થયું. સહકુટુંબ, મંત્રી, સામત અને સરદારને સાથે લઈને રાજા સુરીશ્વરજીના વંદનાર્થે તથા દેશનાશ્રવણાર્થે ગયા. દેશના સાંભળવા માટે પ્રજામાંથી પણ ઘણા જનસમૂહ હાજર થયા. તે અવસરે સૂરીશ્વરજીએ નીચેના ભાવને સ્પર્શતી દેશના આપી.
છાશમાંથી માખણુ, કાદવમાંથી કમળ, સમુદ્રમાંથી અમૃત અને વાંસમાંથી મુક્તાફળ જેમ સારરૂપ છે તેમ મનુષ્યભવમાં ધર્મ સારરૂપ છે. એ જ પ્રમાણે આ સ'સારમાં મનુષ્યપણું સાર છે. મનુષ્યપણામાં કુલીનતા સાર છે. કુલીનતામાં ધર્મિપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્તમાન ત મહાસ્ય સાર છે અને ધર્મિપણુમાં દયાળુપણું સાર છે; માટે આ સંસારમાં ધર્મનું સેવન કરવું એ જ સારભૂત છે. ધર્મ સાધન સિવાયનું બધું જ અસારભૂત છે. સુખની અને દુઃખની પ્રાપ્તિ કર્મને આધીન છે, બીજા તે નિમિત્ત માત્ર છે.
ઉપર પ્રમાણેની દેશના સાંભળીને નરદેવે શ્રી જ્ઞાનસૂરિજીને પૂછયું કે–આ મારા મિત્ર ચંદનને અશકશ્રીને વિગ અને પાછા સંચાગ ક્યા કર્મના ઉદયે થયે તે કૃપા કરીને આપશ્રી જણાવો. ગુરુદેવે જણાવ્યું કે આજથી ત્રીજે ભવે એ ચંદન અલસ નામે શેઠ હતા. તે ભવમાં આ અશકશ્રી તેની ભદ્રા નામે સ્ત્રી હતી. ઉપભેગાંતરાય નામના કર્મના ઉદયે સુલસને ભદ્રાની સાથે વીશ વર્ષ સુધી વિગ રહ્યો. તે અવસરમાં કઈ પુરુષ કૂવામાં પડીને ડબવા લાગ્યું હતું તેને આ દયાળુ સુલસ શેઠે દેરડું કુવામાં નાંખીને તે દ્વારા બહાર આવ્યો હતો. તે સત્કર્મથી સુલસે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. ભહાને મેળાપ થયે. તે પછી શેઠ-શેઠાણીએ પુણ્યાનુબંધી પશ્યને સંચય કર્યો. છેવટે કાળ કરીને તે બને જણાં દેવલેકે ગયાં. ત્યાંથી ચવીને સુલસને જીવ હતો તે ચંદનરૂપે અને ભદ્રાને જીવ હતું તે અશકશ્રીરૂપે થયે. પિતે રાજપુત્રી હોવા છતાં અશકશ્રી પૂર્વના નેહસંબંધને લઈને રાજપુત્રને ત્યાગ કરીને મંત્રિપુત્ર ચંદનને વરી. ઉપભેગાંતરાય કર્મને કેટલેક અંશ ભેગવવાનો બાકી હતું તેથી લગભગ વીસ વર્ષને ચંદન અને અશકશ્રીને વિગ થયે. જે પુરુષને અલસે કુવામાંથી બહાર કાઢ્યો હતો તેને જ જીવ કાળાંતરે આ ભવમાં નરદેવરૂપે તું થયે. અને પૂર્વના સંબંધને લઈને હે નરદેવ! ચંદનની સાથે તમારે ગાઢ મિત્રતા થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
ચંદને કરેલ વર્ધમાન તપનું આરાધન.
શ્રી વર્ધમાનતપોધનું આરાધન પિતાના પૂર્વભવને સાંભળીને ચંદનને આઈધર્મની આરાધના પ્રત્યે વિશેષ રુચિ થઈ અને બેધિબીજનો અપૂર્વ લાલ થયે. વિનમ્રભાવે અંજલિ જેડીને ચંદન બે કે-હે કૃપાસિધ! કઠિન કર્મોથી મારે છૂટકારે થાય તે સરસ ઉપાય આપશ્રી બતાવો. ત્યારે સૂરીશ્વરજીએ ગંભીરસ્વરે જણાવ્યું કે-હે મહાપુરુષ! કઠિનમાં કઠિન કર્મને ભેદવામાં કેસરીસિંહ સમાન, કર્મકાદવને પ્રક્ષાલન કરવામાં પવિત્ર પાણી સમાન, કર્મવૃક્ષને મૂલમાંથી ઉમૂલન કરવામાં ગજરાજ સમાન શ્રી આચાલ્ફ (આયંબીલ) શ્રી વર્ધમાનતપ છે. તે મહાપ્રભાવક શ્રી ધર્મનું આચરણ કરો. તે સાંભળીને ચંદને પિતાની સ્ત્રી ભદ્રા સાથે તે મહાતધિર્મની આરાધના શરૂ કરી. પાડોસમાં રહેનારી ભદ્રાની સળ બહેનપણીઓએ પણ તે તપની આરાધના કરવા માંડી. ચંદન શેઠના હરિ નામના સેવકે તથા એક ધાવમાતાએ પણ તે તપની આરાધના શરૂ કરી. નરદેવ રાજકુમારે તપની તથા આરાધકની ખૂબ અનુ મદના કરી. બધા તપસ્વીઓએ આ ઉગ્રતપની નિષ્કામમાં નિર્મળબુદ્ધિએ અને નિયાણારહિત આરાધના કરી. રસને ત્યાગ કરી, રસનાને વશ કરી, હૃદયને સંવેગરંગથી ભરપૂર કરીને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા વલ્લાસપૂર્વક સે એવી પૂરી કરી. અનેક જીના વીર્થોલ્લાસ વધારવાના પરમકારણરૂપ છે મહાતપરૂપ મંદિરના સુવર્ણ કળશ સમાન ઉદ્યાપન કર્યું. ઉદ્યાપનમાં તથા સાતે ક્ષેત્રમાં અગણિત દ્રવ્યને વ્યય કર્યો આ પ્રસંગના નિમિત્તે ઘણા જીવને તે તપાધર્મ પ્રત્યે શિ. વાળા બનાવ્યા. મહાશ્રાવકને ઉચિત ગણાતા સાતે ક્ષેત્રમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
શ્રીબદ્ધમાન તપ મહાભ્ય.
દ્રવ્ય વ્યય કરવા ઉપરાંત અનુકંપાદાન, અભયદાન અને ઉચિતદાનની રેલમછેલથી નદીઓ વહેતી કરી. છેવટે તે બને દંપતી સંયમ લઈ, નિરતિચાર ચારિત્ર પાળી પુણ્યવાન ચંદનનો જીવ અમ્યુરેંદ્ર થયે અને ભદ્રાને જીવ સામાનિક દેવ થયે.
ઉપર પ્રમાણેની દેશના આપીને શ્રીધર્મઘોષસૂરીશ્વરજીએ જણાવ્યું કે-હે શ્રીચંદ્ર! ચંદન શેઠને જીવ અચુદ્રપણાથી “ ગ્રેવીને તું શ્રીચંદ્ર થયે અને ભદ્રા શેઠાણીને જીવ સામાનિક દેવપણાથી ચવીને ચંદ્રકળા નામની તારી મુખ્ય સ્ત્રી થઈ. નરદેવને જીવ શત્રુંજયાદિ તીર્થોની યાત્રા કરતાં અનુક્રમે ગુણચંદ્ર નામને તારે મિત્ર થયે. પાડેસની સેળ સિયે તપ કરીને દેવપણે ઉત્પન્ન થઈ હતી તેઓ ત્યાંથી આવીને રાજકન્યાપણે ઉત્પન્ન થઈ. તારી ઉપરના અત્યંત અનુરાગને લઈને તારી પ્રેમાળ પત્નીઓ થઈ. પેલો હરિદાસ નોકર અને ધાવમાતા અનુક્રમે લક્ષમીદત્ત શેઠ અને લક્ષમીવતી થયાં. પ્રેમને પ્રવાહ અને વૈરના વહેણ અનુપમ રીતિએ વહ્યાં જ કરે છે. પૂર્વના સંબંધ વગર પ્રેમ અગર વૈરને પ્રાદુર્ભાવ થતા જ નથી. પિતાના પૂર્વભવનું વૃત્તાંત સાંભળીને ગુણચંદ્ર, ચંદ્રકળા અને રત્નાવતીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. વેર લેવાના વિચિત્ર પરિણામને તિલાંજલિ આપી શ્રીચંદ્ર વિદ્યાધરને અને વિદ્યાધરેએ શ્રીચંદ્રને ખમાવ્યા. પછી વિદ્યાધરોએ પોતાની પુત્રીઓને શ્રીચંદ્ર સાથે પરણાવીને આકાશગામિની અને કામરૂપિણું વિગેરે અનેક વિદ્યાઓ પણ ચંદ્રને બહુમાનપુરસ્સર અર્પણ કરી.
અઢળક સંપત્તિ અને ભેગવિલાસના ભવ્ય અનુપમેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રીચંદ્રકુમાર રાજ્યાભિષેક. સાધને હોવા છતાં શ્રાવક ધર્મનું સેવન નિરંતર અપ્રમાદપણે શ્રીચંદ્ર કરતે હતે.
હવે શ્રીચંદ્રકુમારને રાજ્યનો ભાર ઉપાડવાને લાયક થયેલે જાણીને તેના પિતા પ્રતાપસિંહરાજાએ રાજ્યાભિષેક કરીને તેને કુશસ્થળીને રાજા બનાવ્યું. રાજા બન્યા પછી જિનેશ્વર દેવના મંદિરોથી મહીમંડળને વિભૂષિત કરી ધર્મનું સામ્રાજ્ય પ્રવર્તાવ્યું. અનુક્રમે શ્રીચંદ્રકુમાર ભૂમિપતિ અને સંઘપતિ બન્યું. પાસે રાજ્યસંપત્તિ અને વૈભવનું પ્રમાણ ઘણું મોટું હોવાથી ચક્રવતીની સાહાબીને યાદ કરાવતે હતે.
શ્રીચંદ્રકુમાર નરેશ્વરને ચંદ્રકળા નામની મુખ્ય પટ્ટરાણું હતી. અને બીજી સેળ પટ્ટદેવીઓ હતી. તે સિવાય સોળ, આઠ અને સોળને મુખ્ય પરિવાર હતે. તદુપરાંત ભેગને
રૂપ લાવણ્ય અને સૌભાગ્યમંડિત ક્રીડાગારના સ્થાનરૂપ પ૦૦૦-પાંચ હજાર સ્ત્રિને પરિવાર હતો. - જૈન ધર્મની પ્રવૃત્તિને વેગ આપવા માટે શ્રીચંદ્ર સામાયિક- - શાળાઓ, પૌષધશાળાઓ, જેન મંદિર, જ્ઞાનભંડાર અને ધર્મશાળાઓ ઠામ ઠામ બંધાવ્યા હતાં.
૧ સોળ મહામંત્રીશ્વર અને તેના હાથ નીચે સોળસે મંત્રીઓ હતા, ચતુરંગસેનામાં ૪૨ લાખ હાથી; ઘેડ રથ ગાડાં અને ઉંટ દસ દસ ક્રોડ અને ૪૮ કોડ સુભટ હતા; સેનાના નાયક ધનંજય હતા; ૪૨ હજાર ગગનચુંબી વજે હતા; શિબિકાઓ અને વાજિંત્રમંડળો અસંખ્ય હતા; હજારોની સંખ્યામાં ચામર-છત્ર ધરનારાઓ હતાં; અંગરક્ષકે પણ હજારે હતાં; યશોગાન ગાનારા ચારણ-ભાટ-ભટ અને રાજ્યકવિઓ અસંખ્ય હતા. દાનકીતિ અને ધર્મનીતિને ફેલાવ કર
નારા ગવૈયા અને અસરાઓની વિવિધ રાસમંડળીઓ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
શ્રીવનુંમાન તો મહાત્મ્ય
શ્રીચદ્રકુમારના સંબંધમાં વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ શ્રીચંદ્ન કેવલી ચરિત્ર, શ્રીચ' કેવળીનેા રાસ અને શ્રીચંદ્રકુમાર ચરિત્રના ગુજરાતી ભાષાંતર વાંચીને વિચારવાની જરૂર છે.
r
શ્રી સુત્રતાચાર્ય કુશસ્થળીમાં આગમન અને તેમણે જણાવેલુ તપાધર્મનુ મહાત્મ્ય,
નુ
આ અવસરમાં કુશસ્થળીમાં મહાજ્ઞાની અને મહાપ્રતાપી એવા શ્રી સુત્રતાચાર્યનું પધારવુ થયુ. આચાર્યશ્રીને વદન કરવા તથા તેઓની દેશના શ્રવણુ કરવા શ્રીચંદ્રરાજા પેાતાના પિતા અને પરિવારને સાથે લઈને આવ્યા, તથા નગરના જનસમુદાય પણ આવ્યેા. આચાર્યશ્રીને વંદન કરીને સ સમુદાય ચેાગ્યસ્થાને બેસી ગયા પછી તેઓને ઉદ્દેશીને નીચે મુજબની દેશના આચાર્ય શ્રીએ આપી.
कंचनमणिसोवाणं, थंभसहस्ससयं सुवण्णतलं । जो कारिज जिणहरं, तओ वि तवसंजमो अहिओ ॥१॥
ભાવા—સુવર્ણ અને મણિના પગથિયાવાળુ, લાખા સ્ત ંભાથી સુÀાભિત અને સુવર્ણ મય તળિયાવાળું જિનાલય જો કાઇ પુરુષ કરાવે તેનાથી પણ તપ અને સંયમનું આરાધન અત્યંત શ્રેષ્ઠ હાઈ અધિક ફળને આપનારું થાય છે.
ઉપર પ્રમાણે સંક્ષેપથી ભાવા જણાવીને સૂરિજીએ તેનુ અત્યંત વિસ્તારથી સુંદર વિવેચન પણ કહી સ`ભળાવ્યું. તે સાંભળીને પ્રતાપસિંહ રાજાને ઘણુા જ સંવેગ ઉત્પન્ન થયા; તેથી પાતે વિચારવા લાગ્યા કે–રાજ્યરાને ગ્રહણ કરીને અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રી ચંદ્રકુમારની અનુકરણીય ધર્મપ્રવૃત્તિ. કુશસ્થળીની પ્રજાને સનાથ કરીને શ્રીચંદ્ર મને નિશ્ચિત કર્યો છે. આ લેકનું કેઈપણ કાર્ય કરવાનું હવે મારે બાકી રહ્યું નથી, માટે પૂર્વે થઈ ગએલા કેટલાએક ચક્રવતીઓ અને મહારાજાઓની માફક હું પણ હવે પરલોકના સાધન માટે સંયમમાર્ગમાં સંચરવાને પ્રયત્ન કરું. આ નિશ્ચય કરીને તે વિચાર પિતાના પુત્રને જણાવ્યું. તે સાંભળીને પિતૃભક્ત પુત્રને પિતૃવિગના દુઃખને આઘાત તે લાગે, પરંતુ પિતાના પિતાનું અને સાથે પિતાનું પણ હિત સમજીને મહત્સવપૂર્વક દક્ષા અપાવવામાં સંમત થયે. ઘણું આડુંબરથી દીક્ષાના મહત્સવનો પ્રારંભ કર્યો. હજાર પુરુષોએ ઉપાડેલી શિબિકામાં પ્રતાપસિંહ રાજા બેઠા અને પુષ્પરાવર્તના મેઘની જેમ દાન આપતા આપતા દીક્ષા લેવાને માટે આચાર્યશ્રીની સમીપે પહોંચ્યા. સુવ્રતાચાર્યે દીક્ષા આપીને પ્રતાપસિંહ રાજાને પોતાના શિષ્ય બનાવ્યા.
પ્રતાપસિંહ રાજાની સાથે સૂર્યવતી રાણીએ, લહમીદત અને લક્ષમીવતીએ અને વૃદ્ધ પ્રધાનેએ પણ સંયમને સ્વીકારી
મૂળ બારવ્રત ઉશ્ચર્યા. સભાજનેમાંથી કેટલાકોએ વિવિધ જાતિના અભિગ્રહ અને નિયમે ગ્રહણ કર્યા. કેટલાક સમ્યકત્વમાં સ્થિર થયા અને કેટલાકે મિથ્યાત્વને વમીને સમ્યકત્વને પામ્યા.
શ્રીચંદ્રકુમારની અનુકરણેય ધાર્મિક પ્રવૃત્તિ. રાજ્યધુરાને વહન કરતાં છતાં પણ શ્રીચંદ્રની ધર્મારાધનમાં કેટલી બધી પ્રવૃત્તિ હતી તે જાણીને દરેક આત્મહિતેચ્છએ તેનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
શ્રીવલમાન ત મહાસ્ય. શ્રીચંદ્રકુમારને હંમેશના ધાર્મિક કાર્યોમાં-ત્રિકાળ જિનપૂજા, ઉભયટેક આવશ્યક, ત્રણસો સ્વાધ્યાય, એક હજાર નવકારમંત્રનો જાપ અને સાત ક્ષેત્રમાં એક લાખ દ્રવ્ય ખરચવાને નિયમ હતો. અનંતકાયને માવજજીવન ત્યાગ હતું. અને ત્રિકરણ શુદ્ધિએ સમ્યક્ત્વમૂલ બાર વ્રતનું પાલન કરવામાં હર-હંમેશ ઉદ્યમવંત રહેતા હતા.
કેટલેક કાળ વીત્યા બાદ સંયમરંગથી રંગાયેલ શ્રીચન્દ્ર પિતાના પિતા પ્રતાપસિંહ રાજર્ષિના સમાચાર કે પુરુષના મુખથી સાંભળીને પોતે પણ સંયમ રંગના તરંગમાં ઝીલવા લાગ્યો. પરિણામે આ સંસાર ઉપાધિરૂપ ભાસવા લાગ્યું અને તેથી એ ઉપાધિનો ત્યાગ કરીને ઉપાધિ રહિત સંયમ માગે સંચરવાનું મન થયું. એટલું જ નહિ પણ તદનુકૂળ પ્રવૃત્તિના શ્રીગણેશ કરવા માંડ્યા. પ્રથમ તે પોતાના પુત્રને સૌ સૌની એગ્યતાનુસાર રાજ્યના વિભાગે પાડીને સુપ્રત કર્યા અને રાજ્યને તમામ વહીવટ કુશળ મંત્રીઓને સમર્પણ કરી દીક્ષા લેવા માટે ઉજમાળ થયા. પુણ્યવાનને શુભ વિચારોને અમલ કરવામાં વિલંબ લાગતું ન હોવાથી તે જ અવસરમાં વનપાળે આવીને વધામણ આપી કે-પૂર્વભવનું વૃત્તાંત કહેનારા શ્રી ધર્મઘોષસૂરિજી ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળીને પિતાના પરિવારને લઈને નગરજનોની સાથે ગુરુમહારાજને વંદન કરવા શ્રીચંદ્રકુમાર ગયા. ગુરુમહારાજે અવસરચિત દેશના આપતાં જણાવ્યું કે –“ આ ગૃહાવાસ છે તે જીવને ફસાવવામાં પાશરૂપ છે, ઇતિ અનર્થકારી કાર્યો કરવામાં મસ્ત છે અને સિયે સંસારસમુદ્રમાં પાષાણની નૌકા સમાન છે” વિગેરે ભાવાર્થની દેશના સાંભળીને અત્યંત વૈરાગ્યવાસિત શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
મીચંદ્ર કથાનકને સાર.
૧૭ ચંદ્રકુમારે મોટા મહોત્સવ પૂર્વક દીક્ષા લીધી. અને વિશાળ સંપત્તિને ભક્તા તથા મહાન રાજ્યને મહારાજા મટીને મમત્વભાવવર્ધક સર્વ સાધને ઉપરથી મમત્વભાવના ત્યાગરૂપ સંયમસામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ રાજા થયા. તેઓ દિનપ્રતિદિન ચઢતે પરિણામે નિરતિચારપણે ચારિત્રનું પાલન કરતા હતા. સર્વ સંવર ભાવમાં સ્થિર રહીને પૂર્વ સંચિત કઠિન કર્મોની નિર્જરા કરતાં કરતાં ક્ષપકશ્રેણિએ આરૂઢ થયા અને શુકલધ્યાનના અનુપમ બે પાયાને અવલંબીને કેવળજ્ઞાની થયા. નાશવંત સંપત્તિના રાજા મટીને શાશ્વતકાળના શાશ્વતસંપદાના શ્રી ચંદ્રકેવળી મહારાજા થયા. સુરાસુરનરેએ તેમના કેવળજ્ઞાનને મહોત્સવ કર્યો. દેશના અવસરે આહાર, શરીર અને આત્માને સંબંધ, આહારની અંધશ્રદ્ધામાં આમાની કેવી ખુવારી થાય છે, આત્માથીઓએ આહારની વાસના, લોલુપતા આદિને દેશવટે દેવા શ્રી વદ્ધમાન તપાધર્મનું સેવન કરવું જ જોઈએ. ઈત્યાદિ ભાવોને વિશેષ
સ્પર્શન કરતાં હતાં. ત્યારપછી શ્રીચંદ્રકેવળીએ રામાનુગ્રામ વિહાર કરી ૧૦૦૦ ધર્મવીરને અને ૮૦૦૦ ધર્મવીરાંગનાને સંયમ–સંપત્તિનું સુંદર દાન દીધું. અસંખ્ય આત્માઓને સમ્યકત્વ અને દેશવિરતિનું પ્રદાન કરીને ધર્મમાં દઢ કર્યા. શ્રીચંદ્ર કેવળીએ ૧૨ વર્ષ કુમારપણામાં, ૧૦૦ વર્ષ રાજ્યપાલન કરવામાં, ૮ વર્ષ છવસ્થાવસ્થામાં અને ૩૫ વર્ષ કેવળી આવસ્થામાં રહીને ૧૫૫ વર્ષનું આયુષ્ય પૂરું કરી પરમપદ-સિદ્ધિપદના સ્વામી થયા. તપેધમીઓએ આ કથાનકના સારને ગ્રહણ
કરવાની આવશ્યકતા આ તપધર્મવીર શ્રીચંદ્રકેવળીએ શ્રી આયંબીલ વર્ધમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રીવમાન તા મહાત્મ્ય
તપની આરાધના કરી, ધાર્મિક જીવન જીવીને આરાધકાના હૃદયમાં અને વીજ્ઞાસ વિકસાવ્યેા છે. અખિલ વિશ્વભરમાં એક એક આયખીલથી ઉત્તરાત્તર વૃદ્ધિ પામતા શ્રી વર્ધમાન તપનું સોંપૂર્ણતયા આરાધન કરીને પુણ્યાનુબંધી પુણ્યના ભંડારને ભરપૂર ભરનાર આ એક જ તાધર્મ વીર આત્મા થયેા છે. ચારિત્રધર્મનું ઉત્કૃષ્ટપણે પાલન કરી, ઘનઘાતી કર્મના વાદળાને વિખેરીને, છેવટે સર્વશ્રેષ્ઠ સંપદાના સ્વામી બનીને તપસ્વિને દિવ્યદ્રષ્ટાંતરૂપ જીવન-સમર્પણ કરી ગયા છે. તે મહાત્માના ચરિત્રમાં આવતા પ્રસંગોનું વાચન, મનન અને પરિશીલન કરીને દરેકે દરેક મુમુક્ષુએ પેાતાના જીવનમાં તે પુનીત પ્રસંગાને વણી નાંખવાની આવશ્યકતા છે.
શ્રીચંદ્ન કેવળીનું જીવનચરિત્રશ્રો વમાન તપનું સેવન કરનારા તપસ્વિચ્ચેનાં હૃદયમાં અનેરી એજસ્વિતા પ્રગટ કરનારું છે, એ નિર્વિવાદ છે. તે પુણ્યાત્મા પરમપદે પહેાંચી ગયા હૈાવાથી તેમનેા સ્થૂલ દેહ તા વિનશ્વર હાવાથી વિનાશ પામી ગયા છે; પરંતુ તાધર્મ થી સથા વિમુખ બની ગયેલા અનેક ભવ્યાત્માઓને ધર્મની સન્મુખ લાવવાના હતુભૂત તેમનું જીવનચરિત્ર છે. અનેક પ્રકારના જીવનપ્રસંગાથી ભરપૂર જીવનચરિત્રરૂપ તેમના અક્ષરદેહ તે પ્રાય: શાશ્વત હેાવાથી આવા દુ:ષમ કાળમાં આજે પણ આ સંસારમાં ભવ્યાત્માઓને પરમ આશીર્વાદરૂપે આલંબનભૂત છે.
એ મહાત્માએ પેાતાની જીવનચર્યાની શરૂઆતમાં તાધર્મની ધીમી શરૂઆતથી સંસારની લીલાનું સાંગાપાંગ દન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રીચંદ્ર કથાનકને સાર: કરાવી અંતિમ લીલાને કેવળજ્ઞાનમાં અને ભપગ્રાહી કર્મને વિલય કરી સિદ્ધોની જયવંત તિમાં સમાવી દીધી. ધન્ય છે એ તપોધર્મવીર મહાત્માને !!!
એ મહાત્માના આખા જીવનચરિત્રમાં એમના ગંભીરતા, પાપભીરુતા, દાક્ષિણ્યતા, જનપ્રિયતા, લજજાળુતા, દયાલુતા, શુભકાર્ય સેવનમાં દઢતા, ગુણ અને ગુણની પક્ષપાતતા અને પરોપકારપરાયણતા વિગેરે અનેક ગુણે ઠામઠામ જોવામાં આવે છે. જે તપસ્વીઓ પિતાના આત્માને ઉન્નત બનાવવાનું જ લક્ષ્યમાં રાખતા હોય તેઓએ ઉપરના ગુણે પિતાને પણ પ્રાપ્ત થાય તે પ્રયત્ન કરવો જ જોઈએ. તથા શ્રી ધર્મષસૂરિની, શ્રી જ્ઞાનસૂરિની અને શ્રી સુવ્રતાચાર્યની દેશનામાં જણાવેલા ભાવથી પોતાના આત્માને ભાવિત કરવાની કોશીશ કરવી જોઈએ.
શ્રીચંદ્રકુમારના ગૃહસ્થ જીવનમાં એમના સંપત્તિસાગરમાં ભરતી આવ્યા કરતી હતી પણ એટલું તે નામનિશાન પણ ન હતું. છતાં એ મહાપુરુષે પિતાના ધર્મ સેવનકાળમાં મંદતાને પ્રવેશવા દીધી નથી, તે વાત દરેક તપસ્વીઓએ ધ્યાનમાં રાખવા જેવી છે, કારણ કે આ સંસારમાં કેટલાએક જી એવા પણ હોય છે કે જેઓ આપત્તિકાળમાં ધર્મનું સેવન કરે છે અને તે ધર્મના સેવનથી આપત્તિકાળ દૂર થઈને સંપત્તિકાળ પ્રાપ્ત થતાં ધર્મને વિસારી મૂકી “ગરજ સરી અને વૈદ્ય વેરી” વાળી કહેવતને ચરિતાર્થ કરે છે. તેવું આપણાથી ન બની જવાય એવી સાવધાનતા રાખીને તપોધમદિ સેવનની પ્રવૃત્તિ કરવી જ જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
શીવમાન તપ મહાદ શ્રી ચંદન અને અશેકશ્રી તથા સુલસ અને ભદ્રાના ચરિત્ર ઉપરથી ખાસ એ લક્ષ્યમાં રાખવાનું છે કે કેટલાક જી વાતવાતમાં અને ઠઠ્ઠામશ્કરીમાં અંતરાયાદિ કઠિણ કર્મોને બંધ કરે છે પણ ઉદયમાં આવશે ત્યારે આંખમાંથી શ્રાવણ-ભાદર વરસાવતાં છતાં તેનાથી છૂટી શકાતું નથી. દયાલુતા ગુણની પ્રાપ્તિ થયા વગર કુવામાં પડેલા માણસને કાઢવાનું બની શકતું નથી. કુટુંબ-પરિવાર તથા માલ-મિલ્કતના મજુર બની ગયેલાઓને ગુલામગિરિમાં ગુંગળાઈ ગયેલા હોવાથી ધર્મનું કે પરોપકારનું કોઈ કામ કરવાનું કહેવામાં આવે તે ઝટ કહેશે કે-“અમને ફુરસદ જ કયાં છે? અમારાં જ કામ કરવાના ઊભાં છે માટે કોઈ બીજાને કહે” એમ કહીને પિતાની ધર્મપરાયણતાના દેવાળાનું દર્શન કરાવે છે. તેવાઓને ઉપરને પ્રસંગ ધ્યાનમાં લેવા જેવું છે.
“સમજ્યા વગર તપસ્યા કરવી નકામી છે, સમજીને કરવાથી જ લાભ મળે છે માટે ન સમજાય ત્યાં સુધી તપસ્યા. કરવી નહિ.” આવાં વચને સંભળાવીને તપાધર્મના વિરોધીઓએ તપસ્યાથી વિમુખ રાખનારાઓએ ચંદન અને ભદ્રાએ કરેલી વર્ધમાનતપની આરાધનાની સાથે પડેસમાં રહેનારી ૧૬ સ્ત્રીએએ કરેલી આરાધનાનો પ્રસંગ સમજવા જેવું છે. એ પ્રસંગને વાંચીને તે ઉપર પૂરતે વિચાર કરે તે મનઘડંત, કલ્પનાઓને તથા ધર્મઘેલાનું બિરુદ આપવાની દુષ્ટ શિલીને જીવનમાંથી જરૂર દેશવટે દઈ શકાય એમ છે.
અનુમોદન કરનાર નરદેવને પ્રસંગ અનુમોદન કરનારાઓ માટે અનુપમેય દષ્ટાંતરૂપ છે. અમુક જાતના તપની આરાધના કરીને તેટલાથી જ પોતાનું અહોભાગ્ય માનનારાઓએ ધર્મની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રીચંદ્ર કથાનકને સાર.
૧૫
આરાધનામાં ઉત્તરોત્તર આગળ વધતા વધતા છેવટે ચંદન અને ભદ્રાએ સંયમને સ્વીકાર કર્યો છે તે પ્રસંગ દરેક આરાધકોએ યાદ રાખવા જેવો છે, કારણ કે માનવ જીવનમાં જ્યાં સુધી સંયમને સ્વીકાર ન થઈ શકે ત્યાં સુધી બધી જ આરાધના અધૂરી ગણાય છે.
તપસ્યાનું રહસ્ય સમજીને તપસ્યા કરનારા ચંદન અને ભદ્રાને અનુસરીને સમજ્યા વગર તપસ્યા કરનારી ૧૬ પાડેસશે અને તેઓનું અનુમોદન કરનાર નરદેવ પણ ઉત્તરોત્તર કેવાં સુંદર ફળને પ્રાપ્ત કરી શક્યાં તે ઉપર શાંતિથી વિચારવાનું વાંચકોને ઘણું જ હિતકર થઈ પડશે.
સંયમસામ્રાજ્યથી પ્રાપ્ત થતી આત્મલક્ષ્મી આગળ પિતાને પ્રાપ્ત થયેલી ચકવતી સમાન સાંસારિક શ્રેષ્ઠ સંપદાઓને તરછ ગણીને, તેને સર્વસ્વ સમર્પણભાવે ત્યાગ કરીને, સંયમ ધર્મને સ્વીકાર કરી તેનું વિધિપૂર્વક પાલન કરીને શ્રીચંદ્રકુમાર છેવટે કેવળજ્ઞાની થયા. તે બધા પ્રસંગને વિચારીને દરેક તપસ્વીએ તધર્મનું આરાધન કરે તે તેઓ પણ શ્રી ચંદ્રકુમારની જેમ પિતાના આત્માને ઉન્નતદશાએ પહોંચાડીને છેવટે શાશ્વત સુખને ભક્તા બનાવે.
વિશેષમાં ત્રિલોકનાથ તીર્થંકર ભગવંતના ચરિત્રો વર્ષમાં એક વાર પણ પૂરાં સાંભળવામાં આવતાં નથી. વર્તમાન વીશીના ૨૪ તીર્થકરોમાંથી કેવળ એક આસન્નોપકારી શ્રી મહાવીરપ્રભુનું ચરિત્ર જ વિસ્તારથી સાંભળવાનું પર્યુષણ પર્વમાં બની શકે છે, છતાં પણ આ વિશ્વના ઉદ્ધારમાં પોતાનું જીવન સમર્પણ કરનારા ચોવીશે તીર્થકરોના ચરિત્રને મહિમા ભત, વર્તમાન અને ભાવી એ ત્રણ ચાવીશી પર્યત રહ્યો છે અને રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તપે મહા જેનશાસનના પરમતત્વરૂપ દેવ, ગુરુ અને ધર્મના સમુઐયરૂપ નવપદના રંગથી રંગાયેલા શ્રી સિદ્ધચક્રના સર્વોત્તમ આરાધક શ્રીપાળ મહારાજાનું સંપૂર્ણ ચરિત્ર દર છ છ મહિને સંપૂર્ણ સાંભળવામાં આવે છે. એ હિસાબે સકળ ધર્મારાધનના શિરોમણિરૂપ શ્રી નવપદના આરાધનના મહિમાને અને શ્રી નવપદના આરાધક શ્રીપાળરાજાના મહિમાને શ્રવણ કરવામાં– સાંભળવામાં શ્રીતીર્થંકરદેવના ચરિત્રના મહિમાને સાંભળવા કરતાં જે મહત્વ પૂર્વાચાર્યોએ આપ્યું છે તે ખરેખર ભવ્યજીના હિતાર્થે જ આપેલું છે.
તીર્થકરના નામ-સ્થાપનાદિને મહિમા જ્યારે ત્રણ ચાવીશી સુધી જ ચતુર્વિધ સંઘના હૃદયમાં જાગતે રહે છે ત્યારે શીયળ ધર્મના સર્વોત્તમ આરાધનથી શ્રી સ્થૂલભદ્ર મહર્ષિનું નામ અને તેના શીયળને અદ્વિતીય પ્રભાવ ૮૪ ચોવીસી સુધી શીયળવંતના હૃદયમાં સ્થિર રહેશે. ઉપરના દરેક પ્રસંગે વિચારતાં તપાધર્મવીર શ્રી ચંદ્રકેવળીનું નામ તથા તેના તધર્મનો ઉજજવળ ચંદ્ર જે પ્રભાવ આઠસો વીસી પર્યત દીર્ધકાળ સ્થિર રહેશે. દરેક પ્રકારના ધર્મની આરાધનામાં બીજો કોઈ આત્મા શ્રેષપણે આરાધના કરવા સમર્થ નહિ થાય ત્યાં સુધી પૂર્વના ધર્મવીરનું નામ તેણે કરેલી ધર્મની આરાધનાને હિસાબે અવિચળ રહ્યું છે, અને રહેશે તેમાં કોઈ પ્રકારની શંકાને સ્થાન જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રી વદ્ધમાનતવિધાન
ચાને
આરાધન વિભાગ,
શ્રી વર્ધમાન તપે વિધાન કોઈપણ પ્રકારના તપોધર્મનું સેવન કરનારે તે તપની વિધિના મહામ્યને જાણવું જ જોઈએ. એ બાબતમાં કહ્યું છે કે
“સાસસિદ્ધિવા, વિહિપરિણામો હો સારું. विहिवाओऽविहिभत्ती, अभवजिअदूरभवाणं ॥१॥"
ભાવાર્થ-અલ્પકાળમાં સિદ્ધિગતિને પ્રાપ્ત કરનારા જીવને વિધિને પરિણામ-આદરભાવ સદાકાળ થાય છે. અભવ્ય આત્માઓ તથા દુવ્ય આત્માઓ અનુક્રમે વિધિને ત્યાગ અને અવિધિને આદર-સત્કાર કરનારા હોય છે. ૧ “ઘના વિહિલોળો, વિહિપવરવાર સયા ઘના . વિહિવદુમાળી ધન્ના, વિહિપાલતૂના ધના ૨.”
ભાવાર્થ ધન્યવાદને લાયક મનુષ્યને જ વિધિને વેગ મળી આવે છે. જેઓ નિરંતર વિધિપક્ષના આદરપૂર્વક આરાધન કરે છે, વિધિપક્ષનું બહુમાન કરે છે અને વિધિપક્ષને દૂષિત કરતા નથી તેઓ બધા ધન્યવાદને પાત્ર છે. ૨
ઉપરની બન્ને માથાના ભાવથી ભાવિત થઈને કેઈપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રીવમાન તપે મહાઓ. જાતના અનુષ્ઠાનમાં વિધિમાર્ગને જાણીને તેને આદર કરવાનું દરેકે લક્ષ્યમાં રાખવાનું છે.
શ્રી વર્ધમાન તપની શરૂઆત કરવાની રીત.
આ અમેઘ ફળદાયી શ્રી વર્ધમાન તપની આરાધના કરવાની ઉત્કૃષ્ટ રીતિ તે એવી છે કે એ તપની શરુઆત કર્યા પછી એની એ ઓળી પૂર્ણ નહિ થાય ત્યાં સુધી લગાતાર તપસ્યા ચાલુ જ રહેવી જોઈએ અર્થાત્ પહેલી ઓળીમાં એક આયંબીલ અને પારણે એક ઉપવાસ, બીજી એળીમાં બે આયંબીલ અને પારણે એક ઉપવાસ, ત્રીજી ઓળીમાં ત્રણ આયંબીલ અને પારણે એક ઉપવાસ-આ પ્રમાણે દરેક ઓળીમાં એક એક આયંબીલને વધારો કરવાને હેવાથી જેટલામી ઓળી હેય તેમાં તેટલા જ આયંબીલ અને પારણે એક ઉપવાસ કરે જોઈએ. એ રીતે સેમી એળીમાં સે આયંબીલ અને પારણે એક ઉપવાસ કરવાથી આ તપની પૂર્ણાહુતિ થાય છે. એ રીતે આ તપની સે એળીમાં કુલ ૫૦૫૦ આયંબીલ અને પારણાના ૧૦૦ ઉપવાસ જે એક સાથે કરવામાં આવે તે ચૌદ વર્ષ ઉપરાંત કાળે ઉત્કૃષ્ટ રીતે આ તપની આરાધના કરેલી કહેવાય છે. આવી ઉત્કૃષ્ટ આરાધના કરનારા વિશ્વવિખ્યાત પાંચ પાંડે, શ્રીચંદ્રકેવળી અને વિદુષી સાધ્વી શ્રી મહાસેનકૃષ્ણના યશોગાન શાસ્ત્રોમાં મળી આવે છે.
ઉપર જણાવેલી ઉત્કૃષ્ટ આરાધના તે કઈ વિરલા ભાગ્યશાળી જ કરી શકે એમ હોવાથી અને તેમાં પણ આ કાળમાં તે તેવા પ્રકારના સંઘયણ અને સંસ્થાનના અભાવથી હિન શક્તિવાળા શરીર થઈ જવાથી તથા મનોબળ પણ પહેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન તપ શરૂ કરવાની વિધિ.
લાંના જેવું નહિ હાવાથી આ તપની જઘન્ય અને મધ્યમ આરાધના પણ પરમ કરુણાળુ જિનેશ્વરદેવાએ જણાવેલી છે.
આ તપની ઉત્કૃષ્ટ આરાધનામાં પૂર્વે પહેલી, બીજી અને ત્રીજી વિગેરે સે આળી લગાતાર કરવાનું જણાળ્યું છે. તે જ રીતિએ પણ ફ્ક્ત પહેલી પાંચ જ આળી લગાતાર કરીને બાકીની પંચાણું એળી શક્તિ અને સમયની અનુકૂળતાએ કરીને આળીઓની વચમાં વિશ્રાંતિ લેતા લેતા આ તપની પૂર્ણતા કરવાનું જધન્ય આરાધનામાં જણાવેલું છે.
જધન્ય આરાધનામાં પહેલી પાંચ ઓળી લગાતાર કરવાની હાય છે. છ સાત આઠ કે યાવત ૯૯ એળી વિશ્રાંતિપૂર્વક કરવી તેનુ નામ મધ્યમ આરાધના જણાવ્યુ છે.
આ કાળમાં જઘન્ય આરાધના કરનારાએ જ વિશેષ હાય છે, તેથી જઘન્ય આરાધનાની વિશેષ સ્પષ્ટતા નીચે મુજબ કરવામાં આવે છે.
એળીન ખર
૧ લીળીમાં
૨ ૭ એળીમાં
૩ જી આળીમાં
૪ થી ઓળીમાં
૫ મી ઓળીમાં
આળી પ
આય ખીલ
૧
૨
ઉપવાસ
૧
لی لی لی بی
૧
૧
૧૫
ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ આય’ખીલ અને ૫ ઉપવાસ મળી ૨૦ દિવસની લગાતાર તપસ્યા કરવાથી શ્રી વર્ધમાનતપની પાંચ ઓળીની આરાધના થઈ ગણાય, એ પાંચ એળીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
શ્રીવલેમાન તપ મહાભ્ય. આરાધના કરવાથી શ્રીવર્ધમાનતપ વિશાળકાય મહામંદિરની શિલારોપણનું કાર્ય કર્યું ગણું શકાય છે.
ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ આયંબીલ અને પાંચ ઉપવાસ મળી ૨૦ દિવસની લગાતાર તપસ્યાથી પાંચ ઓળીની આરાધના કર્યા પછી છઠ્ઠી ઓળી લગાતાર કરવાની અનુકૂળતા ન હોય તે ૨૧ મે દિવસે એકાસણું અગર બેસણું કરવાની શાસ્ત્રાનુસારી પરંપરા છે, માટે તે પરંપરાનું પાલન કરવાનું આ શ્રી વર્ધમાનતપ કરનારા દરેક ભવ્યાત્માએ લક્ષ્યમાં રાખવાનું છે. તે જ પ્રમાણે ત્યારપછીની કઈ પણ એળીની આરા. ધના કરી છૂટા થવાને દિવસે પણ એકાસણું કે બેસણું કરવાનું હોય છે તે ભૂલવાનું નથી. પહેલી પાંચ ઓળીનું આરાથન કર્યા પછી શક્તિ અને સમયની અનુકૂળતાએ બીજી એબીઓનું આરાધન કરવામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ, જે એમ થાય તે જ આ તપને પૂર્ણતયા આરાધી શકીએ એવો આ મહાન તપ છે. ઘણા-ખરા ભાઈઓ આ તપનું મંડાણ તો ઘણું ઉત્સાહથી કરે છે પણ પાછળથી પ્રમાદને વશ પડીને આગળની ઓળીઓનું આરાધન કરી શકતા નથી તેથી આટલી સૂચના ગ્ય ગણાશે.
આ શ્રી વર્ધમાન તપમાં કુલ એક સો એળી કરવાની હોય છે. જેટલામી ઓછી હોય તેમાં તેટલા જ આયંબીલ હોય છે, અર્થાત્ ૧લી ઓળીમાં એક, ૨ જીમાં બે, ૩ જીમાં ત્રણ, ૧૦ મીમાં દશ, ૨૫ મીમાં પચ્ચીસ, ૪૫ મીમાં પીસ્તાલીસ, ૭૦ મીમાં સીત્તેર અને ૧૦૦ મીમાં એકસો આયંબીલ કરવાના હોય છે, પરંતુ દરેક એબીના પારણમાં ઉપવાસ તે એક જ કરવાને હોય છે. દરેક ઓળીમાં એક એક આયંબીલને વધારો કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
વર્તમાન તપની વિશિષ્ટતા.
હેવાથી આ તપનું “શ્રી વર્ધમાન આયંબીલ તપ” એવું પણ નામ છે.
આ તપમાં નીવિ, એકાસણું, બેસણું અગર વિગયસેવન સિવાય પારણું અર્થાત ઉપવાસ કરવાનું કહ્યું છે. અને ત્યાર પછી પૂર્વની ઓળીમાં કરેલા આયંબીલ કરતા એક એક આયંબીલને વધારે કરતા રહી નવી નવી ઓળી કરવાનું જણાવ્યું છે. એાળીની સંખ્યાના વધારામાં એક એક આયંબીલને જેમ વધારે થતું રહે છે તેમ આરાધકના શુભ અને શુદ્ધ ભાવને પણ વધારે થતું રહે છે.
આ સ્થળે ઘણાઓને શંકા થશે કે-કઈ પણ તપસ્યાને અંતે પ્રસૂર વિગયોથી બનેલા વિધવિધ પદાર્થોના ભક્ષણને પારણું કહેવામાં આવે છે, પરંતુ અહીં તે દરેક એળીની તપસ્યાને અંતે તે એળીના પારણા તરીકે ઉપવાસ કરવાનું કહ્યું છે, તે વાત બરાબર બંધબેસતી જણાતી નથી. આ બાબતનું સમાધાન એ છે કે–આહારની અભેદ્ય વાસનાને તેડ્યા વગર વર્ધમાનતપના વાસ્તવિક ફળને આત્મા પામી શકતો નથી. તે હેતુને ધ્યાનમાં લઈને આહારની વાસનાને તેડવાના મંદ પ્રયાસને તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ બનાવવા માટે જ જ્ઞાની પુરુષેએ આ તપના પારણામાં ઉપવાસની જના કરેલી છે. એ માનવું અત્ર પ્રાસંગિક ગણાશે.
આ પ્રસંગને ઉદ્દેશીને અમારા તારક પૂ. ગુરુદેવ પ્રાત:સ્મરણીય પૂજ્યપાદ આગમ દ્ધારક આચાર્યદેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજીએ એક જાહેર વ્યાખ્યાનમાં વિસ્તારથી ને
૧. વિ. સં. ૧૯૮૯ ને પિષ વદ ૧૪ ને મંગળવારે મુંબઈમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તો મહાત્મ્ય
આખતા જણાવી હતી તેના ટૂંકમાં સાર એ હતા કે-“કિલષ્ટ કર્મના ક્ષય માટે તપ જ સમર્થ છે. તપના અનેકવિધ પ્રકારો છે પણ તેમાં આ શ્રી વમાન આયંબીલ તપની વિશિષ્ટતા છે. બીજા તપા જ્યારે અમુક અમુક દિવસે કરાતા છતાં જલદી પૂરા થાય છે, ત્યારે આ તપ લગાતાર દિવસેામાં કરાતા છતાં બહુ લાંબે સમયે પૂરા થઇ શકે છે. ચૌદ વર્ષ ઉપરાંતના સમય સુધી આ તપ કરનારનું તપસ્વી જીવન ચાલુ રહેલું હાય છે. ત્યારપછી પણ તપસ્યા કરવાના પરિણામ ચાલુ રહ્યા કરે છે. બીજા તપના પારણામાં જ્યારે પત્રાળીમાં પકવાન્નાદિ પીરસવાની પંચાતમાં પડવાનુ હાય છે ત્યારે આ તપના પારણામાં તે ઉપવાસ એટલે ખમણી તપસ્યા કરવાનું હાય છે. કાઇ પણ તપની પૂર્ણાહુતિમાં પારણાને દિવસે ખમણી તપસ્યારૂપ પારછાનું વિધાન હોય તે તે આ શ્રી વર્ધમાન તપમાં જ છે. દીક્ષાના ઉમેદવારાને સારા સંસ્કાર પાડીને દ્વીક્ષા આપવી જોઇયે? એવી જે જૈન સંધમાં બુમરાણ ચાલે છે તે બુમરાણ ચલાવનારાઓને શ્રી વર્ધમાન તપ આયંબીલની યાજના અને સંસ્થા જબરદસ્ત સંસ્કાર પાડનારી જવાબદાર અને જોખમદાર સંસ્થા છે. વ્યવસ્થિત રીતે આવું ખાતુ. ચલાવનારાઓ, પૈસાની મદદ આપનારા અને તન-મનથી મદદ કરનારાઓ સર્વે ધન્યવાદને પાત્ર છે.
ક
લખાગના ઉપાશ્રયમાં મળેલી મુંબઈના શ્રી વર્ધમાનતપ આયંબીલ ખાતાની વાર્ષિક જાહેર સભામાં “ શ્રી વમાનતપ અને શ્રી વર્ધમાનવર્ષ સંસ્થાની અનિવાર્ય જરૂર ” એ વિષય ઉપર આપેલું વ્યાખ્યાન. મામા વ્યાખ્યાન વાંચવુ ઢાય તેણે તે સંસ્થાના સ. ૧૯૮૮ મે. રપાટ જોવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
આરાધન વિાધ.
૧૫૯ આક્ષેપ કરનારાઓ તે એમ પણ કહે છે કે-આ ખાતું તે દીક્ષાના ઉમેદવારો ઊભા કરનારું છે. આ આક્ષેપના જવાબમાં જણાવવાનું એ છે કે-દીક્ષાના ઉમેદવારને પકવવાને કાંઈ આ સંસ્થાનો ઉદ્દેશ નથી છતાં આ સંસ્થાદ્વારા જે તપની આરાધના કરાય છે તે આરાધનાથી કઈક આત્મા સુદઢ અને સંસ્કારી બને છે કે જિનેશ્વરના સિદ્ધાંતને પચાવીને છેવટે આત્મકલ્યાણના શ્રેષ્ઠતમ માર્ગે સંચરવાનું જ પસંદ કરે છે. જેથી સંસ્થાના નિર્માતા–સંચાલકે અને મદદગાર સહેજે સાચે આશીર્વાદ પામે તે સુવર્ણમાં સુગંધ સરખું છે. જનસમૂહના જીવનમાં શ્રેષ્ઠ સંરકારની સ્થાપના કરનાર આવી સંસ્થાને જેઓ તન, મન અને ધનથી પષતા નથી, આયંબીલ જેવી લૂખું-સુકું ખાઈને કરાતી તપસ્યામાં પોતાની ચપળ લહમીનો સદ્વ્યય કરી શકતા નથી અને શાસનના સાચા સુભટ પકવવામાં પુનીત સંસ્થાની કાર્યવાહીને અનુદતાં નથી તેઓ ખરેખર જિનવરભાષિત સિદ્ધાંતને સમજ્યા નથી એમ કહી શકાય. આ શ્રી વર્ધમાન તપ શ્રેણિક રાજાની રાણીએ દીક્ષિત થયા પછી સાધ્વીપણામાં પૂરો કર્યો હતે.”
ઉપર પ્રમાણેના જાહેર વ્યાખ્યાનના ટૂંક સાર ઉપરથી તપને મહિમા સારી રીતે સમજાય છે. તથા પારણને દિવસે કરાતા ઉપવાસ સંબંધી સંકલ્પ-વિકપ દૂર થઈ જાય છે.
આરાધ્ય પદેની આરાધન વિધિ. શ્રી વર્ધમાન તપની આરાધના કરનારાઓએ શ્રી અરિહંતપદ, શ્રી સિદ્ધપદ અને શ્રી ત૫૫દમાંથી ગમે તે એક પદની
આરાધના કરવાની હોય છે. તેથી અનુક્રમે એ ત્રણે પદની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તો મહાત્મ્ય
આરાધનાની વિધિ હવે જણાવવામાં આવે છે. દરેક આરાધકે નીચેના દુહામાં જણાવેલી સાત પ્રકારની શુદ્ધિ સાચવાનુ ધ્યાનમાં રાખવાનું છે.
૧૦
૧ ૨ ૩
૪
અંગ વસન મન ભૂમિકા, પૂજોપકરણ સાર;
હ
ન્યાયદ્રવ્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. ૧ શ્રી અરિહંત પદ.
શ્રી અરિહંતપદની આરાધના કરનારે ઇરિયાવહી, તસ ઉત્તરી, અન્નત્ય કહીને એક લેાગસ્સના કાઉસગ્ગ કરવા. પારીને પ્રગટ લેગસ સપૂર્ણ કરવા. પછી શ્રી અરિહંતપદ ઉજવળ છે, નિર્મળ છે, ધ્યાન કરવા ચેાગ્ય છે, મારા આત્માને એકાંતે હિતકારી છે અને ખાર ગુણે કરી યુક્ત એવી ચિંતવના મનમાં કરીને દેરાસરમાં દેવાધિદેવ અથવા ઉપાશ્રયમાં સ્થાપનાચાર્યની સન્મુખ એક ખમાસમણું દઈને ઇચ્છાકારેણુ સદિસહુ ભગવન્! શ્રી અરિહંતપદ આરાધના કાઉસગ્ગ કરૂ ? (જિનદેવ અગર સ્થાપનાચાર્યની પાસે આજ્ઞા માગતા હાઈએ એ પ્રમાણે ઉપર જણાવ્યું તે નમ્રપણે મેલીને ) ઇચ્છ, શ્રી અરિહું તપદ આરાધના કરેમિ કાઉસગ્ગ વદત્તિએ પુઅણુત્તિએ સક્કારવત્તિઆએ સમ્માણવત્તિઆએ એહિલાભવત્તિમાએ નિરુવસગ્ગવત્તિઆએ સદ્ધાએ મેહાએ શ્રીઇએ ધારણાએ અણુપેđાએ વજ્રમાણિએ ઠામિ કાઉસગ્ગ, પછી અન્નત્ય ઊસસિએણુના પાઠ સંપૂર્ણ કહીને બાર લાગસ્સના (સંપૂર્ણ) કાઉસગ્ગ કરી નમા અરિહંતાણું કહી કાઉસગ્ગ પારોને પ્રગટ લાગસ્ત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૧
શ્રી અરિહંત પદ કહે. આરાધનાના દરેક દિવસમાં ઉપર મુજબ ૧૨ લેગસને કાઉસગ કરવો તથા ૧૨ ખમાસમણાં દેવાં, ૧૨ સ્વસ્તિક કાઢવા અને ૐ નમો અરિહંતાણં એ પદની ૨૦ નવકારવાળીનું ગણું પણ રજ ગણવું.
ઉપર જણાવેલા ૧૨ ખમાસમણ દેતી વખતે નીચે જણાવેલ દુહો અથવા કડીમાંથી ગમે તે એક દુહ બોલીને ખમાસમણું દઈ પંચાંગ નમસ્કાર કરે.
પરમ પંચપરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવાન ચાર નિક્ષેપે થાઈએ, નમે નમે શ્રીજિનભાણું.”
અથવા અરિહંતપદ યાતે થક, દવહ ગુણપર્યાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય છે.” મહાવીર જિણેસર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે,
મહાવીર જિણેસર ઉપદિશે. ૧ ઉપર જણાવેલી દુહા અગર કડી બોલ્યા પછી નીચે જણાવેલા ૧૨ વાક્યોમાંથી એક વાકય બોલીને ખમાસમણું દેવાનું ધ્યાનમાં રાખવું. ૧ શ્રી અશોકવૃક્ષપ્રાતિહાર્યસંયુતાય શ્રીમદહંતે નમે નમ.
૧. પ્રભુના શરીરપ્રમાણથી બાર ગુણે ઊંચે અશોકવૃક્ષ હોય છે. તેની રચના દેવ કરે છે. તે વૃક્ષને દેખનારાઓને શોક દૂર થઈ જતો હોવાથી તેનું નામ અશોકવૃક્ષ છે, તે ગુણનિપન્ન નામ છે.
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
܂
ܕܕ
ܕܕ
ܕ
શ્રીવર્તમાન તપ મહાભ્ય ૨ શ્રી સુરપુષ્પવૃષ્ટિપ્રાતિહાર્યસંયુતાય શ્રીમદહતે નમો નમ: ૩ શ્રી દિવ્યધ્વનિપ્રાતિહાર્ય
છ છ ૪ શ્રી ચામરયુગલ
» = = = ૫ શ્રી સ્વર્ણસિંહાસન ૬ શ્રી ભામંડલ
» છ = 9 ૭ શ્રી દુંદુભિ ૮ શ્રી છત્રત્રય ૯ શ્રી કેવલજ્ઞાનાતિશયસંયુતાય ૧૦ સુરાસુરનરેંદ્રકૃત શ્રીપૂજાતિશયસંયુતાય છે ૧૧ પંચત્રિશદગુણલંકૃતશ્રીવચનાતિશયસંયુતાય છે , ૧૨ શ્રી અપાયાપગમાતિશયસંયુતાય
શ્રી વર્ધમાનતપની આરાધના કરનારે એળીના સર્વે દિવસમાં બહાચર્યપાલન, ઉભય ટંક પ્રતિક્રમણ, ત્રિકાળ જિનપૂજન, ત્રિકાળ દેવવંદન, ગુરુવંદન, ગુરુમુખથી શાસ્ત્રશ્રવણ, સર્વજ્ઞકથિત તત્ત્વત્રયી ઉપર સવિશેષ રુચિ, ભૂમિસંથારે અને સવાર સાંજની પડિલેહણાદિ ક્રિયાઓ નિયમિત કરવાને ઉપચેગ પણ રાખવાનું છે. શ્રી અરિહંતપદની આરાધના કરનારે ઉપર જણાવ્યા પ્રમાણે કરવું. બાકીના બે પદમાંથી ગમે તે એક પદની આરાધના કરનારે પણ બીજું બધું તે ઉપરની માફક જ કરવાનું છે. ફક્ત સ્વસ્તિક, કાઉસગ્ગ, ખમાસમણું અને ગુણણું ગણવામાં ફેર પડે છે, તે હવે બતાવવામાં આવે છે.
શ્રી સિદ્ધપદ. શ્રી સિદ્ધપદના આરાધકે જો સિદ્ધાર્થ એ પદની ૨૦ નવકારવાળીનું ગુણણું ગણવું. આઠ સ્વસ્તિક કરવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપદ.
૧૧૪ શ્રી અરિહંતપદને બદલે શ્રી સિદ્ધપદ બલવું અને ઉજજવળ છે ત્યાં રક્તવર્ણ છે એમ કહેવું, બાકીને બધે વિધિ અરિહંતપદના કાઉસગ્ન અવસરે બતાવ્યું છે તેમ જ કરવાનું છે. કાઉસગ્ગ ૮ લેગસ્સને (સંપૂર્ણ) કરીને ણમો અરિહંતાણું કહી કાઉસગ્ગ પારીને પ્રગટ લેગસ્સ કહે. ત્યાર પછી નીચેને દેહે અગર કડી કહીને શ્રી સિદ્ધના આઠ ગુણના આઠ વાક્યમાંથી એક એક વાક્ય કહેતા જઈને આઠ ખમાસમણ દઈ પંચાંગ નમસ્કાર કરવો.
શ્રી સિદ્ધગુણદર્શક દુહો તથા કડી“ ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ અષ્ટકમલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તાસ.” ૧.
રૂપાતીત સ્વભાવ જે, કેવળ દેસણ નાણું રે, તે ધ્યાતા નિજ આતમ, હવે સિદ્ધ ગુણખાણું. ૧
મહાવીર જિણસર ઉપદિશે.
સિદ્ધના આઠ ગુણદર્શક આઠ વાગ્યે ૧ અનંતજ્ઞાનગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમો નમ: ૨ અનંતદર્શનગુણ , ૩ અવ્યાબાધ સુખગુણ» ૪ અનંતચારિત્રગુણ છે ૫ અક્ષય સ્થિતિગુણ , ૬ અરૂપીનિરંજનગુણ , ૭ અગુરુલઘુગુણ છે ૮ અનંતવીર્યગુણ ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી તપ પદ.
શ્રી તપપનુ સેવન કરનારે પણ બધા વિધિ ઉપર પ્રમાણે જ કરવાના છે, પર ંતુ ખાર સ્વસ્તિક, ખાર ખમાસમણાં અને સંપૂર્ણ બાર લેાગસ્સના કાઉસગ્ગ કરવાના છે. કાઉસગ્ગ કરતી વખતે શ્રી અરિહંતપદના સ્થાને શ્રી તપપદ એલવું બાકી બધુ પૂર્વની માફ્ક જ કરીને કાઉસગ્ગ પારી નમો અરિહંતાળ કહી પ્રગટ લેગસ કહેવા. ૭ દી નમો તવલ્સ એ પદની વીસ નવકારવાળી ગણવી. ખમાસમણા દેતી વખતે દરેક ખમાસમણાની પહેલાં નીચે જણાવેલા દુહા અથવા કડીમાંથી ગમે તે એક મેલીને પંચાંગ નમસ્કાર કરવા.
શ્રીવમાન તો મહાત્મ્ય
“ કર્મ ખમાવે ચીકણાં, ભાવ મંગળ તપ જાણું; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ણખાણું.
અથવા
99
“ ઇચ્છારામે સવરી, પરિણતિ સમતા ચેાગે રે; તપ તે એહિ જ આતમા, વરતે નિજગુણ ભાગે રે. મહાવીર જિજ્ઞેસર ઉપદિશે.
"9
૧
ઉપરના દુહા અથવા કડીમાંથી ગમે તે એક એલ્યા પછી નીચેના બાર વાકયમાંથી અનુક્રમે એક એક વાકય ઓલ્યા પછી પંચાંગ નમસ્કાર કરવા.
૧ શ્રી દ્વિવિધઅનશનસ્વરૂપ શ્રી દ્વિવિધઓનાદ ૩ શ્રી ચતુર્વિધવૃત્તિસંક્ષેપ,, ૪ શ્રી ષડ્રસત્યાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
99
તપસેનમા નમ
27
97
""
19
""
99
""
૧
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
થી તપદ, ૫ શ્રી કાયકલેશ તપસે નમે ૬ શ્રી સલીનતા , ૭ શ્રી દશવિધ પ્રાયશ્ચિત્ત, ૮ શ્રી ત્રિવિધ વિનય ૯ શ્રી દશવિધ વૈયાવૃત્ય , ૧૦ શ્રી પંચવિધ સ્વાધ્યાય ) ૧૧ શ્રી ધર્મદિધ્યાન ૧૨ શ્રી કાયોત્સર્ગ , ઇ »
આ તપની આરાધનાની બની શકે તેટલી ક્રિયાઓ મુખ્યતયા જિનમંદિરમાં શ્રી તીર્થકર ભગવંતની સન્મુખ કરવાની છે, પરંતુ તેની અનુકૂળતા ન હોય તો ઉપાશ્રયમાં સ્થાપનાચાર્યજીની સન્મુખ કરવાની છે.
આરાધનવિભાગ સંપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપ મહાભ્ય આ શ્રી વર્ધમમાન તપની આરાધના કરનાર ઉપરના ત્રણ પદમાંથી ગમે તે એક પદની આરાધના કરીને સોએ સો ઓળી સંપૂર્ણ કરી શકે છે, પરંતુ જે એક પદની આરાધના કરવી હોય તે જ પદની આરાધના પહેલી ઓળીથી છેલ્લી ઓળી સુધી કરવાની પરંપરા છે તે અવશ્ય ધ્યાનમાં રાખવું.
ખેડ કર્યા પછી ખાતર નાંખીને તૈયાર કરેલા ક્ષેત્રમાં બીજ વાવ્યા પછી હવા અને પાણીની અનુકૂળતા થઈ જાય તથા વાડ વિગેરેથી રક્ષણ કરવામાં આવે તે પુષ્કળ ધાન્યની પ્રાપ્તિ થાય છે, તેમ આ શ્રી વર્ધમાન તપની આરાધનાની સાથે ઉપર જણાવેલી વિધિ પ્રમાણેની બધી ક્રિયાઓને સુંદર વેગ મળી આવે તે આ લેક તથા પરાકમાં દરેક પ્રકારની ઈષ્ટ સંપદાઓનો સંગ આ તપના આરાધકને થાય છે, અને છેવટે આરાધક અંતરાયભૂત થનારા વિદત–વાદળાને વિખેરીને કેવળજ્ઞાનાદિ પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકે છે, માટે પિતાના આત્માનું કલ્યાણ ઈચ્છનારા ભવ્ય જીવોએ વર્ચોલ્લાસની વૃદ્ધિપૂર્વક આ તપના સેવનમાં ઉજમાળ થવું.
આગમસાક્ષીએ શ્રી વર્ધમાન તપ. આસનેપકારી ચરમતીર્થકર શ્રી મહાવીર મહારાજાના પંચમગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી પોતાના અંતેવાસી ચરમ કેવળ આર્ય જંબુસ્વામીજીને ઉદ્દેશીને શ્રી અંતકૃતદશા નામનું આઠમું અંગ પ્રતિપાદન કરે છે. આ આઠમા અંગના આઠ વર્ગો છે. દરેક વર્ગના દશ દશ અધ્યયને છે.
૧. અગિયાર અંગ પૈકી આ આઠમું અંગ છે. આ અંગમાં ભવનો અંત કરનારા અને મેક્ષે જનારા મહાપુણ્યશાળી છના અધિકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
આગમસાક્ષીએ શ્રી વમાન ત૫.
१७
આઠમા વર્ગના દશમા અધ્યયનમાં ક્ષાયિકસમ્યકત્વ શિરેમણિ શ્રી શ્રેણિકની સંસારીપણાની સ્ત્રી અને જૈન શાસનના અજબ રંગથી રંગાયેલ સાધ્વી શ્રી મહાસેનકૃષ્ણના અધિકારમાં આ રીતે જણાવે છે.
एवं महासेणकण्हावि. नवरं आयंबिलवडमाण तवोकम्म उपसंपजित्ताणं विहरति; तंजहा-आयंबिलं करेति २, चउत्थं करेति २, बे आयंबिलाई करेति २, चउत्थं करेति २, तिन्नि आयंबिलाई करेति २, चउत्थं करेति २, चत्तारि आयंबिलाई करेति २, चउत्थं करेति, पंच आयंबिलाई करेति २, चउत्थं करेति २, छ आयंबिलाई करेति २, चउत्थं करेति २, एवं एकोत्तरियाए वड्ढीए आयंबिलाई वटुंति चउत्थंतरियाई जाव आयंबिलसयं करेति २ चउत्थं करेति । ततेणं सा महासेणकण्हा अजा आयंबिलवड्डमाणं तवोकम्मं चोद्दसहि वासेहि तिहि य मासेहिं वीसहि य अहोरत्तेहिं अहासुत्तं जाव सम्म काएणं कासेति जाव आराहेत्ता xxx
ભાવાર્થ-એ રીતે તપસ્વોશિરોમણિ સાધ્વીશ્રી મહાસેનકૃષ્ણ આયંબીલ વર્ધમાન તપોધર્મને સ્વીકાર કરીને આત્માને ભાવતાં થતાં વિચરે છે.
તે વદ્ધમાન તપનું સેવન આ પ્રમાણે કરે છે. એક આયં. બીલ કરે છે, આયંબીલ કરીને ઉપવાસ કરે છે, ઉપવાસ કરીને બે આયંબીલ કરે છે, બે આયંબીલ કરીને ઉપવાસ કરે છે,
१. सूत्र. २१, पृ. ३२, jी. १, ५ति २. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્તમાન તો મહાભ્ય. ઉપવાસ કરીને ત્રણ આયંબીલ કરે છે, ત્રણ આયંબીલ કરીને ઉપવાસ કરે છે, ઉપવાસ કરીને ચાર આયંબીલ કરે છે, ચાર આયંબીલ કરીને ઉપવાસ કરે, ઉપવાસ કરીને પાંચ આયંબીલ કરે છે, પાંચ આયંબીલ કરીને ઉપવાસ કરે છે, ઉપવાસ કરીને છ આયંબીલ કરે છે, છ આયંબીલ કરીને ઉપવાસ કરે છે. એ રીતિએ એક એક વૃદ્ધિપૂર્વક આયંબીલ અનુક્રમે કરે છે. સાત આયંબીલ અને ઉપવાસ, આઠ આયંબીલ ને ઉપવાસ, નવ આયંબીલ ને ઉપવાસ કરતાં કરતાં અનુક્રમે સો આયંબીલ ને ઉપવાસ કરે છે.
આ રીતે એક એકની સંખ્યાથી વૃદ્ધિ પામતાં આયંબીલ વર્ધમાનતપ ચૌદ વર્ષ, ત્રણ માસ અને વીસ દિવસે પૂરો કરે છે.
આ મહામંગળકારી તપોધર્મનું સેવન જે રીતે સૂત્રમાં સૂત્રકારે પ્રતિપાદન કર્યું છે તે રીતે સમ્યફપ્રકારે પાલન કરતાં કરતાં પિતાના આત્માને તપાધર્મથી પુષ્ટ બનાવે છે. તે તપોધર્મના સેવનથી સર્વસંવર ભાવમાં સ્થિત થઈ, ઘનઘાતી કર્મને ક્ષય કરી, અનંત ચતુષ્કની પ્રાપ્તિ કરી, બાકીના ભોપગ્રાહી ચાર કર્મને સર્વથા ક્ષય કરી, સિદ્ધ, બુદ્ધ થઈ પરમપદે સ્થિત થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
સમરણય સુધાવર્ષા.
સંસ્મરણીય સુધાવર્ષ “શ્રી વર્ધમાન તપાધર્મ છે”
૧ માનસિક અનેરોની મહેલાતોને સત્ય કરી આપનાર
શ્રી વર્ધમાન તપધર્મ છે. માનસિક અનેરો, વાચિક શબ્દપ્રયોગ અને કાયિક પ્રવૃત્તિઓને સફલીભૂત બનાવનાર શ્રી વર્ધમાન તપ
ધર્મ છે. ૩ શરીર અને આત્માને નિરાળો નિરખવનાર શ્રી વર્ધન
માન તપેધર્મ છે ૪ ત્યાગ, ત્યાગી અને ત્યાગના સાધનમાં જ સાચું સુખ
રહેલું છે એવું ભાન કરાવનાર શ્રી વર્ધમાન તપ
ધર્મ છે. ૫ સમાધિપૂર્વક બાલપંડિતાદિ મરણ કરાવનાર શ્રી વધ.
માન તપોધમ છે. ૬ રેગાદિક પ્રસંગે આર્તધ્યાનથી બચાવનાર શ્રી વર્ધમાન
તપોધર્મ છે. ૭ આપત્તિના પ્રસંગમાં સહનશક્તિને સાક્ષાત્કાર કરાવનાર
શ્રી વર્ધમાન તપોધર્મ છે. ૮ લાખોની સંખ્યામાં આયંબીલ કરનારાઓ, હજારોની
સંખ્યામાં શ્રી વર્ધમાન તપ કરનારાઓ, સેંકડોની
સંખ્યામાં સંયમધર્મની આરાધના કરનારાઓ અને કરોShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૦
૯
ડાની સંખ્યામાં અઢળક દાન માવિનાશક ચતુરંગી સેનાને માન તપાધમ છે.
શ્રીવ માન તા મહાત્મ્ય
દેનારાએના સમૂહપ સજ્જ કરનાર શ્રીવધ -
બાહ્ય તપ વિનાના અભ્યંતર તપ કાર્ય સાધક નહિં જ અને એ સિદ્ધાંતને સમજાવનાર શ્રી વર્ધમાન તાધમ છે.
૧૦ ત્યાગના મહાન્ સિદ્ધાંતને રમેશમ પ્રસરાવનાર શ્રી વધમાન તપાધમ છે.
૧૧ અપૂર્વ આરાધનાથી ઉત્પન્ન થયેલા શ્રીચંદ્નકેવળીના અ દ્વિતીય યશેારૂપી સાગરમાં અન્ય તપસ્વીઓના આરાધનથી ઉત્પન્ન થયેલી કીર્તિરૂપ નદીઓના પ્રવેશને રાકનાર શ્રી વમાન તપેાધમ છે.
૧૨ તગડ સૂત્રમાં કરવામાં આવેલી મહાન્ તપસ્વીઓની ગણનામાં મહાસેનકૃષ્ણા તપસ્વિનીના નામને મુખ્યતા અપાવનાર શ્રી વર્ધમાન તપેાધમ છે.
૧૩ પુણ્યનુ પાષણ અને પાપનુ શાષણ કરનાર શ્રી વ - માન તપાધમ છે.
૧૪ અણુાહારી પદનુ આસ્વાદન કરાવનાર શ્રી વર્ધમાનતાધમ છે.
૧૬
૧૫ આહારની મૂર્છા ટળાવનારા તપેાવિધાનમાં સૌથી અગ્રેસર શ્રી વર્ધમાન તપેાયમ છે.
સાડા ચૈાદ વર્ષ થી ઉપરાંત જેટલા લાંબા સમય સુધી એકસરખી આહારની મૂર્છા તળાવનાર શ્રી વર્ધમાન તાધમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
સમય સુધાવર્ષા. ૧૭ રસગારવની ગર્તામાં પડી ગયેલા અને પડનારા જાને
બચાવનાર શ્રી વર્ધમાન તપેધર્મ છે. ૧૮ આહારના અભિલાષ અને આસક્તિને દૂર કરવાનું સામર્થ્ય
ધરાવનાર શ્રી વર્ધમાન તપોધર્મ છે. ૧૯ ભાગવતી દીક્ષાના ભવ્ય ભાવને ઉત્પન્ન કરનાર શ્રી
વર્ધમાન તપોધર્મ છે. ઉત્પન્ન થયેલા શુભ ભાવને ટકાવનાર, વધારનાર અને પરંપરાએ પરમપદની પ્રાપ્તિ કરાવનાર શ્રી વર્ધમાન
તધર્મ છે. ૨૧ વર્તમાનકાલીન શાસનસંરક્ષકોનું સર્જન અને સમર્પણ
કરનાર શ્રી વર્ધમાન તપધર્મ છે. ૨૨ શાસનનું અખંડ રીતે સંચાલન કરવાને માટે શ્રમણ
ભગવંતોની પરંપરાને અખંડપણે ચાલુ રાખનાર શ્રી
વધમાન તપધર્મ છે. ૨૩ વર્તમાનકાલીન શ્રમણ સંઘનું યશસ્વી જીવન ટકાવી
રાખનાર શ્રી વર્ધમાન તપોધર્મ છે. ૨૪ વૈદ્ય, ડોક્ટર અને હકીમની દવા ખાઈ ખાઈને નિરાશ
થયેલાઓને આશાનું કિરણ દેખાડનાર શ્રી વર્ધમાન
તપોધમ છે. ૨૫ હોસ્પીટાલ અને દવાખાનાઓમાં થઈ પડતા દર્દીઓના
દરોડાને રોકનાર શ્રી વર્ધમાન તપોધર્મ છે. ૨૬ કેઈપણ કર્મની કારમી મૂંઝવણમાં ખરેખર આશીર્વાદ
આપનાર શ્રી વર્ધમાન તપાધર્મ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
શ્રીવમાન તા મહાત્મ્ય
૨૭ આયખીલ તપની વૃદ્ધિમાં વધારેમાં વધારે લાભ આપ નાર શ્રી વર્ધમાન તપેાધસ છે.
૨૮ માહરાજાની છાતીમાં આખાદ નિશાન લગાવીને તેની સામે લડનારને વાસ્તવિક વિજયી બનાવનાર શ્રી વધમાન તાધમ છે.
૨૯ માક્ષમાના મુસાફાને ઉદાસીન પરિણામની પરિપકવતા કરાવનાર શ્રીવર્ધમાન તપેાધમ છે.
૩૦ વિષયસુખના ભાગમાં રહેલી આપત્તિઓને સાક્ષાત્કાર કરાવનાર શ્રીવ માન તપેાધમ છે.
૩૧ આત્મિક શક્તિઓના આવિર્ભાવ માટેનુ અદ્વિતીય સાધન શ્રીવસાન તાધમ છે.
ર
જડવાદના ચાલુ જમાનામાં મક્કમપણે ત્યાગધર્મનું શિક્ષણ આપનાર શ્રીવર્ધમાન તપેાધમ છે.
33 આહાર, શરીર અને આત્માના પરસ્પર ભેદાભેદ તથા સંબંધનુ યથાર્થ જ્ઞાન કરાવનાર શ્રીવ માન તાધ છે.
૩૪. આત્માને ચાળમા જેવા વેરાગ્યના રંગમાં રંગનાર શ્રીવમાન તપાધમ છે.
૩૫ મેાક્ષમાના મુસાફરાને નિર્વિજ્ઞપણે મેાક્ષમાં પહેાંચાડનાર શ્રીવધમાન તપાધમ છે.
૩૬ શ્રીચંદ્ગકેવળીના ચંદ્રસમાન ઉજ્જવળ ચરિત્રના સંસ્મ રણા અને જીવનપ્રસ ંગાને ઘણા કાળ સુધી જાગતાં— જીવતાં રાખનાર શ્રીવધમાન તપાયમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
સ્મરણીય સુધાવર્ષા.
૩૭ આરાધકના હૃદયમાં અનેરા ઉત્સાહ પ્રગટ કરનાર તથા ઘનઘાતી કર્મોને તાડનાર શ્રીવધમાન તપેાધમ છે. ૩૮ જિનેશ્વર ધ્રુવેાના જીવનરહસ્યા ત્રણ ચાવીસી સુધી, અખંડ બ્રહ્મચારીશિરોમણિ શ્રીસ્થૂલભદ્રસ્વામીનું જીવનરહસ્ય ચેારાશી ચેાવીસી સુધી અને શ્રીવધ માનતપની આરાધના કરનાર શ્રીચંદ્નકેવળીનુ જીવનરહસ્ય આઠસ ચાવીસી સુધી જાગતું જીવતું રાખનાર શ્રીવ માન તપેાધ છે.
૩૯ આ મનુષ્ય જીવનમાં શ્રેષ્ઠ સંસ્કારાની સ્થાપના કરીને સર્વોત્તમ સુખની પ્રાપ્તિ કરાવનારા ભાગવતી દીક્ષાના માર્ગમાં ગમન કરાવનાર શ્રીવ માન તપેાધમ છે. ૪૦ વિષય અને કષાયના દાવાનળથી દાઝી ગયેલા સંસારી જીવાને શાંતિનું સમર્પણુ કરનાર શ્રી વર્ધમાન તપેાધમ છે.
૪૧ વિઘ્નાની પર’પરાને ટાળનાર શ્રીવ માન તપેાયમ છે. ૪૨ વાંછિત ફળની પરપરાને પ્રાપ્ત કરાવનાર શ્રી વર્ધમાન તપેાધમ છે.
૪૩ છ માસ પર્યંતની આરાધના કરવાથી કઠિણમાં કઠિણ વિઘ્નાને પણ દેશવટે દેનાર શ્રી વર્ધમાન તપેાધમ છે. ૪૪ ઈંદ્રિયાના વિષય-વિકારાને જડમૂળથી ઉખેડી નાંખનાર શ્રી વર્ધમાન તપેાધમ છે.
૪૫ વિઘ્નાના વૃંદનું વિદ્યારણ કરીને એહલેાકિક પારવાકિ અનેક પ્રકારની સંપદાઓને પ્રાપ્ત કરાવનાર શ્રી વધુ માન
તપાધ
છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
શીવાદ્ધમાન તપે મહાભ્ય. આરાધકે માટે આવશ્યકીય અમેઘ વર્ષા.
“આરાધકે માટે આવશ્યક છે.” ૧ સર્વજ્ઞ શાસનના સંચાલક સદગુરુની આજ્ઞાનુસાર
વર્તવું એ આરાધકે માટે આવશ્યક છે. પ્રારંભ કરેલા અનુષ્ઠાનના વિધિ-વિધાન પ્રત્યેના બહમાનમાં વધારો કરતાં રહેવું એ આરાધકે માટે
આવશ્યક છે. ૩ અનુષ્ઠાનના આરંભ કાળથી તેની સમાપ્તિ થાય ત્યાં સુધી
ચિત્તને એકાગ્ર કરવું એ આરાધકે માટે આવશ્યક છે. ૪ નાશવંત પદાર્થોની પ્રાપ્તિ, ટકાવ અને વૃદ્ધિની તમન્ના
રહિત થવું એ આરાધકે માટે આવશ્યક છે. ૧ અણ કર્મોના ઉમૂલન કરવાના અનુષ્ઠાનનું અવલંબન
કરવું એ આરાધકો માટે આવશ્યક છે. અનુષ્ઠાનમાં કરેલે ઉદ્યમ નિષ્ફળ જતું નથી અને ઉદ્યમ કર્યા વિના અનુષ્ઠાન સફળ થતું નથી એવા ત્રિકાલાબાધિત સિદ્ધાંતને અનુસરવું એ આધકે માટે
આવશ્યક છે. ૭ અનુષ્ઠાનની અમૂલ્યતાને વિચારવી એ આરાધકે માટે
આવશ્યક છે. અનુષાનની અમૂલ્યતાને સમજીને આપત્તિકાળમાં પણ આરાધનાને છોડવી નહિ એ આરાધકે માટે આવશ્યક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
આરાધક માટે અમોઘવર્ષા.
૧૫ ૯ ઉદય અને અસ્તમાં એક સરખી અવસ્થાને ધારણ
કરનારા સૂર્યની પેઠે સંપત્તિ અને આપત્તિના કાળમાં એક સરખી અવસ્થાને ધારણ કરીને દરેક આરાધના કરવી એ આરાધકે માટે આવશ્યક છે. વિષ, ગરલ, અનુષ્ઠાન, તહેતુ અને અમૃત નામના પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં પહેલાના ત્રણ હેય કક્ષાના છે અને પછીના બે ઉપાદેય કક્ષાના છે એમ સમજવું એ આરા
ધકે માટે આવશ્યક છે. ૧૧ વિષાનુષ્ઠાન અને ગરલાનુષ્ઠાનના આંતરિક રહસ્યને નહિ
સમજનારાઓ અમૂલ્ય રત્ન સમાન અનુષ્ઠાનના અપૂર્વ ફળના બદલામાં મુકી ચણાની પ્રાપ્તિ કરે છે એમ સમજવું
એ આરાધકે માટે આવશ્યક છે. ૧૨ વિષાનુષ્ઠાન, ગરલાનુષ્ઠાન અને અનનુષ્ઠાનને છેડીને તબ્ધતુ
અનુષ્ઠાન તથા અમૃતઅનુષ્ઠાનનું સેવન આરાધકે માટે
આવશ્યક છે. ૧૩ તબ્ધતુઅનુષ્ઠાન અને અમૃતઅનુષ્ઠાનમાં પ્રવેશ કર્યા પહેલાં
ચિત્તના આઠ દેને સમજી લેવા એ આરાધકે માટે
આવશ્યક છે. ૧૪ ખેદ વિગેરે ચિત્તના આઠ દોષ ક્રિયામાં એકાગ્રતાની
હાનિ કરનારા હેવાથી તેના સ્વરૂપને સમજી લેવું એ
આરાધકે માટે આવશ્યક છે. ૧૫ શરીરરૂપી મકાનમાં ચિત્તરૂપી ગુપ્ત સ્થાનમાં રહેલા ધર્મ
ધનને લુંટનારા ખેદાદિ દેષરૂપે અંજનસિદ્ધ એરોથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
જીવમાન પે મહા
સદાકાળ સાવધાન રહેવું એ આરાધક માટે આવ
શ્યક છે. ૧૬ ખેતીપ્રધાન જો ખેતીને માટે પાણીનો મુખ્યતા સ્વીકારે
છે તેવી રીતે આરાધનમાં બેદને દૂર કરીને દ્રઢતાને
સ્વીકાર કરે એ આરાધકે માટે આવશ્યક છે. ૧૭ વેઠે ગયેલા ગાડાવાળાને જેમ છટકી જવાનું મન થાય
છે તેવી રીતે આરાધનામાંથી છટકી જવાને બદલે ઉગ દોષને ટાળીને સ્થિર થઈ જવું એ આરાધકે માટે
આવશ્યક છે. ૧૮ કર્યું અગર નહિ કર્યું એવા મિત મગજવાળ જેમ
ન બેલવાના સ્થાને બોલી જાય છે, અને બલવાને સ્થાને બલવાનું છોડી દે છે, તેવી રીતે આરાધનમાં ભ્રમ દોષથી દૂર રહીને સ્વસ્થતા ધારણ કરવી એ આરાધકે માટે
આવશ્યક છે. ૧૯ શાંતિને ગીરવી મૂકનારાઓ કોઈ પણ કાર્યને શાંતિપૂર્વક
સંભાળી શકતા નથી અને રોગોનું હલનચલન કરીને અશાંતિનું સામ્રાજ્ય જમાવે તેવી રીતે ઉત્થાન દેષથી ઉભગી જઈને અનુષ્ઠાનમાં વેગેને સ્થાને જોડવા એ
આરાધકે માટે આવશ્યક છે. ૨૦. વાવેલા ધાન્યને લણવાના અવસર પહેલા જમીનમાંથી
ઉખેડી લઈને જેમ કઈ લેભી ખેડૂત નવું ધાન્ય વાવે છે અને પહેલા વાવેલા ધાન્યને તૈયાર થયા પહેલાં ઉખેડી લેવાથી લાભને બદલે નુકશાન મેળવે છે તેવી
રીતે આરંભેલા અનુષ્ઠાનમાંથી ચંચળચિત્તવાળાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
આરાધકે માટે અમેઘ વર્ષા.
બીજા બીજા કાર્યમાં ચિત્તનું લેપન કરવાથી લાભને બદલે નુકશાન મેળવે છે, માટે ક્ષેપદષથી દૂર રહી આરંભેલા અનુષ્ઠાનને સંપૂર્ણ લાભ લે એ આરાધકે માટે આવશયક છે. વણિકબુદ્ધિ ન્યાયે ઓછા લાભને જ કરી વધુ લાભ મેળવે એ જેમ શ્રેયસ્કર છે, તેવી રીતે નીચલા ગુણ
સ્થાનકની ક્રિયા-અનુષ્ઠાનમાં રંગાયેલા ઉચ્ચ ગુણસ્થાનકને લાભ મળતો હોય તે પૂર્વના ગુણસ્થાનકની ક્રિયાને ગૌણ બનાવવી જરૂરી છે. સમજવા તરીકે કઈ કહે કે ભવાટવીનું ઉલ્લંઘન કરવા માટે છછું ગુણસ્થાનકે સાધુપણું પામવું શ્રેયસ્કર છે. પરંતુ પ્રભુપૂજ, સુપાત્રદાનાદિનો રંગ મને એ લાગ્યા છે કે તેના વગર ચેન જ પડતું નથી. આવા રંગથી રંગાયેલા આત્માઓએ આસંગદોષથી અલગ થઈ ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ ગુણસ્થાનકના અનુષ્ઠાનમાં ઓતપ્રેત થઈ જવું એ આરાધકે માટે આવશ્યક છે. આરંભેલી ક્રિયાનો લાભ મેળવ્યા વગર બીજી ક્રિયાએમાં હર્ષઘેલા થઈ અનુક્રમે એક પછી એક ક્રિયાને આરંભ કરનાર મુદ્દલ લાભ મેળવી શકતો નથી, તેવી રીતે સર્વજ્ઞ શાસનમાન્ય-ક્રિયાને આરંભ-કરનાર આરંભેલી ક્રિયાને આરંભ કરે છે તે આરંભેલા ઈષ્ટ કાર્યને બાળનાર અંગાર-દોષનું સેવન કરનાર છે, એમ સમજી અંગાર–ષથી અવશ્યમેવ અલગ રહેવું એ આરાધકે માટે આવશ્યક છે.
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
We
શ્રીવમાન તા મહાત્મ્ય
૨૩ રાગી જેમ કુપનું સેવન કરી તંદુરસ્તીને ભયમાં મૂકે છે, તેવી રીતે રાગદોષથી ગ્રસિત થયેલે આત્મા અનારાગ્યથી શુદ્ધ ક્રિયાના ઉચ્છેદ કરી અનુષ્ઠાનના ચથા લાભને મેળવતા નથી એમ સમજવું એ આરાધકો માટે આવશ્યક છે.
૨૪ ભેગી આત્માને શરીર વગર ભાગ અને ભાગના સાધન તદ્ન નકામા છે, તેવી રીતે માનદોષથી દૂષિત થયેલા આત્માએ કષાયના અભાવરૂપ શાંતપણું અને ગંભીરતા વગર અનુષ્ઠાનનું અપૂર્વ ફળ પામી શકતા નથી, એ શિખામણને ધ્યાનમાં લેવી એ આરાધકો માટે આવશ્યક છે.
૨૫ ખેદાદિ આઠ દોષને સમજીને અમૃતક્રિયાના પ્રથમ ચિહ્ન સમાન તદ્ભુતચિત્તમાં તદ્રૂપ થવું એ આરાધકો માટે આવશ્યક છે.
૨૬ ક્રિયાના શાસ્ત્રવિહિત સમય સાચવવા એ આરાધકો માટે આવશ્યક છે.
૨૭ ગુણુગણના ભંડારરૂપ પંચ પરમેષ્ટિએ અને વડીલે। પ્રત્યે બહુમાનપુરસ્કરનું ઔચિત્ય પ્રવર્તન કરવામાં કદાગ્રહને તિલાંજલિ દઈ આગમાનુસારી પરંપરાએ પ્રવન અને નિવન કરીને ભાવની વૃદ્ધિ કરવી એ આરાધકા માટે આવશ્યક છે.
૨૮ ભવભયથી ત્રાસ પામીને નિવેદના નિર્માળ ઝરણાને ઝીલીને સંસારરૂપ કારાગારથી છૂટવાની ભાવનાને પુષ્ટ કરવી એ આરાધકો માટે આવશ્યક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
આરાધકે માટે અમેઘ વર્ષા.
૧૭૯ ૨૯ સંસારના સર્વ આશ્ચર્યોને ભૂલીને અનુષ્ઠાન કરવાને
પ્રસંગે સૂત્ર, અર્થ અને રહસ્યમાં લીન થતાં આશ્ચર્યને
આસ્વાદ લે એ આરાધકે માટે આવશ્યક છે. ૩૦ અનુષ્ઠાન સેવનના અનુપમ આશ્ચર્યના આવિર્ભાવથી રેમ
રાજી વિકસ્વર થવારૂપ પુનીત પુલાક થે એ આરા
ધકે માટે આવશ્યક છે. ૩૧ જન્માંધને નેત્ર, નિર્ધનને ધન અને લડતા સેનિકને
જિતની પ્રાપ્તિથી જે પ્રમાદ થાય છે તેથી પણ વિશેષ પ્રમોદ અનુષ્ઠાનથી ઉત્પન્ન થવો એ આરાધકે માટે આવશ્યક છે. સુધાબિંદુઓ દ્વારા અમૃત ક્રિયાના ૨૫ થી ૩૧ નંબર સુધીના તદ્દગતચિત્ત, સમયવિધાન, ભાવવૃદ્ધિ, ભવભય, વિસ્મય, પુલાક અને પ્રમાદ–એ સાતે લક્ષણને સેવીને અમૃતક્રિયાને સ્પર્શ કરે એ આરાધકે માટે
આવશ્યક છે. ૩૩ “અમૃત લેશ લહે એક વાર, રોગ નહિ ફરી અંગ
મેઝાર, સ્વામી સેવીએ” પં. શ્રી વીરવિજયજીની એ
સુંદર શિખામણ આરાધકે માટે આવશ્યક છે. ૩૪ “અમૃત લેશ લો એક વાર, બીજું રે ઔષધ કરવું
નહિ પડે જ ” મહોપાધ્યાય શ્રીયશોવિજયજીને એ
અનુપમ ઉપદેશ આરાધક માટે આવશ્યક છે. ૩૫ દગ્ધ, શૂન્ય, અવિધિ અને અતિપ્રવૃત્તિ એ ચાર થી
રહિત અનુષ્ઠાનમાં ઉજમાળ થવું એ આરાધકે માટે આવશ્યક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રીવમાન તો મહાત્મ્ય.
૩૬ અનુષ્ઠાનનું સેવન કરતાં કરતાં અવસરની ચેાગ્યતાએ પ્રીતિ અને ભક્તિને પરાકાષ્ઠાએ પહોંચાડવી એ આરાધકા માટે આવશ્યક છે.
૩૭. કૂવામાં આવતા પાણીના અખૂટ ઝરણાની માફક ભાવની વૃદ્ધિપૂર્વક દરેક અનુષ્ઠાને ને સેવવું એ આરાધકો માટે આવશ્યક છે.
૩૮ આરંભ–સમારંભના સંકલ્પ કરવાની, આરંભ–સમારંભના સાધના એકઠાં કરવાની અને આર લ–સમારંભદ્વારા એ જીવાના છેદનભેદન કરવાની પ્રવૃત્તિને રાકવી એ આરાધકો માટે આવશ્યક છે.
નિરારભના અથી આત્માએએ જયણાપૂર્વક સદાર ભનુ સેવન કરવુ એ આરાધકા માટે આવશ્યક છે. ૪૦ મલિનાર બને છેડવા માટે સદાર ભનુ સેવન અવશ્યમેવ કરવુ એ આરાધકો માટે આવશ્યક છે.
૩૯
૪૧ તીવ્રાર’ભને તિલાંજલિ દઈને નિભાવ પૂરતા મંદાર ભનુ સેવન કરનારે સદ્યારંભનુ સેવન કરવું એ આરાધકા માટે આવશ્યક છે.
૪૨ સ્વરૂપથી સાવદ્ય દેખાતી અને
અનુબંધથી નિરવદ્ય નિહાળાતી ક્રિયાના સેવનમાં ઉજમાળ રહેવું એ આરાધકા માટે આવશ્યક છે.
૪૩ સ્વરૂપ, હેતુ અને અનુબંધ દયાના પ્રકારે સમજીને સદાર ભનુ સેવન કરવું એ આરાધકો માટે આવશ્યક છે. અલ્પાહાર, અલ્પ નિદ્રા અને કષાયરહિત થવુ' એ આરાધક માટે આવશ્યક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪૪
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
ચાર પ્રકારના તપસ્વીઓ. ૪૫ ઈન્દ્રિયનું દમન કરીને અને ક્ષમાને ધારણ કરીને
માનસિક દુષ્ટ સંકલ્પને દેશવટો દે એ આરાધકે માટે આવશ્યક છે.
ચાર પ્રકારના તપસ્વીઓ શ્રીઠાણાંગ સૂત્રના ૪ થા ઠાણાનું સૂત્ર-૨૪૩ નરારિ ઘુના पं० २०-तयक्खाते, छल्लिक्खाते, कढक्खाते, सारक्खाते; एवमेव चत्तारि भिक्खागा पं० तं-तयक्खायसमाणे जाव सारक्खायसमाणे । तयक्खातसमाणस्स णं भिक्खागस्स सारक्खातसमाणे तवे पण्णत्ते, सारक्खातसमाणस्स णं भिक्खागस्स तयक्खातसमाणे तवे पण्णत्ते, छल्लिक्खायसमाणस्स णं भिक्खागस्स कट्टक्खायसमाणे तवे पण्णत्ते, कट्ठक्खायसमाणस्स णं भिक्खागस्स छल्लिक्खायसमाणे तवे पण्णत्ते । सूत्र २४३ ।
ભાવાર્થ–પુણા–કીડા ચાર પ્રકારના હોય છે. ૧ વર્કી ( છાલની ઉપરનો ભાગ) ખાવાવાળા, ૨ છાલ ખાવાવાળા ૩ કાણું ખાવાવાળા અને ૪ સારભૂત તતવ ખાવાવાળા.
જે કીડાએ ઝાડની છાલને ઉપરનો ભાગ ખાય પરંતુ છાલની અંદર ભાગ નહિ ખાય તે ત્વફ ખાવાવાળા કીડા કહેવાય છે, તેવી રીતે ત્વફખાદ સમાન જે સાધુઓ આચા
સ્લાદિ (આયંબીલાદિ) પ્રાંત આહારનું સંતેષપણે ભક્ષણ કરતા હોય તેઓ ત્વફખાદ સમાન સાધુઓ કહેવાય છે.
૧ આદિ શબ્દથી લૂખો-સુકે નિરસ આહાર. ૨ ગૃહસ્થો અને તેઓને આશ્રિત વર્ગ જમી રહ્યા પછી રાઈના વાસણમાં રહેલે
પદાર્થ કે જે નકામા જે હોય છે તે પ્રાંત આહાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
શ્રીવ માન તો મહાત્મ્ય
વક્માદ સમાન કીડાએ અને તેવા આયખીલાદ્રિ તિરસ આહાર કરનારા સાધુએ ૧
૧૯૨
છાલમાદ સમાન કીડાએ અને તેવા અલેપ આહાર કરનાર સાધુઓ. ૨
કાઇમાદ સમાન કીડાઓ અને તેવા નિવિગઇ આહાર કરનાર સાધુઓ. ૩
સારમાદ સમાન કીડાઓ અને સર્વ કામગુણાદિની વૃદ્ધિ થાય તેવા પૌષ્ટિક આહાર કરનારા સાધુએ. ૪
ઉપર જણાવ્યા પ્રમાણે ત્વક્ સરખા અસાર-નિરસ આહાર કરનારા મુનિવરીને તપ વાસાર તપ કહેવાય છે, અર્થાત કર્મના નાશ કરવામાં એ તપ વ સરખું કામ કામ કરે છે, તેથી કરીને ત્વક્ (છાલની ઉપરના ભાગ ) સરખા અસાર નિરસ નિર્માલ્ય આહાર ( આયંબીલાદિ) કરનારા સારભૂત ખાનારા ગણાય છે અને તેઓના તપ પણ સારભૂત ગણાય છે. આ રીતિએ—
૧ વખ઼ાદ સમાન નિરસ આહાર ખાનારા સાધુઓને સારભૂત ખાનારા તપસ્વી કહેલા છે અને તેમના તપને પણ સારભૂત વર્ણવેલા છે.
૨ સારખાદ સમાન પૌષ્ટિક આહાર ખાનારા સાધુઓને વારભૂત ખાનારા તપસ્વી કહેલા છે અને તેમના તપને વક્ષ્માદ સમાન વર્ણવેલા છે.
3 છાલખાદ સમાન આહાર ખાનારા સાધુઓને કાષ્ઠખાદ સમાન તપસ્વી કહેલા છે અને તેમના તપને કાઇખાદ સમાન વણુ વેલે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
ચાર પ્રકારના તપસ્વીઓ.
કાષ્ઠખાદ સમામ આહાર ખાનારા સાધુઓને છ@િખાદ સમાન તપસ્વી કહેલા છે અને તેમના તપને છ@િખાદ સમાન વર્ણવેલ છે.
ઉપર જણાવેલા ચાર પ્રકારના તપસ્વીઓમાં પહેલાને તપ તીવ્રતમ, બીજાને તપ તીવ્રતર, ત્રીજાને તપ તીવ્ર અને ચેથાને તપ મંદ હોય છે. વધુ સ્પષ્ટીકરણ સમજવાની ઈચ્છાવાળાએ સૂત્ર-વૃત્તિનું મનન-પરિશીલન કરવું જરૂરી છે. તપધર્મના સેવનમાં રંગાઈ ગયેલા તપસ્વીઓએ પતે ઉપરના ચાર પ્રકારમાંથી કયા પ્રકારના વિભાગમાં છે તે વિચારવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
પૂર્વમહર્ષિ–મણુત–હિતશિક્ષાઓ.
૧. “પરિગ્રહ જેહ ધરે ઘણે, તસ ત૫ જપ પ્રતિકૂલ સલૂણે” પરિ૦
પરિગ્રહની સઝાય. ગા. ૧ ૨. જ્ઞાન-ધ્યાન હયગયવરે, તપ જપ શ્રુત પરતંત સલ, છોડે સમ પ્રભુતા લહે, મુનિ પણ પરિગ્રહવંત સલૂણે પરિ૦
પરિગ્રહની સજઝાય. ગાગ ૪ ૩. પાપ–સ્થાનક છઠ્ઠ પરિહરે, મન ધરી ઉત્તમ ખંતિ રે, ક્રોધ ભુજંગરની જાંગુલી, એ કહી જયવંતી રે પા૫૦
ક્રોધની સજઝાય. ગા૦ ૨ ૪. કૂરગ ચઉ તપ કર્યા, ચરિત સુણું સમ આણે રે, ઉપશમ સાર છે પ્રવચને, સુજશવચન એ પ્રમાણે રે પાપ૦
ક્રોધની સઝાય. ગા. ૮ ૫. પ્રજ્ઞામદ તપમદ વલી ગોત્રમ ભર્યા,
આજીવિકા-મદવંત ન મુક્તિ અંગી કર્યા,
x x x x x x x
માનની સઝાય. ગા૦ ૨ ઉચ્ચ-ભાવ દઢ-દોષે મદ-જવર આકરે, હેય તેહને પ્રતિકારક કહે મુનિવર ખરે; પૂર્વપુરુષ સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન શિવસાધન નવું.
માનની સઝાય. ગા૦ ૩
૧ ક્ષમા. ૨ સપ. ૩ જાંગુલી મંત્ર. ૪ ઉપાય. ૫ હાથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
ષિપ્રણીત હિતશિક્ષાઓ.
૭.
*
વિનય શ્રુત તપ શીલ ત્રિવર્ગ હણે સવે, માન તે જ્ઞાનના ભંજક હાય ભવાભવ;
X
X
X
*
×
X
××
માનની સજ્ઝાય. ગા૦ ૫
X
X
X
૧૯૫
૮. માને બાહુબલી વરસ લગે કાઉસ્સગ્ગ રહ્યા, નિર્માં સેવક ચક્રી ય મુનિ સમ કહ્યા; સાવધાન ત્યજી માન જે ધ્યાન ધવલ ધરે, પરમા સુજસરમા તસ આલિંગન કરે;
માનની સજ્ઝાય. ગા॰ દે
માન–મદસ્થાનાદિ પરિવનાથ ९. तपसंजमणाणे सुचि जइ माणो वजिओ महेसीहिं || अत्तसमुकरिसत्थं किं पुण हीलाउ अन्नेसिं ? || ४३॥ जइ ताव निजरमओ, पडिसिद्धो अट्टमाणमहणेहिं ॥ अविसेसमयद्वाणा परिहरियव्वा पयत्तेणं ॥ ४४ ॥ શ્રીસૂત્રતાં સૂત્ર. વૈતાઢીયાયન-૨ ઉદ્દેશ. નિયુત્તિ. રૃ. ૬૬, હું. ૧ ભાવાર્થ :—તપ-સંયમ–જ્ઞાન વિષયક પેાતાના આત્માને ઉચ્ચપણે માનવારૂપ પ્રવતા માન પણ મર્ષિઓએ વવા લાયક છે. × × ××× ૫ ૪૩ ૫ મેાક્ષગમનના અદ્વિતીય હેતુરૂપ નિજ રા હોવા છતાં નિર્જરા મદ પણુ ત્રિલેાકનાથતીર્થંકર-ભગવન્તાએ વવા લાયકના જણાવ્યા છે. અવિશેષપણે મદનાં સ્થાને પ્રયત્નપૂર્વક પરિહરવા લાયક છે ।।૪૪ા
૧ સ્ત્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપે મહાત્મ્ય
૧૦. દુČલ નગ્ન માસેાપવાસી, જો છે માચાર ગ; તા પણુ ગર્ભ અનંતા લેશે, ખેલે ખીજું અંગ. મન
ભાવાર્થ :—શરીરે દુલ હાય, માહ્ય પરિગ્રહના ત્યાગી શરીરે નગ્ન, અને છઠ્ઠું અર્જુમાદિ તપસ્યાએ વધતા વધતા મહિનાના ઉપવાસ કરવાવાલેા હાય પરન્તુ માયાના રંગથી રંગાયેલા તે અનતી વાર જન્મ-મરણ ધારણ કરશે. આ વાતને સૂત્ર-કૃતાંગ નામનું બીજું અંગ સ્પષ્ટ કરે છે.
જીએ, શ્રીમદ્યશેાવિજયજી ઉપાધ્યાયવિરચિત ગાથાનું સ્તવન ઢાલ ૮, ગાથા ૧૧ મી.
૩૫૦
११. जइ विय णिगणे किसे चरे, जइ वि य भुंजिय मासमंतसो ॥ जे इह मायाइ मिज्जर, आगंता गन्भाय णंतसो ।। ९ ।। શ્રીસૂત્રતાંગસૂત્ર, વૈનાહિ-અધ્યયન-પ્રથમ ઉદ્દેશ, વૃ પુ છું. પૃ॰ ઉપરના પદ્યમાં ભગવાન સુધર્માંસ્વામીજી જણાવે છે અને તે વાતને શ્રીમાન્ શીલાંકસૂરીશ્વરજી ટીકામાં સ્પષ્ટ કરે છે. જુઓ, શ્રી ગાડી પાર્શ્વનાથ જૈન ગ્રન્થમાલા પુષ્પમાલા નં. ૪, સૂત્રકૃતાંગ પ્રથમ ભાગ,
૧૨. આઠમે માયા નામના પાપસ્થાનકની સજ્ઝાયમાં પણ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ તે વાતને પુન: સ્પષ્ટ કરે છે :—
નગન માસ–ઉપવાસિયા સુÌા સતાજી સીથ લીએ કુશ અન્ન ગુણવતાજી
૧ દાણા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રિણીત હિતશિક્ષાએ.
ગર્ભ અનતા પામશે સુણો સંતાજી જે છે માયા મન્ન ગુણવંતાજી
આઠમે માયાની સઝાય. ગા. ૨ ૧૩. વિધિ નિષેધ નવિ ઉપદિશે સુણે સંતાજી
એકાન્ત ભગવન્ત ગુણવંતાજી કારણે નિષ્કપટી હવું સુણે સંતાજી એ આપ્યું છે તંત ગુણવંતાજી
આઠમે માયાની સઝાય. ગા. ૭ ૧૪. રાગહરણ તપ જપ કૃત ભાખ્યા રે
તેહથી પણ જિણે ભવફલ ચાખ્યા રે, તેહને કેઈ ન છે પ્રતિકારે રે, અમીય-હાય-વિષ–ત્યાં–શે–ચારો રે?
રાગની સઝાય. ગા. ૫ ૧૫. તપબલે છૂટયા તરણું તાણી રે,
કંચન કેડિ આષાઢભૂતિ નાણું રે નંદિષેણ પણ રાગે નડિયા રે, કૃતનિધિ પણ વેશ્યાવશ પડિયા રે.
રાગની સજઝાય. ગાગ ૬ ૧૬. રાગ ન કરજે કઈ નર કેઈશું રે,
નવિ રહેવાય તે કરજે મુનિશું રે
x x x x x
રાગની સઝાય. ગા. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
4
૧૭. ઉગ્ર વિહાર મૈં તપ જપ કિરિયા, કરતા દ્વેષ તે ભવમાંડે પૂરિયા. લાલન ભવ
શ્રી વહુમાન તા મહાત્મ્ય
દ્વેષની સઝાય ગા૦ ૪
૧૮. ચેાગનું અંગ અદ્વેષ છે પહેલ, સાધન વિ લહે તેહુથી વહેલુ. લાલન તેહુથી
દ્વેષની સજ્ઝાય. ગા૦ ૫
૧૯. રાગ ધરીજે જિહાં ગુણ લહીએ,
L
નિર્ગુણ ઉપર સમચિત્ત રહીએ, લાલન સમચત્ત॰
દ્વેષની સજ્ઝાય. ગા૦ ૮
૨૦. ક્રાધ અજીરણુ તપતણું, જ્ઞાનતણું અહંકાર હૈા; પરનિંદા કરિયાતણું, વમન અજીણુ આહાર હા. પરપરિવાદની સઝાય. ગા૦ ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રી સ્વાધ્યાય-વિભાગ
૧૪.
નોંધ-આ વિભાગમાં આરાધકે આરાધનાને વધુ ઉજજવળ બનાવે છે
હતુથી અનુક્રમે શ્રી અરિહંત, સિદ્ધ અને તપ પદ માટે પૂજદિને સંચય અત્ર અપાય છે. સૂત્ર-અક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી; તાસ રસ અનુભવ ચાખીએ, જિહાં એક છે શિવ સાખી.”
શુદ્ધ નય અર્થ મન ધારીએ, મહાપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજકૃત સવાસે
ગાથાનું સ્તવન, ઢાલ કથી, ગાથા શ્રી વિજયલક્ષ્મીસૂરિકૃત વીશ સ્થાનકની પૂજામાંથી
શ્રી અરિહંતપદની પૂજા,
દેહા. શ્રી શંખેશ્વર પાસજી, સકળ જંતુ હિતકાર, પ્રણમી પદ યુગ તેહના, સ્તવન પૂજા રચું સાર. બહુવિધ તપ જપ દાખિયા, લેક લોકોત્તર સત્ય, વિશસ્થાનક સમ કે નહિ, સદગુરુ વદે પસ0. અરિહંતાદિક પદતણું, કારણ એ તપ સત્ય, ત્રિક વેગે પ્રભુ પૂજિયે, ભાવશું જેહવી શક્ત. નિર્મળ પીઠ ત્રિકે પરિ, સ્થાપી જિનવર વીશ, પૂપકરણ મેળવી, પૂજિયે વિશ્વાવીશ. એક એક પદ વર્ણવ કરી, પૂજા પંચ પ્રકાર,
અડવિધ એકવીશ જાણિયે, સે સત્તર ઉદાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપે મહાભ્ય
સજળ કળશ અડ જાતિના, જિનઆણું શિર ધાર, પૂજે સ્થાનક વીશને, તસ નહિ દુરિત પ્રચારપરમ પંચપરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવાન, ચાર નિક્ષેપે થાઇયે, નમે નમો શ્રી જિનભા.
૭
ઢાળ પહેલી.
આદિ જિણુંદ મયા કો-એ દેશી. શ્રી અરિહંતપદ ધ્યાઈયે, ચેત્રીશ અતિશયવંતા રે, ' પાંત્રીસ વાણુ ગુણે ભર્યા, બાર ગુણે ગુણવતા છે. શ્રી. ૧ અડદિય સહસ લક્ષણ દેહે, ઇંદ્ર અસંખ્ય કરે સેવા રે,
હું કાળના જિન વાંદવા, દેવ પંચમ મહાદેવા રે. શ્રી. ૨ પંચ કલ્યાણક વાસરે, ત્રિભુવન થાય ઉદ્યોત રે, દોષ અઢાર રહિત પ્રભુ, તરણતારણ જગ પિત ૨. શ્રી. ૩
સ્કાય બકુળ પાળવા, મહાગપ કહેવાય રે, દયા પડહ વજડાવવા, મહામાહણ જગતાય છે. શ્રી ૪
દધિ પાર પમાડતા, ચેાથે વર્ગ દેખાવે રે, ભાવ નિયમક ભાવિયે, મહાસત્થવાહ સેહાવે રે. શ્રી. ૫ અસંખ્ય પ્રદેશ નિર્મળ થયા, છતિ પર્યાય અનંતા રે, નવનવા રેયની વર્તન, અનંતા અનંતી જાણુતા . શ્રી. ૬ પિંડ પદસ્થ રૂપસ્થમાં, વ્યગુણપર્યાયે થાયા રે, વિપાલાદિ સુખી થયા, સૌભાગ્યલક્ષમીપદ પાયા રે. શ્રી. ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતપદની પૂજા
પ'. શ્રી રૂપવિજયકૃત વાશ સ્થાનકની પૂજામાંથી શ્રી અરિહંતપદની પૂજા
દુહા.
સુરપતિ શ્રીપતિ નરપતિ, ગુણુતતિ જસ નિત ગાય; પુરિસાદાણી પાસજી, સંખેશ્વર પુરરાય.
સકલ સમીહિત પૂરવા, સુરતરુ સમ સાહાય; પ્રણમી પદ યુગ તેહના, ભક્તિભાવ ચિત્ત લાય. સમકિતધારી જીવને, જિનપદ પ્રાપ્તિ હેત; વીશસ્થાનક પૂજા રચું, પામી શાસ્ત્ર સંકેત. દાન શીલ તપના કહ્યા, ત્રણુ અઢાર ને ખાર; ભેદ સર્વ ભાવે મન્યા, જિનપદ ફળ દાતાર. વિવિધ જાતિ તપ જિને કહ્યાં, સુખ સંપત્તિના મૂળ; વીશસ્થાનક સમ કે નહિ, જિનપદને અનુકૂળ. દાન શીલ તપ પૂજના, અણુવ્રત મહાનત જોય; દયા તીની સેવના, સમિતે સળાં હોય. ત્રણ કાળ ત્રિકરણે કરી, પૂજી વીર જિષ્ણુ'; તીર્થંકરપદ પામશે, શ્રી શ્રેણિક રાજીદ.
સુંદર સિ'હ્રાસન ઠવી, અરિર્હુત પઢિમા સાર; અડ નવ સત્તર અઠ્ઠોત્તરી, પૂજા કરી મનેાહાર.
પૂજક પૂજ્યની પૂજના, કરતા પૂજ્ય તે થાય; પંચ પરમેષ્ઠીમાં પ્રથમ, તિણે પૂજો જિનરાય.
૧૯૧
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્તમાન તપે મહારા ઢાળ પહેલી.
પ્રથમ પૂરવદિશે-એ દેશી. શ્રી અરિહંત ભગવંત પરમાતમા, દેવને દેવ ગુણરયણખાણી, સાત શુદ્ધિ કરી મલિનતા પરિહરી, પૂજીએ ભવિજના પ્રેમ આણી.
શ્રી. ૧ અરતિ રતિ મોહનિદ્રાન હાંસી ભય, રાગ નહિષનહિ જાસ અંગે, કામ મિથ્યાત્વ અજ્ઞાન જસ ખય થયાં, થાઈયે તે પ્રભુ અધિક રંગે.
શ્રી. ૨ ધ્યાન પિંડસ્થ પદસ્થ રૂપસ્થથી, ધ્યેય યાતા લહે એકતાને, દ્રવ્ય પર્યાય ગુણ તેહના થાઈએ, પાઈયે સિદ્ધિ બહુ તત્વજ્ઞાને
- શ્રી. ૩ જન્મના ચાર અગીયાર ઘાતી ક્ષયે, દેવકૃત જાસ ઓગણીસ રાજે; ચેત્રીસ અતિશયે અંગથે કા, પાંત્રીસ વયણ ગુણ જાસ છાજે.
શ્રી. ૪ અડ અધિક સહસ લંછન ધરે અંગમાં, ગુણ અનંતે ભર્યોનાથ સહે જામ કલ્યાણક જગતનું તમ ટળે, ઇદ્ર ઉપેદ્રનાં ચિત્ત મોહે.
શ્રી. ૫ નામ ને થાપના દ્વવ્યભાવે કરી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે, દેવપાલાદિ ભૂપાલપરે તે નરા, તીર્થપતિ સંપદા હસ્ત પાવે.
શ્રી. ૬ જે મહાપ પકાય કુળતણ,તિમ મહામાહણ જાસ કહિયે, ભદધિ બડતાં ભવ્ય નિસ્તારણે, સાર્થપતિ મુક્તિનો જેહ લહિયે.
શ્રી. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતપદની પૂજા.
દ્રવ્યભાવે કરી પૂજના જે કરે, સ્વર્ગ અપવર્ગ તે નિયત પામે; ત્રણ પણુ અષ્ટ નવ સત્તર એકવીસવિહ, પૂજના કરી વસે સિદ્ધિધામે. શ્રી
પ્રથમ પદ પૂજતા રાય શ્રેણિક પ્રથમ, ભાવી ચાવીસી જિનરાજ થાશે; તાસ પદ પદ્મની સેવના સુર કરી, રૂપવિજયાદિ નિત સુજસ ગાશે,
શ્રી
કાવ્ય.
પુષ્પપ્રદીપાક્ષત‰પપૂગી-લેજિનેન્દ્રપ્રતિમાં પ્રપૂજય; ચે લક્ષશ: શ્રીપરમેષ્ઠિમંત્ર, જપતિ તે તીર્થંકૃત ભતિ. ૧
સત્ર.
ૐ હૂઁી શ્રી પરમાત્મને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મ-જરામૃત્યુનિવારણાય શ્રીમતે જિનેદ્રાય જલ ચંદન પુષ્પ ધૂપ દ્વીપ' અક્ષત' નૈવેદ્ય ફૂલ' યજામહે સ્વાહા.
શ્રી વિજયાન દસૂરિ (આત્મારામજી)કૃત વીશ સ્થાનકની પૂજામાંથી અરિહંતપદની પૂજા,
દુહા.
શમરસ રસભર અઘહેર, કરમ ભરમ સમ નાશ, કર મન મગન ધરમ ધર, શ્રી શંખેશ્વર પાસ.
વસ્તુ સકલ પ્રકાશિની, ભાસિની ચિહ્નન રૂપ, સ્યાદ્વાદમતકાશિની, જિનવાણી રસકૂપ.
૧૩
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
૦
-
શ્રી વર્ધમાન તપે મહાભ્ય. છદ્દે અંગ આવશ્યકે, વશિ નિમિત્ત વિધાન, તે સાધે જિનપદ લહે, અજર અમરકી ખાન. જિન ગણધર વાણી નામી, આણું ભાવ ઉદાર, વિંશતિપદ પૂજન વિધિ, કહીશું વિધિ વિસ્તાર. વિંશતિ તપપદ સારિખી, કરણ અવર ન કોય, જે ભવિ સાધે રંગણું, અર્વન રૂપી હાય. કમસે પીઠ ત્રિકે પરે, થાપી જિનવર વિસ, સામગ્રી સહુ મેલીને, પૂજે ત્રિભુવન ઈશ. એક એક પદ પૂજિયે, પંચ અષ્ટ સત્તાર, દ્રવ્યાચન વિધિ જાણિયે, ઈગવીસ વિધિ વિસ્તાર.
૮
*
6
રાગ-ધન્યાશ્રી, દો નયણદા માર્યા મરજાદા પરદેશીડા–એ દેશી. અરિહંતપદ મનરંગ ચિદાનંદ અરિહંતપદ મનરંગ, એ આંકણી. ચિદાનંદઘન મંગલરૂપી, મિથ્યાતિમિર દિશૃંદા. ચિ. અ૦ ૧ ચાતીસ અતિશય પંતીસ વાણું, ગુણ બારે સુખકંદા. ચિ૦ અ૨ મહાપ મહામાયણ કહિયે, કાટે ભાવભય ફંદા. ચિત્ર અ૦ ૩ નિર્ધામક સત્યવાહ ભણજે, ભવિ ચકાર મનચંદા. ચિઅ૦ ૪ ચાર નિક્ષેપરૂપ જગરંજન, ભંજન કરમ નરિંદા. ચિ. અ. ૫ અવર દેવ વામા વશ કીને, તું નિકલંક અહિંદા. ચિ. અ૦ ૬ જ્ઞાયક નાયક શુભગતિદાયક, તું જિન ચિધનવંદા. ચિ. અ. ૭ દેવપાલ શ્રેણિક પદ સાધી, અરિહંતપદ નિપજંદા. ચિ૦ અ ૮ સબ શિવશંકર ઈશ નિરંજન, ગતકલિમલ સબ બંદા. ચિ૦ અ૦ ૯ જિનકે પંચકલ્યાણક જગમેં, કરે ઉદ્યોત અમદા. ચિ. અ. ૧૦ આતમ નિર્મળ ભાવ કહીને, પૂજે ત્રિભુવન ઇદા. ચિ૦ અ૦ ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતપદની પૂજા.
કાવ્યું.-કુતવિલંબિત વૃત્ત. અતિશયાદિગુણાષ્યિવદાન્યર્ક, જિનવરેંદ્રપદસ્ય નિદાનમં; નિખિલકર્મશિલગ્નપ્રસૂદન, કુરુત વિંશતિસંપદપૂજનં. ૧
મંત્ર. ઓ ડીં શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે અહંતે જલાદિકં યજામહે સ્વાહા.
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશેવિજયગણિવિચિત નવપદની પૂજામાંથી
શ્રી અરિહંતપદની પૂજા. ઉષ્પન્નસન્નાણમહમયાણું, સપાડિહેરાસસંઠિયાણું સસણાણુંદિયસજજણાણું, નમો નમો હાઉ સયા જિણાણું. ૧૯
શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત સ્તવના.
ભુજંગપ્રયાત વૃત્ત. નમેઇનંતસંતપ્રમોદપ્રદાન
પ્રધાનાય ભવ્યાત્મને ભાસ્વતાય; થયા જેહના ધ્યાનથી સખ્યભાજા,
સદા સિદ્ધચક્રાય શ્રીપાલરાજા. ૧
જ બીજી પ્રતમાં નીચેને દુહે પણ મળે છે.
પરમમંત્ર પ્રણમી કરી, તાસ ધરી ઉર ધ્યાન;
અરિહંતપદ પૂજા કરે, નિજ નિજ શક્તિ પ્રમાણ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપ મહાભ્ય કર્યા કર્મ દુર્મમાં ચકચૂર જેણે,
ભલાં ભવ્ય નવપદધ્યાનેન તેણે કરી પૂજના ભવ્ય ભાવે ત્રિકાળે,
સદા વાસિયે આતમા તેણે કાળે. ૨ જિકે તીર્થકર કર્મ ઉદયે કરીને,
દિયે દેશના ભવ્યને હિત ધરીને, સદા આઠ મહાપાડિહારે સમેતા, - સુરેશે નરેશે સ્તવ્યા બ્રહ્મપૂતા. કર્યા ઘાતિયાં કર્મ ચારે અલગ્યાં,
ભોપથી ચાર જે છે વિલગ્રા; જગત પંચ કલ્યાણકે સૌખ્ય પામે,
નમે તેહ તીર્થકરા મોક્ષકામે.
૪
શ્રીમદ્દ દેવચંદ્રજીકૃત સ્તવના.
ઢાળ-ઉલાલાની દેશી. તીર્થપતિ અરિહા નમું, ધર્મ ધુરંધર ધીરેજી; દેશના અમૃત વરસતા, નિજ વીરજ વડવીરો. ઉલાલે–વર અખય નિર્મળ જ્ઞાન ભાસન સર્વભાવ પ્રકાશતા, નિજ શુદ્ધ શ્રદ્ધા આત્મભાવે ચરણથિરતા વાસતાક 'જિનનામકર્મ પ્રભાવ અતિશય પ્રાતિહારજ શોભતા, જગજંતુ કરુણવંત ભગવંત ભાવિકજનને ક્ષોભતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
૧૭
શ્રી અરિહંતપદની પૂજા
પૂજા-ઢાળ. શ્રીપાળના રાસની. ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી, જેણે બાંધ્યું જિનનામ; ચોસઠ ઇંદ્ર પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ રે, ભવિકા! સિદ્ધચક્રપદ વંદે, જેમ ચિરકાળે દે રે ભવિકા ૧
એ આંકણી. જેહને હેય કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું સકળ અધિક ગુણ અતિશયધારી, તે જિન નમી અઘ ટાળું રે.
જે તિહું નાણસમગ્ગ ઉપન્ના, ભેગકરમ ક્ષીણ જાણ; લેઈ દીક્ષા શિક્ષા દિયે જનને, તે નમિયે જિન નાણી રે.
ભવિકા૦ ૩ મહાપ મહામાયણ કહિયે, નિર્ધામક સત્યવાહ, ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમિયે ઉત્સાહ રે.
ભવિકા ૪ આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીશ ગુણયુત વાણ, જે પ્રતિબોધ કરે જગજનને, તે જિન નમિયે પ્રાણ રે.
ભવિકા ૫
ઢાળ-શ્રીપાળના રાસની. અરિહંતપદ યાતે થક, દવહ ગુણ પજજાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય રે. વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમા, ત્રાદ્ધિ મળે સવિ આઈ રે. વીર૦ ૨
કાવ્યું. વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણું;
જિનવરં બહુમાનજઊંઘતા, શુચિમના નપયામિ જિનેશ્વર. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ણમાન તપે મહાભ્ય
નાત્ર કરતાં જગદગુરુ શરીરે, સકલ દેવે વિમલ કલશ નીરે, આપણા કર્મમલ દૂર કીધાં, તિણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અપ્સરા વૃદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે જિહાં લગે સુરગિરિ બદી, અમતણા નાથ દેવાધિદે.
(અમતણું નાથ છવાનુજી) ૩ ૐ શ્રી શ્રી પરમ પુરુષાય પરમાતમને પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણય શ્રીમતે સિદ્ધચકાય શ્રીઅર્હત્યદાય જલ ચંદન પુષ્પ ધૂપ દીપ અક્ષતં નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા.
છે હી નમો અરિહંતાણું કહી અનુક્રમે શ્રી અરિહંતપદની અષ્ટપ્રકારી પૂજા કરવી. ( આ પ્રમાણે દરેક પૂજા દીઠ જાણવું, માત્ર પદનું નામ ફેરવ્યા કરવું.)
પં. શ્રી પદ્યવિજયકૃત નવપદની પૂજામાંથી :
શ્રી અરિહંતપદની પૂજા.
શ્રુતદાયક મૃતદેવતા, વંદુ જિન જેવીશ; ગુણ સિદ્ધચક્રના ગાવતાં, જગમાં હોય જગીશ. ૧ અરિહંત સિદ્ધ સૂરિ નમું, પાઠક મુનિ ગુણધામ; દંસણુ નાણુ ચરણ વળી, તપ ગુણમાંહે ઉદ્દામ. ૨ ઈમ નવપદ ભક્તિ કરી, આરાધો નિત્યમેવ; જેહથી ભવદુઃખ ઉપશમે, પામે શિવ સ્વયમેવ. ૩ તે નવપદ કાંઈ વર્ણવું, ધરતે ભાવ ઉલ્લાસ,
ગુણિગુણગણ ગાતાં થકાં, લહીએ જ્ઞાનપ્રકાશ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પદની પૂજા.
પ્રતિષ્ઠાપે કહી, નવપદ પૂજા સાર; તેણે નવપદ પૂજા ભણું, કરતે ભક્તિ ઉદાર.
૫
ઢાળ પહેલી-રાગ ભૈરવ પ્રથમ પદ જિનપતિ ગાઈએ ગુણતતિ
પાઈયે વિપુલ ફળ સહજ આપ; નામ ગોત્રજ સુણ્ય કર્મ મહા નિર્જ
જાય ભવસંતતિ બદ્ધ પા૫. એક વરરૂપમાં વરણ પચે હયે,
એક તુજ વર્ણ તે જગ ન માયા; એક તિમ લોકમાં વરણ બત્રીશ હોએ, • એક તુજ વર્ણ કિણહી ન ગવાયે. વાચગુણ અતિશયા પાડિહેરા સયા,
બાહી પણ એ ગુણા કુણે ન ગવાયા; કેવળનાણ તહ કેવળદંસણ,
પમુહ અત્યંતરા જિનપ પાયા, તેહ મુહ-પદ્ધથી કિમ કહાયા?
દુહા. જિનગુણ અનંત અનંત છે, વાચકમ મિત દીહ, બુદ્ધિ રહિત શક્તિવિકલ, કિમ કહું એકણ જહ?
૨
૧
ઢાળ બીજી-રાગ દેશાખ. ભાવ ધરી ભવિ પૂજિયે, તિગ અડ પણ ભય, તિમ સત્તર ભેદે કરી, પૂજે ગત બેય. ભાવ૦ ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રી વર્ધમાન તપે મહાસ્ય ઈગવીસ અડસય ભેદથી, જિન ભાવ સંભારી; પૂજે પરિગલ ભાવશું, પ્રભુ આણુાકારી. ભાવ૦ ૨ પૂજા કરતાં પૂજ્યની, પૂજ્ય પિતે થાવે, તજ પદપદ્મ સેવક તિ, અક્ષયપદ પાવે. ભાવ ૩
શ્રી વિજયાનંદસૂરિ( આત્મારામજી કૃત નવપદની પૂજામાંથી શ્રી અરિહંતપદની પૂજા.
દુહા. શ્રી શંખેશ્વર પાસજી, પૂરો વંછિત આસ, સિદ્ધચક્ર પૂજા રચું, જિમ તૂટે ભવપાસ. ઉપકારી જિનરાજકી, પૂજા પ્રથમ વિધાન, જે ભવિ સાધે રંગસું, અજર અમર કી ખાન. ઉત્પન્ન જ્ઞાન સત રૂપ હ, પ્રતિહારજ શર્ભત, સિંહાસન બેઠે વિભુ, દે ઉપદેશ મહંત.
રાગ-ખમાચ.
જિનપૂજન આનંદખાની (૨) અંચલી. સંતિ અનંત પ્રમોદ અનંગ સત્ ચિત્ આનંદદાની. જિન. ૧ તીર્થકર શુભનામ કમેકે ઉદય કહે જિનબાની. જિન ૨ ઘાતિકર્મકા નાશ કરીને અષ્ટાદશ મલહાની. જિન. ૩ કરે અઘાતિ જીર્ણ વસનસેં તીર્થેશ્વર પદ ઠાની. જિન૪ એસે અહંન્ દેવ સુહંકર ભયભંજન નિર્વાની. જિન, ૫ આતમ આનંદ પૂરણ સ્વામી નમો દેવ મનમાની. જિન. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પદની પૂજા.
દુહા. શાસનપતિ અરિહા નમે, ધર્મ ધુરંધર ધીર, દેશના અમૃત વર્ષિણ, નિજ વીરજ વડવીર. ૧ નિર્મળ જ્ઞાન અક્ષયનિધિ, શુદ્ધ રમણ નિજરૂપ, થિરતા ચરણ સુહંક, પૂજે અહંન ભૂપ. ૨
મહબૂબ જાની મે-યહ ચાલ. શ્રી અને સ્વામી મેરા, છિન નહિ ભૂલના રે, તુમ પૂજે ભવિ મન રંગે, ભવજય હિ મિટાના. શ્રી. ૧ ભવ તીજે વર તપ કરકે, સેવી નિદાના રે, જિન નામકર્મ શુભ બાંધી, હુએ ત્રિભુવનરાના. શ્રી. ૨ જિનકે કલ્યાણક દિવસે, નરકે સુહાના રે, ઉદ્યોત હુઆ ત્રિભુવનમેં, અતિશય ગુણ ગાના. શ્રી. ૩ પ્રભુ તીન જ્ઞાન લેઈ ઉપને, જગમેં સુભાના ૨, લેઈ દિક્ષા ભવિજન તાર, હુએ કેવલજ્ઞાના. શ્રી ૪ મહાપ સત્ય નિયમક, વળી મહામહાના રે, યહ ઉપમા જિનકે છાજે, તે ત્રિભુવન ભાના. શ્રી. ૫ પ્રતિહાર અડ જસ શોભે, ગુણ પૈતીસ વાના રે, પ્રભુ ચાતીસ અતિશયધારી, મહાનંદ ભરાના. શ્રી. ૬ ભવિ અનપદકે પૂજે, નિજરૂપ સમાના રે, જિન આત્મધ્યાને ધ્યાવે, તદ્રુપ મિલાના. શ્રી. ૭
કાવ્ય-કુતવિલંબિતવૃત્ત. અખિલવસ્તુવિકાશનભાસ્કર, મદનમોહતમસુવિનાશક, નવપદાવલિ નામ સુભક્તિતઃ, શુચિમના પ્રયજામિ વિશુદ્ધ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
२०२
શ્રી વર્ધમાન તપે મહાભ્ય.
મંત્ર હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતેડીંતે જલાદિકં યજામહે સ્વાહા.
तो भणइ गणी नरवरपत्तं अरिहंतपयप्पसाएणं । देवपालेण रज, सक्कतं कत्तिएणावि ॥१॥ सिरिसिरिवालकहा
ભાવાર્થ –ગણધર ભગવન્ત કહે છે કે-હે રાજન! અરિ. હંતપદના પ્રસાદથી દેવપાલ નામના સેવકે રાજ્ય અને કાર્તિક શેઠે ઈન્દ્રપણું મેળવ્યું.
શ્રી અરિહંતપદના આરાધક માટે. ૧ ભેદજ્ઞાનમાં નિષ્ણાત અને છેદ કરવામાં અતિ કુશળ શિરોમણિ તીર્થકરે છે માટે જ તેઓના દર્શન, વંદન, પૂજન સત્કારાદિમાં તત્પર બને.
૨ તીર્થકર ભગવન્તોએ પૂર્વે પ્રાપ્ત કરેલ શરૂઆતનું સમ્યકત્વ પણ પ્રતિપાતિ હોઈ શકે છે.
૩ શ્રી તીર્થકર ભગવન્તોને જગતભરના જીવ માત્રને નિગ્રંથ પ્રવચનના રસિક બનાવવાના વિશિષ્ટ વિચારોવાળું વરબોધિ સમ્યત્વ હોય છે.
૪ એક જ ભવમાં કેવળજ્ઞાન અને મેક્ષ થવા એ સહેલામાં સહેલી સાધના છે પરંતુ તીર્થકર નામકર્મની નિકાચના ત્રણ ભવ વગર થતી જ નથી.
૫ સંસારચક્રમાં પરિભ્રમણ કરનાર તીર્થકર ભગવન્તના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પદના આરાધકે માટે. જી પણ ત્રણ ભવ શેષ સંસાર રહે તે અવસરે આરાધ્ય પદની આરાધના નિયમાં કરે છે.
૬ તીર્થંકરનામકર્મની નિકાચના કરનાર ત્રણ ભવ શેષ સંસાર રાખીને નિકાચના કરે છે. - ૭ તીર્થંકરનામકર્મની નિકાચના કરવાના અવસરે અપ્રતિપાતિ વરાધિ (શ્રેષ્ઠ સમ્યક્ત્વ) હોય છે.
૮ વરબોધિને વરેલે પુણ્યાત્મા જગતભરને શાસનના રસિક બનાવવા માટે કટિબદ્ધ થયેલ હોય છે.
૯ તીર્થંકરનામકર્મની ઉપાર્જના કરનારને અરિહંતાદિક તે વિશ પદો અગર તે વીશ પદોમાંથી એકાદ પદને આરાધવું પડે છે.
૧૦ અરિહંતપદની આરાધનામાં વ્યક્તિના વિભેદ નજરે
પડતા નથી.
૧૧ અરિહંતપદની આરાધનામાં ક્ષેત્ર-કાળ અવસ્થાનું નિયમન નથી.
૧૨ અરિહંતપદની આરાધનામાં નિયમિત નામને નશે નથી.
૧૩ સર્વ ક્ષેત્રના, સર્વ કાળના, સર્વ અવસ્થાના, હરકેઈ નામને ધારણ કરવાવાળા, તીર્થકરનામકર્મની નિકાચના કરેલા, તીર્થકરનામનિકાચના કરીને દેવલોક ગયેલા અગર નરકે ગયેલા સર્વ તીર્થકરની આરાધના એક અરિહંતપદને આરાધવાથી થાય છે.
૧૪ અરિહંતપદની આરાધના દ્વારાએ અરિહંતપદની પ્રાપ્તિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
શ્રી વદ્ધમાન તપે મહાભ્ય ૧૫ આરાધ્ય ભગવન્ત અરિહંતે આરાધ્ય પદ અપાવી શકતા નથી પણ તેઓની આરાધના અરિહંતપદની પ્રાપ્તિ કરાવે છે.
૧૬ અરિહંતાદિને કરેલ નમસ્કાર સર્વ પાપને નાશ કરે છે.
૧૭ અરિહંતાદિને કરેલે નમસ્કાર સર્વ મંગલેમાં ઉત્કૃષ્ટ મંગળ છે. : ૧૮ અરિહંતપદના આરાધકને અરિહંતપદની આરાધનામાં તત્પર બન્યા વગર અરિહંતપદની પ્રાપ્તિ અન્ને કેશ દૂર છે.
૧૯ ભેદજ્ઞાનમાં ભૂલા પડેલાઓ છેદ કરવાના અવસરે છેતરાય તેમાં નવાઈ શું?
૨૦ ભેદજ્ઞાનની ભૂલભૂલામણમાં છેદ કરવાનું છોડીને નહિ છેદ કરવાને છેદે છે.
૨૧ ભેદનીતિ અને ભેદજ્ઞાનમાં આભ અને જમીન જેટલું અંતર છે.
૨૨ છળ, કપટ, માયાજાળ અને મુત્સદ્દીપણાની ચાલબાજીએને સમાવેશ ભેદનીતિમાં છે, અને ભેદજ્ઞાન દ્વારા વિનાશી અવિનાશી પદાર્થને વાસ્તવિક નિર્ણય-કિંમત–સ્વરૂપફલાદિની વિચારણાઓ હોય છે.
૨૩ પિયરમાં ષિાયેલી પુત્રીને પંદર વર્ષ પહેલાં પિયર અને ઘરના ભેદ સમજાય છે; પરન્તુ જીવનના અંત સુધી સંસારિયોને સંસાર અને શાસનના ભેદ સમજાતા નથી, એ જ ખેદને વિષય છે.
૨૪ મેદાનમાં ભીંજાયા વગર અને છેદ કરવાની કુશળ
|
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધ પદની પૂજા. કાર્યવાહી કર્યા વગર કોઈપણ આત્મા અરિહંતપદ પ્રાપ્ત કરી શકતા નથી.
૨૫ આરાધ્ય પદમાં બિરાજમાન અરિહંત અરિહંતપદની પ્રાપ્તિ કરાવતા નથી, પરન્ત તેઓની આરાધના દ્વારાએ જ અરિહંતપદની પ્રાપ્તિ થાય છે.
૨૬ આરાધક અને આરાધ્ય પદ વચ્ચેનું અંતર તોડનારી ચીજ આરાધના છે.
૨૭ આરાધનાના અપૂર્વ બલે આરાધ્ય પદાદિ અરિહંતપદોને આરાધકો પામ્યા છે, એમાં શંકાને સ્થાન જ નથી.
શ્રી વિજયલમસૂરિકૃત વિશ સ્થાનકની પૂજામાંથી
શ્રી સિદ્ધપદની પૂજા
ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ અષ્ટ કર્મમલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તાસ. ૧
ઢાળ બીછ-ગુણ રસિયા-એ દેશી. શ્રી સિદ્ધપદ આરાધિ રે, ક્ષય કીધાં અડકમ રે, શિવ વસિયા. અરિહંતે પણ માનિયા રે, સાદિ અનંતસ્થિતિ શમે છે. શિવ૦૧ ગુણ એકતીસ પરમાતમા રે, તુરિય દશા આસ્વાદ રે શિવ એવભૂતયે સિદ્ધ થયા રે, ગુણગણુને આલાદ . શિવ૦ ૨ સુરગણ સુખ વિહું કાળના રે, અનંતગુણું તે કીધ રે, શિવ, અનંત વગે વાગત કર્યો છે, તે પણ સુખ સમીધ ૨. શિવ૦ ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપે મહાભ્ય.
અંધ ઉદય ઉદીરણું રે, સત્તા કર્મ અભાવ રે, શિવ ઊર્ધ્વગતિ કરે સિદ્ધજી રે, પૂર્વપ્રયાગ સદ્ભાવ ૨. શિવ૦ ૪ ગતિ પારિણમિક ભાવથી રે, બંધન છેદન ગ રે શિવ૦
પરંતર અણુફરસતા રે, એક સમયમાં સિદ્ધ રે, શિવ ચરમ વિભાગ વિશેષથી રે, અવગાહન ઘન કીધ ૨. શિવ૦ ૬ સિદ્ધ-શિલાની ઉપરે રે, જ્યોતિમાં જ્યોતિ નિવાસ રે, શિવ૦ હસ્તિપાલ પરે સેવતાં રે, સૌભાગ્યલક્ષમી પ્રકાશ રે. શિવ૦ ૭
પં શ્રી રૂપવિજયકૃત વિશ સ્થાનકની પૂજામાંથી
શ્રી સિદ્ધપદની પૂજા,
દૂહા. સકલ વિભાવ અભાવથી, પ્રગટ્યો શુદ્ધ સ્વભાવ, શેયથી જ્ઞાન અનંત જસ, તે સિદ્ધ નમે ધરી ભાવ. ૧ અનંત જ્ઞાન દરશન ધણી, રૂપ બળ જાસ અનંત, સાદિ અનંત સુખ અનુભવે, નમો સિદ્ધ ભગવંત.
ઢાળ બીછ–(રાગ આશાઉરી)
દીપપૂજન ભવિ ભાવ ધરીને-એ દેશી, નમો સિદ્ધ મહાઉપકારી, અવિકારી અણહારી રે, દેહ અભાવે પણ ગુણધારી, જાઉં હું બલિહારી રે. નમો ૧ પણ ગુણ વરણ વિરામથી પ્રગટ્યા, રસથી પણ તિમ હોય રે, ગધસંબંધ રહિત દેય જાણે, ફરસનામ અડય છે. નમો ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધ પદની પૂજા.
વેદ ખેદ તજી ગુણ ત્રણ પાયા, અશરીરી સેાહાયા રે; અરુહુ અસ’ગી નિજગુણુર'ગી, એ એકતીસ ગુણુરાયા રે. નમેા૦ ૩ અરિહંતને પણ માન્યપણે જે, અષ્ટકરમથી ન્યારા રે; રૂપાતીત દશા જે પાયા, રહે સ'સારને પારા રે. નમા॰ ૪ જાતિ જરા રુજ મરણુ ન વેદન, અકલ અચળ અવિકારી રે; પૂર્ણાનંદ પરમપદ ભાક્તા, અનંત ચતુષ્ટયધારી રે. નમે૦ ૫
२०७
અંધ ઉદય ઉદીરણુ સત્તા, કરમ ભરમ સિવ ટારી રે; સમય પએસતર અણુફૅરસી, વરિયા શિવવ ુ સારી રે. નમા૦ ૬ પંદર ભેદે સિદ્ધ વિચારી, જાપ જપા હિતકારી રે; શ્રી સિદ્ધાચળ પમ્મુહા તીરથ, પૂજો સિદ્ધ સંભારી રે. નમા॰ ૭ સમેતશિખર અýદ અષ્ટાપદ, વૈભાર ને ગિરનાર રે; ‘નમેા સિદ્ધાણું’ જપિચે તીરથે, હાયે સિદ્ધ નિરધાર રે, નમે।૦૮ હસ્તિપાલનૃપ એ પદ સેવી, હુ વિદેહે જિનેશ રે; તસપદ પદ્મવિજય પદદાઈ, દિયે ચિદ્રૂપ વિશેષ રે. નમે૦ ૯
કાવ્ય.
યદ્દી કાલસુ નિકાચિતમ ધમદ્ધમષ્ટાત્મક' વિષમચારમભેદ્યક; નશ્ય' નિહત્ય પરમ પદમાપયેસ્તે, સિદ્ધા દિશતુ મહુતીમિહ કાર્યસિદ્ધમ્.૧
મંત્ર— હી શ્રી પરમાત્મને અનંતાન તજ્ઞાનશકતયે જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે સિદ્ધાય જલાદિક યજામહે સ્વાહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૦૯
વમાન તા મહાત્મ્ય.
શ્રી વિજયાન ંદસૂરિ( આત્મારામજી )કૃત વીશ સ્થાનકની પૂજામાંથી શ્રી સિદ્ધપદની પૂજા.
દુહા.
તનુ ત્રિભાગ ૢ કરી, ઘનસ્વરૂપ અઘનાશ; જ્ઞાનસ્વરૂપી અગમગતિ, લાકાલાકપ્રકાશ.
અક્ષય અમર અગોચરા, રૂપ રેખ વિન લાલ; જે પૂજે સા વિ લહે, અન્પદ ઉજમાલ,
૧
ઢાળ.
કંદદલી. સિદ્ધ
૨
3
૪
કન્ડામેં નહિ રહેણા રે, તુમસે હૈ સંગ ચક્ષુ-એ દેશી. સિદ્ધ અચળ આનદી રે, જ઼્યાતિમે જ્યેાતિ મિલી–એ આંકણી, અજ અલખ અમૂતિ રે, નિજ ગુણ ર'ગરલી. સિદ્ધ૦ ૧ શિવ અજર અનગી રે, કરમકા સમય એકમેં ત્રિપદી રે, નાશ થિર આવિર વલી. સિદ્ધ૦ ઋજુ એક સમય ગતિકા રે, અનંત ચતુષ્ટય મિલી. સિદ્ધ॰ ગુણુ એકત્રીસ ધારી રે, નિર્મળ પાપ ગલી. સિદ્ધ ૫ ત્રિહુ કાળકે દેવા રે, સખ સુખ મેલ મિલી, સિદ્ધ૦ ગુણાનત કરીજે ૨, વરિંગત વરગ વલી. સિદ્ધ૦ છ નભ એક પ્રદેશે રે, સખ સુખ લેાકાલેાક ન માવે મૈં, જિનવર બંધન છેઃ અસગા ૨, પૂર્વપ્રયાગ ગતિકરણુ નિદાના રૈ, સુમતિ સ`ગ હસ્તિપાલ આરાધી રે, જિનપદ સિદ્ધ પ્રભુ આત્માની હૈ, પૂજત કુમતિ
૬
પુજ
ભિલી. સિદ્ધ૦ ૮
તંત્ર
ચલી. સિદ્ધ૦ ૯
કુલી. સિદ્ધ ૧૦
ભલી. સિદ્ધ૦ ૧૧
તુલી, સિદ્ધ૦ ૧૨ ટલી. સિદ્ધ૦ ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધ પદની પૂજા
કાવ્ય-અતિશયાદિ મંત્ર- હું શ્રી પરમ શ્રીમતે સિદ્ધાય જલાદિક યજામહે સ્વાહા. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશેવિજયગણિવિરચિત નવપદની પૂજામાંથી
શ્રી સિદ્ધપદની પૂજા
કાવ્યું સિદ્ધાણમાણ દરમાલયાણું, નમે નમેણુતચઉઠયાણું. ૧ બીજી પ્રતને વધારે સમગમ્મક કારગાણું, જમૅ જરાદુખનિવારગાણું. બીજી પૂજા સિદ્ધની, કીજે દિલ ખુશીયાધ; અશુભ કર્મ દરે ટળે, ફળે મને રથમાલ. ૧(બાકી સરખું.) સકળ કર્મના કલેશથી, મૂકાણું મહાભાગ; ચિદાનંદમય શાશ્વતા, લાગે કઈ ન ડાગ ૧ લોક અગ્રક્ષેત્રે રહ્યા, લહી અનંતી ઋદ્ધિ, ભસ્મ કિયા બાળી કરમ, પરમ આતમા સિદ્ધિ ૨ કરવું સ્મરણ ધ્યાન તસુ, પ્રતિમા વંદન તાસ નામ જાપ પૂજન હવણ, કરીયે ધરી ઉલ્લાસ. ૩ અવર્ણવાદ આશાતના, વરજી નર સુવિવેક સદા ભકિત કરવી ભલી, ધરી મનમાંહિ ટેક. ૪ અરિહંત પણ જેહને નમે, આઠ કર્મકૃત નાશ; પર ભેદ છે સિદ્ધના, કુણ સમરે નહિ તાસ? ૫ ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
'
બુદ્ધા.
૧
વદ્ધમાન તપ મહાભ્ય. ભુજંગપ્રયાતવૃત્તમ. કરી આઠ કર્મ ક્ષયે પાર પામ્યા, જરા જન્મ મરણાદિ ભય જેણે વાગ્યા; નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા,
થયા પાર પામી સદા સિદ્ધબુદ્ધા. મુકાયે ભવસહસ(બ્રમણ)થી, સિદ્ધ ભથું નમસ્કાર, ભાવે જેહ કરે ભવિક, બધિલાભ વિસ્તાર. ૬. સુરતરુ અસુરાદિતણા, સુખ સઘળાએ મેલી, તેહ થકી શિવમુખતણી, અનંતી ગુણ છે કેલી. ૭ જિણે અમૃત રસ ચાખીયે, બીજે રસ ન સહાય તિમ શિવસુખ જાયે જિણે, બીજા ના વેદાય. ૮ જિહાં એક સિદ્ધાતમા, તિહાં અનંતા હોય, પણ અમૂર્ત પણાથકી, બાધા ન લહે કેય. સિદ્ધતણ અવગાહના, તીન સયા તેતી ધનુષ વિભાગે અધિક, કહી ઉત્કૃષ્ટી ઇશ. ૧૦ ઊણા હાથ વિભાગથી, ચાર હાથ ગણું લેય; સિદ્ધતણી અવગાહના, મધ્યમ ભાખી એહ. ૧૧ જઘન્ય સિદ્ધ અવગાહના, અષ્ટાંગુલ એક હાથ કૂર્મપુત્રાદિતણા, ઈમ કરી શ્રી જગનાથ. ૧૨ સિદ્ધધ્યાનથી જીવના, જાયે દુષ્કૃત કોટિ જિમ અમૃતના બિંદુથી, જાય તીવ્ર વિષચેટિ. ૧૩ પ્રતિબિંબિત નિજ આત્મણ્યું, સિદ્ધ નિહાળે જેહ,
ત્રિજગ પૂજ્યપદ સંપદા, તતખિણ પામે તેહ. ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધ પદની પૂજા.
૨૧૧
વિભાગનદેહાવગાહાત્મદેશા, રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ લેશા સદાનંદ સૌખ્યાશ્રિતા તિરૂપા, અનાબાધ અપુનર્ભવાદિ સ્વરૂપા.
ઢાળ-ઉલાલાની દેશી. સકલ કરમમલ ક્ષય કરી, પૂરણ શુદ્ધ સ્વરૂપો છે; અવ્યાબાધ પ્રભુતામયી, આતમસંપત્તિ ભૂપ છે. ૧ ઉલાલો-જેહ ભૂ૫ આતમ સહજ સંપત્તિ,
શક્તિ વ્યક્તિપણે કરી; સ્વદ્રવ્ય ક્ષેત્ર સ્વકાલ ભાવે,
ગુણ અનંતા આદરી; સ્વ-સવભાવ ગુણ પર્યાય પરિણતિ,
સિદ્ધ સાધન પર ભણી; મુનિરાજ માનસહંસ સમવડ,
નમે સિદ્ધ મહાગુણું.
પૂજા, ઢાળ. સમયપએ સંતર અણફરસી, ચરમ તિભાગ વિશેષ; અવગાહન લહી જે શિવ પહોંતા, સિદ્ધ નમે તે અશેષ રે.
ભવિકા ૧ પૂર્વપ્રયાગ ને ગતિ પરિણામે, બંધન છેદ અસંગ; સમય એક ઊર્ધ્વગતિ જેહની, તે સિદ્ધ પ્રણમે રંગ રે.
ભવિકા ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપે મહાત્મ્ય
૧૨
નિર્મળ સિદ્ધશિલાની ઉપર, જોયણ એક લેાગત, સાદિ અનંત તિહાં સ્થિતિ જેની, તે સિદ્ધ પ્રણમા સત રે.
ભવિકા૦ ૩
જાણે પણ ન શકે કહી પરગુણ, પ્રાકૃત તેમ ગુણુ જાસ, ઉપમા વિષ્ણુ નાણી ભવમાંહે, તે સિદ્ધ દીચેા ઉચ્છ્વાસ રે.
ભવિકા॰ ૪
ન્યાતિસુ જ્યાતિ મળી જસ અનુપમ, વિરમી સકળ ઉપાધિ, આતમરામ રમાપતિ સમા, તે સિદ્ધ સહેજ સમાધિ રે
વિકા॰ ૫
ઢાળ
રૂપાતીત સ્વભાવ જે, કેવળ દૃસણુ નાણી રે, તે ધ્યાતા નિજ આતમા, હૈયે સિદ્ધ ગુણખાણી રે.
વીર જિજ્ઞેસર ઉપદેશે
કાવ્ય—વિમલ॰ મંત્ર- હી શ્રી
પં. શ્રી પદ્મવિજયજીકૃત નવપદની પૂજામાંથી શ્રી સિદ્ધપદની પૂજા.
દુહા.
સિદ્ધ-સ્વરૂપી જે થયા, ક મેલ સવિ ધાય; જેઠુ થશે ને થાય છે, સિદ્ધ નમા સહુ કાય.
ઢાળ ત્રીજી—પારી રે તિનું ફૂલ સરગથી—એ દેશી. નમે સિદ્ધાણુ હવે પદ ખીજે, જે નિજ સંપદ્મ વરીયા, જ્ઞાન દર્શન અનંત ખજાના, અવ્યાબાધ સુખ દરિયા કે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપદની પૂજા.
સિદ્ધ કે યુદ્ધ કે સ્વામી નિજરામી કે,
હાં રે વાલા પ્રણમા નિજગુણકામી રે; ગુણુકામીગુણુકામી ગુણવતા, જે વચનાતીત હુઆ ૨. ૧ એ આંકણી
૧૩
ક્ષાયક સમિત ને અક્ષય સ્થિતિ, જેહ અરૂપી નામ; અવગાહન અગુરુલઘુ જેહની, વીય અનંતનુ ધામ કે, સિદ્ધ॰ ૨ ઈમ અડ કર્યાં અભાવે અડ ગુણુ, વળી ઇગતીસ કહેવાય; વળી વિશેષે અનંત અનંત ગુણ, નાણુ નયણુ નિરખાય; નિત્ય નિત્ય વંદના થાય કે સિદ્ધ૦ ૩
દુહા.
જિહાં નિજ એક અવગાહના, તિહાં નમ્ર સિદ્ધ અને ત; સિત દેશ પ્રદેશને, અસંખ્યગુણા ભગવત.
ઢાળ ચાથી-રાગ કાગ.
સિદ્ધ ભજો ભગવંત પ્રાણી પૂર્ણાનદી. સિદ્ધ લેાકાલાક લહે એક સમયે, સિદ્ધિવધૂ વરકત પ્રાણી અજ અવિનાશી અક્ષય અજરામર, સ્વદ્રવ્યાક્રિકવત. પ્રાણી ૧ વણું ન ગંધ ન રસ નહિ ફ્સ ન, દીર્ઘ હસ્વ ન હુંત; પ્રાણી નહી સૂક્ષ્મ બાદર ગતવેદી, ત્રસ થાવર ન કહુંત. પ્રાણી॰ ૨ કેાહી અમાની અમાયી અલેાભી, ગુણ અનંત ભદત; પ્રાણી પદ્મવિજય નિત્ય સિદ્ધ સ્વામીને, લળી લળી લળી પ્રણમત. પ્રાણી ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રી વર્ધમાન તપે મહાભ્ય શ્રી વિજયાનંદસરિ( આત્મારામજી કૃત નવપદની પૂજામાંથી શ્રી સિદ્ધપદની પૂજા.
દુહા. અલખ નિરંજન અચર વિભુ, અક્ષય અમર અમાર; મહાનંદ પદવી વરી, અવ્યય અજર ઉદાર. ૧ અનંત ચતુષ્ટય રૂ૫ લે, ધારી અચલ અનંગ; ચિદાનંદ ઈશ્વર પ્રભુ, અટલ મહોદય ચંગ. ૨ અષ્ટ કર્મક ક્ષય કરી, ફિર નહિ જગ અવતાર, સિદ્ધ બુદ્ધ સતરૂપ હી, શિવરમણ ભરતાર, ૩
નિજ સ્વરૂપ જાને બિનુ ચેતન-યહ ચાલ. સિદ્ધ સ્વરૂપ જાને બિનુ ચેતન, મિટે નહીં જગકા ફેરા સહુ કુમત વિહંડી છાંડ દે, મમતા રંડીકા ડેરા. સિદ્ધ૦-૧ વિભાગોન હીં ચરમ દેહસે, જ્ઞાનમય આતમકેરા , નિરાવરણ હી તિ નિરાબાધ, અવગાહન વિભુ તેરા. સિદ્ધ ૨ સકલ કર્મમલ દૂર કરીને, પૂરણ અડગુણ લે સંગી; નિજ ગુણપયોયે બોલતે, જિનમતમેં હી સતભંગી. સિદ્ધ૦ ૩
સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાલ સ્વભાવે, સ્વપર સત્તા ગિન જ્ઞાની; નિજગુણ હી અનંત શક્તિ, વ્યક્તિ કર મનમાની. સિદ્ધ૦ ૪
એક અનેક સઆદિ અનાદિ, અંતરહિત જિનવર વાની, નિજ આતમરૂપે અજ અમલ, અખંડિત સુખખાની. સિદ્ધ૦ ૫
2. ચી .
પ્રદેશાંતર ફરસે નહિ, એક સમય ગતિ જાસ, સદાનંદમય આતમા, પાવે શિવપુર વાસ. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધ પદની પૂજા.
રાગ-રવી તથા કાફીમેં ગઝલ મુખ બોલ જરા યહ કહદે ખરા–યહ ચાલ, ટુક જ જરા મન લાય ખરા, સિધ્ધ ઔર નહીં તૂ ઔર નહી
ટુક અંચલી. અતિ પૂજ ખરા સિધ્ધચક્ર ધરા, નિજ કારણ માન અભંગવરા; જબ પૂજા કરે સબ પાપ ઝરે, સિધધ ઔર નહીં હૂં ઔર નહીં. ૧ ઉપાદાન તૂહી સિદ્ધરૂપ વહી, હૈ નિમિત્ત ખરે સિધચક્ર મુહીં; જબ ધ્યાતા ધ્યેય અરુ ધ્યાન મિલે, સિધ ઔર૦ ૨ બંધન છેદ અસંગ લહી, ગતિ કારણ પૂર્વપ્રયાગ કહી; જબ ગતિ પરિણામકા રાગ ગહે, સિધ ઓર૦ ૩ એક સમય ગતિ ઊર્વ કરી, થિરરૂપ ભયે સબ વિઘ જરી; જબ તિસે તિ મિલે સુઘરી, સિધ્ધ ઔર૦ ૪ નિર્મળ સિધશિલાથી સહી, એક પણ લેકને અંત કહી, જબ સાદિ અનંત સ્વરૂપ ગહી, સિધ આર૦ સુખકી ઉપમા જગમેં હિ નહીં, તિણ કેવલજ્ઞાની શકે ન કહી, જબ સહજ સમાધિકે રંગપગે, સિધ ર૦
૬ રૂપાતીત સ્વભાવ ધરે, શુદ્ધ કેવલજ્ઞાન હિ દર્શ વરે, જબ આતમરામ આનંદ ભરે, સિધ્ધ ર૦
૭ કાવ્ય-અખિલવસ્તુવિકાશનભાસ્કર મંત્ર–ૐ હી શ્રી પરમપુરુષાય યજામહે સ્વાહા, सिद्धपयं झायंता, के के सिवसंपयं न.संपत्ता । सिरिपुंडरियपडव-पउममुणिंदाइणो लोए ॥१॥ ભાવાર્થ-સરળ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
ક
શ્રી વર્ધમાન તા મહાત્મ્ય
શ્રી વિજયલક્ષ્મીસૂરિષ્કૃત વીશ સ્થાનકની પૂજામાંથી શ્રી તપપદની પૂજા.
દુહા.
કર્મ તપાવે ચીકણાં, ભાવમગળ તપ જાણુ; પચાશ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણુખાણું. ઢાળ ચૌદમી.
અળગી રહેને, રહેને, રહેને અળગી રહેતે-એ દેશી. તપપદ્મને પૂછજે હૈા પ્રાણી તપપદને પૂછજે—એ આંકણી. સર્વ મંગળમાં પહેલું મંગળ, કનિકાચિત ટાળે; ક્ષમા સહિત જે આહારનિરીહતા, આતમ ઋદ્ધિ નિહાળે. હા પ્રાણી-તપ-૧
તે ભવ મુક્તિ જાણે જિનવર, ત્રણ ચઉ જ્ઞાને નિયમા; તાયે તપ આચરણા ન મૂકે, અનંતગુણ્ણા તપ મહિમા. હા પ્રાણી—ત૫૦ ૨. પીઠ અને મહાપીઠ મુનીશ્વર, પૂરવભવ મલ્ટિજિનને; સાધ્વી લખમણા તપ નવ ફળીયા, દંભ ગયા નહિં મનને. હા પ્રાણી-તપ૦ ૩ અગીયાર લાખ ને એંશી હજાર, પાંચસે પાંચ દિન ઊણા; નંદન ઋષિચે માસક્ષમણ કરી, કરી, કીધાં કામ સ’પુન્ના. હા પ્રાણી—તપ૦ ૪
તપ પિયા ગુણુરત્નસંવત્સર, ખધક ક્ષમાના દરિયા; ચૌદ હજાર સાધુમાં અધિકા, ધન્ના તપદ્ગુણ ભરિયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હા પ્રાણી-તપ ૫
www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
થી ત૫ પદની પૂજા.
ષભેદ બાહેર તપના પ્રકાશ્યા, અત્યંતર ષભેદ; બાર ભેદે તપ તપતાં નિર્મળ, સફળ અનેક ઉમેદ.
હા પ્રાણી-ત૫૦ ૬ કનકકેતુ એ પદને આરાધી, સાધી આતમકાજ; તીર્થકરપદ અનુભવ ઉત્તમ, સોભાગ્યલમી મહારાજ,
હે પ્રાણું–તપ૦ ૭
પં. શ્રી રૂપવિજયકૃત વીશ સ્થાનકની પૂજામાંથી
શ્રી તપદની પૂજા
દુહા. કર્મ તપે તપ જેગથી, તપથી જાય વિકાર, ભાવમંગળ તપ જિન કહે, શિવસુખને દાતાર. ૧ બાહા અત્યંતર તપ તપ, જપે સદા જિન જાપ; લબ્ધિવંત મહિમાનીલે, ટાળે સંચિત પાપ. ૨
ઢાળ ચોદમી. ના કરીએજી ને ના કરીએ, નિગુણુશું રે કેડે ના કરીએ-એ દેશી. તપ કરીએજી નિત તપ કરીએ, સમતાશું રે ઘટમાં તપ કરીએ, ભવસાયર જિમ ઝટ તરીએજી, સમતાંશુરે ઘટમાં તપ કરીએ.
એ ટેક. તપથી વિઘનપરંપરા જાએ, સુર નર આણું શિર ધરીએજી.
સમ૦ ૧ કામશમન ને ઇંદ્રિદમનતા, નિત મંગળમાળા વરીએજી-સમઅદ્ધિ સિદ્ધિ નવનિધિ ઘર આવે, સાતે સુખનિત અનુસરીએજી
સમ૦ ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
શ્રીવહુ માન તા મહાત્મ્ય
સુરસુખ શિવસુખસુ લહું તેને, મંગળમાળા નિત વરીએજી–સ. સચિત પાપ કરમ ક્ષય જાયે, નિ`ળ ચેતનને કરીએજી
સમ૦ ૩
૧૮
રત્નકનક મુક્તાવલી રૂડા, સિદ્ઘનિક્રીડિત મન ધરીએજી-સમ૦ વધુ માન તપ પૂરવભવ કરી, પાંડવજયકમળા વરીએજી.
સમ૦ ૪
નંદન મુનિ એક લાખ વરસ લગે,માસખમણ પારણ્ ́ કરીએજી. સમ નારકી કેડિ વરસે અલ ટાળે, તેટલુ અઠ્ઠમ તપ કરીએજી. સમ૦ ૫ દુષ્ટ કરમતરુ ભજન ગજ સમ, દુવિહા તપવિધિ આચરીએજી-સમ॰ ઇહું પરલેાક આશંસા છાંડી, હેતે ભવસાગર તરીએજી. સમ૦ ૬ વિષ્ણુકુમારાદિક મહાતપસી, ખંધક સમતા અનુસરીએજી-સમ॰ ચાદ સહુસ અણુગારમાં ધારી, ધન ધન્ના મુનિ ઉચરીએ.
સમ૦ ૭.
સનત્કુમાર બાહુબળી ગાતમ, વિશલ્યા તપ દુ:ખ હરીએજી-સમ૰ સાઠે હજાર વરસ આંબિલતપ, સુંદરી શિવસુખડાં વરીએજી. સમ૦ ૮
તપ પદ સેવી કનકકેતુ મુનિ, તીર્થંકર પદ્મ અનુસરીએજી-સમ॰ તસ પદ પદ્મની સેવના કરીને, રૂપવિજય શિવસુખ વરીએજી.
સમ૦ ૯
કાવ્ય.
ઇતિ ચતુર્દ શમાઢું તકિતત:, પદમન તસુખાદયદાયકમ્ ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
થી ત૫૫દની પૂજા
કનકકેતુનરેંદ્ર ઈવાનિશ,
સૃજતિ યઃ સ ભવેત્ ત્રિજગત્પતિ: ૧ મંત્ર- હીં શ્રૉ પરમ૦ શ્રીમતે તપસે જલાદિકં યજામહે સ્વાહા
શ્રી વિજયાનંદસૂરિ( આત્મારામજી )કૃત વીશ સ્થાનકની પૂજામાંથી શ્રી ત૫૫દ પૂ.
ઉપશમરસયુત તપ ભલું, કામ નિકંદનહાર કર્મ તપાવે ચીકણું, જય જય સુખકાર. ૧
રાગ બિહાગ-તાલ દીપચંદી. - યુ સુધરે રે સુજ્ઞાની અનઘ તપ યું સુધરે છે. એ આંકણી કર્મ નિકાચિત છિનકમેં જારે, નિંર્દભ તપ મન આની. અનઘ૦૧ અજુનમાળી દઢપ્રહારી, તપશું ધરે શુભધ્યાની. અનઘ, ૨ લાખ ગ્યારહ અસ્સી હજારહ, પંચ સય ગિને જ્ઞાની. અનઘ૦ ૩ ઈતને માસ ઉમંગ તપ કીને, નંદન જિનપદ હાની. અનઘ૦ ૪ સંવત્સર ગુણરત્ન પીને, અતિમુક્ત સુખખાની. અનઘ૦ ૫ ચૌદ સહસ મુનિવરમેં અધિકે, ધન ધનને જિનબાની. અ. દર કનકકેતુ તપ શુદ્ધ પદ સેવી, આતમ જિનપદ દાની. અનઘ૦ ૭
કાવ્ય–અતિશયાદિ. મંત્ર- હી શ્રી પરમ તપસે જલાદિકં યજામહે સ્વાહા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપ મહસ્ય. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયગણિકત નવપદની પૂજામાંથી
શ્રી તપદની પૂજા.
કાવ્યું. કમ્મદ્રુમમૂલણકુંજરસ, નમે નામે તિવતભરસ્સ
માલિનીવૃત્ત. ઈય નવપયસિદ્ધ લદ્ધિવિજજાસમિદ્ધિ, પડિયસુરવગું હીતિહાસમÍ; દિસવઈ સુરસારં ખેણિપીઢાવયા, તિજયવિજયચકક સિદ્ધચકર્ક નમામિ. ૧ વિકાલિકપણે કર્મ કષાય ટાળે, નિકાચિતપણે બાંધિયાં તેહ બાળે, કહ્યું તેહ તપ બાહા અંતર દુભેદે, ક્ષમા યુક્ત નિહેતુ દુર્ગાને છેદે. ૧
૧ બીજી પ્રતને વધારે. અગલઢણુ નિબંધણસ, દુસજઝઅથાણુ ય સાહણસ, કર્મકાષ્ઠ પ્રતિજાલવા, પરતક્ષ અગ્નિ સમાન; તે તપપદ પૂજે સદા, નિર્મળ ધરીયે ધ્યાન,
(બાકી સરખું) નિર્લોભી ઈચછાતણે, રોધ હેય અવિકાર, કર્મ તપાવણ તપ કહ્યો, તેહના બાર પ્રકાર. જેહ કષાયને શેષ, પ્રતિસમય ટાળે પાપ,
તે તપ કરીયે નિર્મળે, બીજે નનુ સંતાપ. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રી ત૫ પદની પૂજા.
હિયે જાસ મહિમાથકી લબ્ધિ સિદ્ધિ, આવાંછકપણે કર્મ આવરણ શુદ્ધિ તપે તેહ તપ જે મહાનંદ હેતે, હોયે; સિદ્ધિસીમંતિની જિમ સંકેતે. ૨ ઈમ નવપદકેરા ધ્યાનને જેહ ધ્યાવે, સદાનંદ ચિપતા તેહ પાવે; વળી જ્ઞાનવિમલાદિ ગુણરત્નધામા, નમું તે સદા સિદ્ધચક્ર પ્રધાના.
માલિનીવૃત્ત. ઈમ નવપદ ધ્યાવે પરમ આનંદ પાવે, નવમે ભવ શિવ જાવે દેવ નરભવ પાવે, જ્ઞાનવિમલ ગુણ ગાવે સિદ્ધચક્ર પ્રભાવે, સવિ દુરિત શમાવે વિશ્વ જયકાર પાવે. ૧
ઈતિ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત શ્રી સિદ્ધચક સ્તવના સમાપ્તા.
ઢાળ-ઉલાલાની દેશી.
ઈચ્છારાધન તપ નમે, બાહા અત્યંતર ભેદેજી; આતમસત્તા એકતા, પરપરિણતિ ઉછેદેજી. (ઉલાલે) ઉછેદ કર્મ અનાદિ સંતતિ જેહ સિદ્ધપણું રે,
ગ સંગે આહાર ટાળી ભાવ અયિતા કરે, અંતરમુહૂરત તત્વ સાધે સર્વ સંવરતા કરી, નિજ આત્મસત્તા પ્રગટ ભાવે કરે તપગુણ આદરી. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન તપ મહાભ્ય.
ઢાળ. ઈમ નવપદ ગુણમંડલં, ચઉ નિક્ષેપ પ્રમાણે, સાત નયે જે આદર, સમ્યજ્ઞાને જાણે છે. (ઉલાલ) નિર્ધારસેતી ગુણ ગુણને કરે જે બહુમાન એ, તસુ કરણ ઈહા તત્ત્વરમણ થાય નિર્મળ ધ્યાન એક એમ શુદ્ધ સત્તા ભળે ચેતન સકળ સિદ્ધિ અનુસરે, અક્ષય અનંત મહંત ચિઘન પરમ આનંદતા વરે.
અથ કહીશ થય સયલ સુખકર ગુણપુરંદર સિદ્ધચક્ર પદાવલી, સવિ લબ્ધિ વિદ્યા સિદ્ધિ મંદિર ભવિક પૂજે મનસ્લી; ઉવજઝાયવર શ્રી રાજસાગર જ્ઞાનધર્મ સુરાજતા, ગુરુ દીપચંદ્ર સુચરણ સેવક દેવચંદ્ર સુશોભતા. ૧ ઈતિ શ્રી દેવચંદ્રકૃત સ્તવના સમાપ્તા.
પૂજા ઢાળી, જાણુતા વિહું જ્ઞાને સંયુત, તે ભવ મુક્તિ નિણંદ જેહ આદરે કર્મ ખપાવા, તે ત૫ શિવતરુકંદ રે. ભવિકા ૧ કર્મ નિકાચિત પણ ક્ષય જાયે, ક્ષમા સહિત જે કરતાં; તે તપ નમીયે જેહ દીપાવે, જિનશાસન ઉજમતારે. ભવિકા ૨ આમોસહિ પમુહા બહુલબ્ધિ, હવે જાસ પ્રભાવે, અષ્ટમહાસિદ્ધિ નવનિધિ પ્રગટે,નમિતેતપ ભાવે રે. ભવિકા ૩ ફળ શિવસુખ મહાસું સુરનરવર-સંપત્તિ જેહનું ફૂલ તે તપ સુરત સરિખું વંદું, શમમકરંદ અમૂલ રે. ભવિકા ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રી તપપ૬ની પૂજા.
સર્વ મંગલમાં પહેલું મગલ, વરણુવીયું જે ગ્રંથે; તે તપપદ ત્રિહું કાળ નમીજે, વર સહાય શિવપંથેરે, વિકા॰ ૫ ઈમ નવપદ થુણુતા તિહાં લીનેા, હુ તન્મય શ્રીપાળ; સુજસવિલાસે ચેાથે ખડે, એહ અગ્યારમી ઢાળ રે. ભવિકા
२२३
ઢાળ
ઇચ્છારાધે સંવરી, પરિણતિ સમતા ચગે રે;
તપ તે એહિ જ આતમા, વતે નિજગુણુ ભાગે ૨. વી૨૦ ૧ આગમ આગમતણા, ભાવ તે જાણા સાચા રે, આતમભાવે થિર હાજો, પરભાવે મત રાચેા રે. વીર૦ અષ્ટ સકળ સમૃદ્ધિની, ઘટમાંહે ઋદ્ધિ દાખી રે; તિમ નવપદ ઋદ્ધિ જાણજો, આતમરામ છે સાખી ૨. વી૨૦ ૩ ચાગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણા ૨; એહુતળું અવલંબને, આતમધ્યાન પ્રમાણેા રે. વીર૦ ઢાળ ખારમી એહવી, ચેાથે ખડે પૂરી રે; • વાણી વાચક જશતણી, કાઇ નયે ન અધૂરી રૅ. વી૨૦ ૫
...
૨
૪
કાવ્ય
વિમલકેવલભાસનભાસ્કર', જગતિ જ તુમહાદયકારણમ્ ; જિનવર બહુમાનજāાઘત:, શુચિમના: સ્નેપયામિ વિશુધ્ધયે. ૧ સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકલ દેવે વિમલ કલશનીરે; આપણાં કમલ દૂર કીધાં, તેણે તે વિષુષ ગ્રંથે પ્રસિધ્ધા ૨ હ ધરી અપ્સરા વૃદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ પાવે; જિહાં લગે સુરગિરિ જ ખૂ દીવા, અમતણા નાથ દેવાધિદેવા, અમતણા નાથ જીવાનુજીવેા. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
શ્રી વમાન તા મહાત્મ્ય
આ ડી શ્રી પરમપુરુષાય પરમાત્મને પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે સિધ્ધચક્રાય શ્રીતપ:પદાય જલ ચંદન પુષ્પ ધૂપ દીપ અક્ષત' નૈવેદ્ય ફલ' યજામહે સ્વાહા, આ હી નમા તવસ કહી તપ:પદની પૂજા કરવી.
૪
3
૫, શ્રી પદ્મવિજયકૃત તપપદની પૂજામાંથી શ્રી તપપદની પૂજા,
દુહા.
દૃઢપ્રહારી હત્યા કરી, કીધાં કર્મ અઘાર; તાપણુ તપના પ્રભાવથી, કાઢયાં ક કઠાર. ૧
ઢાળ
પુરુષાત્તમ સમતા છે તાહરા ધટમાં-એ દેશી તપ કરીયે સમતા રાખી ઘટમાં-તપ કરીયે૦
।.
તપ કરવાલ કરાલ લે કરમાં, અડીયે ક્રમ અરિભટમાં તપ૦ ૧ ખાવત પીવત મેાક્ષ જે માને, તે શિરદાર બહુ જે એક અચરજ પ્રતિસ્રોતે તરતાં, આવે ભવસાયર કાલ અનાદિકા કમ સંગતિથે, જીવ પડિયા જવું ખટપટમાં. ત૫૦ ૪ તાસ વિયાગ કરણ એ કરણ, જેણે નિત્ર ભમીયે ભવતટમાં, તપ૦ ૫ હાય પુરાણુ તે કર્મ નિર, એ સમ નહિ સાધન ઘટમાં, તપ૦ ૬ ધ્યાન તપે સવ કર્મ જલાઈ, શિવવધ વરિયે અટપટમાં, તપ૦ ૭
જટમાં. તપ૦ ૨ તટમાં. ત૫૦ ૩
દુહા.
વિદ્મ ટળે તપ ગુણુથકી, તપથી જાય વિકાર, પ્રશસ્યા તપ ગુણુથકી, વીરે ધન્ના અણુગાર. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રી. તપ પદની પા
કા
ઢાળ અઢારમી
સચ્ચા સાંઇ હૈ!, ૐકા જોર ખાયા હૈા–એ દેશી. તપસ્યા કરતાં ૨ હા કે ડંકા જોર અજાયા હા. એ આંકણી ઉજમણા તપકેરા કરતાં, શાસન સેાહ ચઢાયા હૈા; વીદાસ વધે તિષ્ણે કારણ, કર્મ ના પાયા. તપ૦ ૧ અડિસિદ્ધ અણિમા ઘિમાહિક, તિમ લદ્ધિ અડવીસા હા; વિષ્ણુકુમારાક્રિક પરે જગમાં, પામત જયંત જગીસા. ત૫૦ ૨ ગોતમ અષ્ટાપગિરિ ચઢીયા, તાપસ આહાર કરાયા ડા; જે કર્મ નિકાચિત તપવે, ક્ષમા સહિત મુનિરાયા. તપ૦ ૩
ધ
સાડાબાર વર્ષ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ઢાયા હા; દ્વાર તપે કેવળ લહ્યા તેહના, પદ્મવિજય નમે પાયા. ત૫૦ ૪
શ્રી વિજયાનન્દસૂરિ( આત્મારામજી)કૃત શ્રીનવપદની પૂજામાંથી શ્રીતષપદની પૂજા.
દુહા.
કદ્રુમ ઉન્મૂલને, વર કુંજર અતિ રંગ;
તપ સમૂહ જયવંત હી, નમા નમા મન ચંગ. ૧
રાગ રામકલી-તેરા દરસ ભલે પાયેાહ ચાલ.
શ્રી તપ મુજ મન ભાયે આનંદ કર-શ્રી તપ મુજ॰ અચઠ્ઠી ઈચ્છા રહિત કષાય નિવારી, દુર્ષ્યાન સમ હી મિટાયા; બાહ્ય અભ્યંતર ભેદ સુહુ કર, નિર્હતુક ચિત્ત ઠાયા. આનંદ૦ ૧
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
શ્રી વમાન તા મામ
સર્વ કર્મકા મૂલ ઉખારી, શિવરમણી ચિત્ત લાગે; અનાદિ સંતતિ કર્મ ઉચ્છેદી, મહાનદ પદ્મ પાયા. આનંદ૦ ૨ ચેાગ સયાગ આહાર નિવારી, અક્રિયતાપદ આયે; અંતરમુહૂરત સર્વ સવરી, નિજ સત્તા પ્રગટાયા. આનંદ૦ ૩ ક્રમ નિકાચિત છિનકમે જારે, ક્ષમા સહિત સુખદાયા; તિમ ભવ મુક્તિ જાને જિન ંદજી, આદર્યા તપ નિરમાયે. આ૦ ૪ આમાહિ આદિ સબ લબ્ધિ, ડાવે જાસ પસાયા; અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ પ્રગટે, સેા તપ જિન મત ગાયા. આ૦ ૫ શિવ-સુખ કુલ સુરતરુ વર સ ંપદ, પુષ્પ સમાન સુભા; સે। તપ સુરતરુ સમ નિત્ય વંદું, મનવ ંછિત ફળ દાયા. આ ૬ સ–મંગલમે પહિલા મંગલ, જિનવર તંત્ર સુગાયા; સા તપદ ત્રિહું કાલમે નિમયે, આતમરામ સહાયેા. આ॰ છ
દુહા. ઈચ્છારાધન સંવરી, પરિણતિ સમતા જોગ; તપ હૈ સાઇજ આતમા, વરતે નિજ ગુણ ભાગ.
રાગ સારઠ.
જિનજીને ઢીની માને એક જરી,
એક ભુજંગ પચવીશ નાગન, સૂંધત તુરત મરી, જિન॰ અચલી. સમતા સવર પર ગુણુ છારી, શમરસ રંગ ભરી; અચલ સમાધિ તપપ૬ રમતાં, મમતા મૂર જરી. નિ૦ ૧ ચૈાગ અસંખ હી જિનવર ભાષિત, નવપદ્મ મુખ્ય કરી;
કર અવલંબન વિ મન શુધ્ધે, કર્મ જંજીર જરી. જિન॰ ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
Sી ત: પદની પૂજા
આગમ નોઆગમ કરી ભેદે, આતમરમણ કરી; સનય સતભંગી અનવર, ઘટમેં હી દ્ધિ ધરી. જિન ૩ એ નવપદ શુદ્ધ અર્ચન કરકે, જિન ઘટમાંહે ધરી; ચિદાનંદઘન સહજ વિલાસી, ભવન દાહ કરી. જિન૪ સિરીપાલ સિદ્ધચક આરાધી, મન તન રાગ હરી; નવ ભવાંતર શિવકમલા લે, આતમાનંદ ભરી. જિન ૫
वीरमईए तह कहवि, तवपयमाराहियं सुरतरुव । जह दमयंतीइ भवे, फलियं तं तारिसफलेहिं ॥१॥
ભાવાર્થ –કલ્પવૃક્ષ સમાન શ્રી તપપદની આરાધના કરીને વીરમતીએ દમયંતીના ભાવમાં તે તપાધર્મસેવનનું ઉત્કૃષ્ટ ફલ સંપાદન કર્યું.
::::
:::
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
છે શ્રત હમ્ |
सो जयउ जुगाइजिणो, जस्संसे सोहए जडामऊडो। तवझाणग्गिपजलिअ-कम्मिधणधूमलहरिख [पंतिब] ॥१॥
ભાવાર્થ –પ્રબલ તપ-ધ્યાનરૂપ નવા અનિવડે બાળી નાખેલા કર્મઈબ્ધનેની ધૂમપતિ જેવી જટારૂપ મુકુટ જેમના ખભા ઉપર શેભી રહ્યો છે તે યુગાદિ પ્રભુ જયવંતા વર્તી ૧ संवच्छरिअ तवेणं, काउस्सग्गंमि जो ठिओ भयवं । पूरिअ निययपइन्नो, हरउ दुरिआई बाहुबली ॥२॥
ભાવાર્થ એક વર્ષ પર્યત તપવડે કાઉસગ્ગ મુદ્રાએ ઊભા રહી જે મહાત્માએ સ્વપ્રતિજ્ઞા પૂર્ણ કરી છે, તે બાહુબલી મહારાજ (અમારા) રિત-પાપ દૂર કરી | ૨ | अथिरपि थिरं वंकंपि उजुअं दुल्लहंपि तह सुलहं । दुस्सझंपि सुसज्झं, तवेण संपन्जए कजं ॥३॥
ભાવાર્થ –તપના પ્રભાવથી અંસ્થિર કાર્ય હોય તે સ્થિર થાય છે, વાંકું હોય તે સરલ થાય છે, દુર્લભ હેય તે પણ સુલભ થાય છે અને દુસાધ્ય હોય તે પણ સુસાધ્ય થાય છે પણ छटुं छद्रेण तवं, कुणमाणो पढमगणहरो भयवं । अक्खीणमहाणसीओ, सिरिगोअमसामिओ जयउ ॥ ४॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
શીત૫મુલાક-સાથે.
ભાવાર્થ –છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરનારા, અક્ષીણ મહાનસ લબ્ધિના ભંડાર પ્રથમ ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામી જયવંત વર્તે છે ૪ सोहइ सणंकुमारो, तबबलखेलाइलद्धिसंपन्नो । निट्ठअ खवडियंगुलिं, सुवन्नसोहं (कंति) पयासंतो ॥५॥
ભાવાર્થ –વડે ખરડેલી આંગલીને સુવર્ણ જેવી શોભીતી કરનાર, તબલથી ખેલાદિક લબ્ધિ પામેલા એવા સનકુમાર રાજર્ષિ શેભે છે. . પ .
-મ--મળી, જૈમિળ ધાયારૂ ર જ વવા काऊण वि कणयंपिक, तवेण सुद्धो दृढप्पहारी ॥६॥
ભાવાર્થ:–ગાય, બ્રાહ્મણ, ગર્ભ અને ગર્ભવતી બ્રાહ્મણ ઈત્યાદિક ચાર મહાઉગ્ર પાપને કર્યા છતાં દ્રઢપ્રહારી તપસેવનવડે સુવર્ણની પેરે શુદ્ધ થયા છે ૬ पुवभवे तिब तवो, तविओ जं नंदिसेणमहरिसिणा । वसुदेवो तेण पिओ, जाओ खयरी-सहस्साणं ॥७॥
ભાવાર્થ –પૂર્વજન્મમાં નદિષેણ મહર્ષિએ જે તીવ્ર તપ કર્યો હતો, તેના પ્રભાવથી વસુદેવ (શ્રી કૃષ્ણના પિતા) હજાર વિદ્યાધરીના પ્રિય પતિ થયા ૭
देवावि किं करतं कुणंति कुलजाइ विरहिआणपि ॥ તર-મંત–પમા, સિકસ વ હિસિસ | ૮ |
ભાવાર્થ –તીવ્ર તપ મંત્રના પ્રભાવથી હરિકેશનલ રાષિની પેઠે કુલ અને જાતિહીન હોય તે પણ (તેમની) દેવતાઓ સેવા ઉઠાવે છે . ૮ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
શ્રી વખત મારા पहसयमेगपडेणं, एगेण घडेण घडसहरसाई॥ जं किर कुणति मुणिणो, तवकप्पतरुस्स तं खु फलं ॥९॥
ભાવાર્થ –મુનિજને જે એક પટ(વસ્ત્ર)વડે સેંકડો પટ–વસ્ત્રો કરે છે. અને એક ઘટ–ભાજનવડે હજારે ઘટભાજન કરે છે તે નિએ તપ-રપ કલ્પવૃક્ષનું જ ફલ છે ૯
अनिआणस्स विहिए, तबस्स तविअस्स किं पसंसामो ॥ किजइ जेण विणासो, निकाइयाणं पि कम्माणं ॥१०॥
ભાવાર્થ-જેના વડે નિકાચિત કર્મોનો પણ વંસ કરી શકાય છે એવા યથાવિધ નિયાણું રહિત વિધિપૂર્વક કરેલા તપની અમે કેટલી પ્રશંસા કરીએ? | ૧૦ |
अइदुक्कर-तवकारी, जगगुरुणा कन्हपुच्छिएण तया ॥ वाहरिओ सो महप्पा, समरिजओ ढंढणकुमारो ॥११॥
ભાવાર્થ-અઢાર હજાર મુનિઓમાં અતિ દુષ્કર તપ કરનાર કયા સાધુ છે? એમ કૃષ્ણ એકદા પૂછયે છતે શ્રી નેમિ-પ્રભુએ જે મહાશયને વખાણ્યા તે મહાત્મા ઢઢણમુનિ (સદાય) સ્મરણીય છે કે ૧૧ છે પલિવ સત્તળ, હળr[ r]ffહાવીરનિરિવા તુમામાદ નિરો, grગો મારિગો સિદ્ધો ૨૨
ભાવાર્થ –પ્રતિદિવસ (ભૂતાવેશથી ) સાત સાત જણને વધ કરીને છેવટે વીર પ્રભુ પાસે દીક્ષા લીધી. અને જે ઘરદુષ્કર અભિગ્રહ પાળવામાં ઉજમાલ થયે તે અર્જુનમાલી મુનિ સિદ્ધિપદ પામ્યા છે ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
જીતપબુલકસાઈ नंदिसररुअगेसु वि, सुरगिरिसिहरेवि एगफालाए । जंघाचारणमुणिणो, गच्छन्ति तवप्पभावेणं | | ૨૨
ભાવાર્થ –નંદીશ્વર નામના આઠમા દ્વીપે તથા અચક નામના તેરમા દ્વિીપે તેમજ મેરુપર્વતના શિખરે ઉપર એક ફાલે કરી જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિએ તપના પ્રભાવે જઈ શકે છે કે ૧૩ છે सेणियपुरओ जेसिं, पसंसिअं सामिणा तवोरुवं ॥ તે ધનાધન મુઈ, પંજુ | ૨૪
ભાવાર્થ-શ્રેણિક રાજાની પાસે વીર પરમાત્માએ જેમનું તબલા વખાણ્યું હતું તે ધન મુનિ (શાલિભદ્રના બનેવી) અને ધન્ના કાકંદી એ બંને મુનિઓ સર્વાર્થસિદ્ધ વિમાને ગયા ૧૪
सुणिउण तव सुंदरीकुमरीए अंबिलाणि अणवश्यं ॥ सहि वास सहस्सा, भण कस्स न कंपए हिअयं ॥१५॥
ભાવાર્થ-કાષભદેવસ્વામીની પુત્રી સુંદરીએ સાઠ હજાર વર્ષ પર્યત કાયમ આંબિલ તપ કર્યો તે સાંભળી કહો કે હદય ન કંપે? ૧૫ जं विहिअमंबिलतवं, बारसवरिसाई शिवकुमारेण ॥ तं दहुं जंबुरुवं, विम्हइओ कोणिओ राया ॥१६॥
ભાવાર્થ –પૂર્વ ભવમાં શિવકુમારે બાર વર્ષ પર્યત જે આંબિલ તપ કર્યો હતો તે જબ્રકુમારનું અદ્દભુત રૂપ દેખીને શ્રેણિક રાજા વિસ્મય પામ્યા હતા . ૧૬
जिणकप्पिा परिहारिअ, पडिमापडिवनलंदयाईणं । ' લોકળ તરસ છે ગન વા તવર | ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
પથર
શીવમાન-જપે મહ”. ભાવાર્થ-જિનકપ, પરિહારવિશુદ્ધ, પ્રતિમાપ્રતિપન્ન અને યથાલંદી તપસ્વી સાધુઓનાં તપનું સ્વરૂપ સાંભલીને બીજે કશુ તપને ગર્વ કરે છે ૧૭ | मासद्ध-मासखवओ, बलभद्दो रुखवं पिहु विरतो॥ सो जयउ रनवासी, पडिबोहिअ सावयसहस्सो ॥ १८ ॥
ભાવાર્થઅતિ રૂપવંત છતાં વિરક્ત થઈ અરણ્યમાં વસી જેણે હજારે વનવાસી જાનવરોને (સિંહારિ) પ્રતિબેધ્યા છે અને માસ, અર્ધમાસની તપસ્યા કરતા તે બલભદ્ર મુનિ જ્યવંતા વર્તો. ૧૮ थरहरिअधरं झलहलिअ-सायरं चलिय सयलकुलसेलं ॥ जमकासीवयं विण्हु, संघकए तं तबस्स फलं ॥ १९॥
ભાવાર્થ-શ્રી સંઘનું કષ્ટ નિવારણ કરવા માટે (રવિણકુમારે લક્ષ જન પ્રમાણ રૂપ વિકુવ્યુંત્યારે પૃથ્વી કંપાય માન થઈ, સાગર જલ હયા-કલેલ થયા, અને હિમવંતાદિક પર્વતે ચલાયમાન થયા (અને છેવટે શ્રી સંઘનું રક્ષણ કર્યું) તે સર્વ તપનું જ ફલ જાણવું છે ૧૯ | किं बहुणा भणिएण, जं कस्सवि कहवि कथ्थवि सुहाई ॥ दीसंति (तिहुअण) भवण मज्झे, तथ्थ तवोकारणंचेव ॥२०॥
ભાવાર્થ–બહુ કહેવાથી શું ? જે કોઈને કોઈ પણ પ્રકારે કઈ પણ ઠેકાણે ત્રિભુવન મળે સુખ-સમાધિ પ્રાપ્ત થાય છે ત્યાં સર્વત્ર (બાહા-અયંતર) તપ જ કારણરૂપ છે, એમ ચોક્કસ સમજવું અને તેનું આરાધન કરવા યથાવિધ ઉદ્યમ સેવ | ૨૦ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
છે શીતપSષ્ટમ્ II
F
–
(જ્ઞાનસાર અષ્ટક-૩૧ મું.) પરમ ઉપગારી મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજકૃત શ્રી જ્ઞાનસાર અખકે પૈકી શ્રી તપ નામનું અષ્ટક આ રીતે જણાવે છે –
ज्ञानमेव बुधाः प्राहुः कर्मणां तापनात्तपः ॥
तदाभ्यन्तरमेवेष्टं बाह्यं तदुपबृंहकम् ॥१॥ 4 ભાવાર્થ –કર્મને તપાવનાર હોવાથી પંડિત પુરુષ જ્ઞાનને જ તપ કહે છે. અને અત્યંતર તથા બાહ્ય બે ભેદે છે, અને બાહ્ય તપ તે અત્યંતર તપને વધારનાર છે. જે ૧ |
आनुश्रोतसिकी वृत्तिर्बालानां सुखशीलता ॥ प्रातिश्रोतसिकी वृत्ति निनां परमं तपः ॥२॥
ભાવાર્થ –બાલકની આનુશ્રોતસિકી (જેમ પ્રવાહ ચાલે તેમ) વૃત્તિ-સુખશીલતાવાળી છે અને જ્ઞાનિઓની પ્રાતિશ્રોતસિક-વૃત્તિ (પ્રવાહની સામે જવું તે) તે પરમ તપ છે. કેરા
धनार्थिनां यथा नास्ति, शीतातपादिदुःसहम् ।। तथा भवविरक्तानां, तत्वज्ञानार्थिनामपि ॥३॥ ભાવાર્થ –ધનના અર્થિઓને જેમ ઠંડી, તાપાદિ સહન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
શ
શ્રીવનુંમાનતા મહાત્મ્ય..
કરવુ એ સારી નથી તેમ સંસારથી વિરક્ત તત્ત્વજ્ઞાનીઓને તપ કરવા દુ:સહ્ય નથી ॥ ૩ ॥
सदुपायप्रवृत्तानामुपेय मधुरत्वतः ॥ ज्ञानिनां नित्यमानन्दवृद्धिरेव तपस्विनाम् 118 11 ભાવાર્થ :—સદૃઉપાયની પ્રવૃતિવાળા જ્ઞાની તપસ્વીઓને મેળવવા લાયક વસ્તુનું મધુરપણું હાવાથી નિત્ય તપમાં આનંદની વૃદ્ધિ થાય છે. ૫ ૪ ૫
इत्थं च दुःखरूपत्वात्तपो व्यर्थमितीच्छताम् ॥ बौद्धानां निहता बुद्धिबद्धानन्दापरिक्षयात् ॥ ५ ॥
"
ભાવાર્થ :—‘ તપ એ દુઃખરૂપ હાવાથી ફાગઢ છે. ' એ પ્રમાણે ઇચ્છતા જ્ઞાનરૂપી આનંદ નાશ થવાથી ખોદ્ધોની બુદ્ધિ હણાઇ ગઇ ! ૫ ll
यत्र ब्रह्म जिनाच च कषायाणां तथा हतिः ॥ सानुबन्धा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते ॥ ६ ॥ ભાવાર્થ :—જ્ઞાન તથા જિનપૂજા કષાયેાના નાશ માટે છે. સાનુબંધ ( પર’પરા અનુબંધને કરવાવાળા) જિનમાજ્ઞા તપ કહેવાય છે !! ૬૫
گ
तदेव हि तपः कार्य दुर्ध्यानं यत्र नो भवेत् ॥
येन योगा न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च वा ॥ ७ ॥ ભાષા:—તજ તપ કરવા કે જેમાં દુઓંને ને થાય અને જે તપ કરવાવહૈ મન-વચન-કાયાના યેાગા તથા ઈન્ડિયા હાય નહિ શ૭ પ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
શીતપ-આક-સાય :
मूलोचरगुणश्रेणिप्राज्यसाम्राज्यसिद्धये ॥ . बाह्यमाभ्यन्तरं चेत्थं तपः कुर्यान्महामुनिः ॥८॥
ભાવાર્થ મૂલ ગુણ તથા ઉત્તર ગુણના સમૂહુરૂપ મોટા સામ્રાજ્યની સિદ્ધિ માટે આવા પ્રકારનું માહ્ય તથા અત્યંતર તપ મુનિઓએ કરવું . ૮
ક્ષમા સહિત જે આહાર ઉપર નિરીર૭પણું તે ત૫ કહેવાય છે. તે તપ કરવાથી આત્મવદ્ધિ પ્રાપ્ત થાય છે.
પરમ ઉપગારી મહાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ ત૫ કેને કહે તેને માટે કહે છે કે –
તપસ્યાનું મુખ્ય પ્રયજન માત્ર એક ચિત્તની સમાધિ થાય અને સમસ્ત કર્મને નાશ કરી, આત્માના ગુણે પ્રગટ કરી નિર્વિધ એવું સ્થાન પ્રાપ્ત કરવું તે છે. શ્રી વીરભદ્ર મુનીશના વીલ્લાસવર્ધક વિચારે.
સંસારમાં ભમતાં આ જીવે સર્વ પુદ્ગલેને ગ્રહણ કર્યા છતાં શાંત થયે નહિ માટે તપની ખાસ આવશ્યકતા છે તે માટે શ્રી વીર-ભગવાનના ખુદ શિષ્ય શ્રી વીરભદ્ર-મુનિ આઉરપચ્ચખાણ મધ્ય ગાથા ૪૯-૫૦-૫૧ માં કહે છે કે:
संसार-चकवाले, सोविय पुग्गला मए बहुसो।।
आहारिया च परिणामिआ य न यह गओ तति ॥४९॥
ભાવાર્થ –આ સંસારચક્રમાં ભમતાં મેં ઘણી વખત સર્વ પુગલ ભેગવ્યા, તેમજ આહારપણે પરિણુમાવ્યા છતાં પણ તેનાથી તૃપ્તિ પાપે નહિ માટે જ તપની આવશ્યક્તા છે કે જો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
શ્રીવર્તમાન-તપ મહામ. तण केहि व अग्गी, लवणजलो वा नईसहस्सेहि ॥ ૧ ૨ વીવો સંદેશો, તિક મહિં | ૨૦ |
ભાવાર્થ-ઘાસ તથા લાકડાંવડે જેમ અગ્નિ, હજાર નદીઓ વડે જેમ સમુદ્ર તૃપ્તિ પામતું નથી તેમ આહારવિષયાદિક
ગોવડે પણ આ જીવ તૃપ્ત થયે નહિં માટે જ તપ કરવો જરૂરી છે કે ૫૦ થી
आहारनिमित्तणं, मच्छा गच्छंति समि पुढविं॥ सचितो आहारो, न खमो मणसावि पत्थेउ ।। ५१ ॥
ભાવાર્થ–આહારના કારણે કરી તંદુલીઓ મચ્છ સાતમી નારકીએ જાય છે, માટે સચિત્ત આહાર મને કરી પણ પ્રાર્થના કરવા ગ્ય નથી તેથી સચિત્તના ત્યાગી મહાત્માઓને તપસ્વી તરીકે ગણવામાં આવે છે એ ૫૧ . સહસાવધાનિ-શ્રી મુનિસુંદરસૂરીશ્વરજીને હિતોપદેશ
સાચી ક્રિયા, સાચું સંયમ, નિમલ તપ કોને કહેવાય તેને માટે શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ અધ્યાત્મક૯પ. હમમાં ચૌદમા મિથ્યાત્વાદિનિરોધ અધિકારમાં ફરમાવે છે કે –
कायस्तंभान के के स्युस्तरूस्तंभादयो यताः ॥ शिवहेतुक्रियो येषां, कायस्तांस्तु स्तुवे यतीन् ॥११ ॥
ભાવાર્થ-એક માત્ર કાયને રોકવાથી વૃક્ષdભ આદિ કોણ કોણ સંયમી નથી, પરંતુ જેઓની કાયા મોક્ષપ્રાપ્તિની શિયાના કારણમાં ઉદ્યમવંત છે, એવા મુનિની અમે સ્તુતિ કરીએ છીએ. જે ૧૧ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
ચાવે ત૫ કેને કહેવાય?
श्रुति-संयम-मात्रेण, शब्दान् कान् के त्यजन्ति न ॥
હાનિદે, વૈતેy, રાતે સ્થાનિક ૨૨
ભાવાર્થ-કાનના સંયમ માત્રથી કેણ શબ્દોને સાંભવાનું છોડતાં નથી ! પણ ઈષ્ટ અથવા અનિષ્ટ શબ્દ પર થતા રાગદ્વેષને છેડે છે તે જ મુનિ છે. ૧૨ છે
चक्षुःसंयममात्रात्के, रूपालोकांस्त्यजन्ति न ॥ इष्टानिष्टेषु चैतेषु, रागद्वेषौ त्यजन्मुनिः ॥१३॥
ભાવાર્થ –તેન્દ્રિય માત્ર છ ચક્ષુના સંયમ માત્રથી રૂપને કણ તજતું નથી પરતુ ઈષ્ટ અને અનિષ્ટ રૂપમાં થતા રાગ-દ્વેષને ત્યાગ કરે છે તે જ સાચા મુનિ છે. તે ૧૩
घ्राणसंयममात्रेण, गंधान कान् के त्यजन्ति न ॥ इष्टानिष्टेषु चैतेषु, रागद्वेषौ त्यजन्मुनिः ॥१४ ॥
ભાવાર્થ-નાશિકાના સંયમ માત્રથી (જેને નાશિકા નથી અથવા જેને સારી નરસી વાસ આવતી નથી) કેવું ગધને ત્યાગ કરતું નથી ? પણ ઈષ્ટ અથવા અનિષ્ટ ગંધમાં રાગ-દ્વેષને છોડે તે મુનિ છે. ૧૪
जिह्वासंयममात्रेण, रसान् कान् के त्यजन्ति न ॥ मनसा त्यज तानिष्टान्, यदीच्छसि तपःफलम् ॥१५॥ ભાવાર્થ-જીભના સંયમ માત્રથી (જીભ ઝેરી તે જગતું રી) સોને કેણ છોડતું નથી, ખરેખર તપનું ફલ ઈછતા હોય તે તે ઈષ્ટ રસને મનથી ત્યાગ કરે. જે ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
શ્રી માન-ન મા स्वचः संयममात्रेग, स्पर्शान् कान् के त्यजन्ति न ॥ मनसा त्यज तानिष्टान् , यदीच्छसि तपःफलम्।।१६॥
ભાવાર્થ –ચામડીના સંયમ માત્રથી સ્પર્શીને કણ છોડતું નથી? ખરેખર તપના ફને ઈચ્છતે હેય તે ઈષ્ટ સ્પર્શીને સનવડે ત્યાગ કર. ૧૬
बस्तिसंयममात्रेण, ब्रह्म के के न विभ्रते ॥ मनसंयमतो धेहि, धीर ! चेतत्फलार्थ्यसि ॥ १७ ॥
ભાવાર્થ–મુત્રાશયના સંયમ માત્રથી કેણ બ્રહ્મચર્ય ધારણ કરતું નથી. ધીર! બ્રહ્મચર્યના ફલની અભિલાષા હોય તે મનને સંયમ કરી તેનું પાલન કર. છે ૧૭ |
આ રીતે વધુ જાણવાની ઈચ્છાવાળાએ શ્રી અધ્યાત્મ કપમનો ચૌદમે અધિકાર વિચાર જરૂરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
“તો ધર્મની છે.”
- અ . = : ૧ આ આત્માને અનાદિ અનંતકાળથી લાગેલ કિલષ્ટ કર્મોને દૂર કરવા માટે તપે ધર્મની જરૂર છે
૨ આશારૂપી તૃષ્ણાને છેદવા માટે તપે ધર્મની જરૂર છે.
૩ ઈન્દિરૂપી સર્ષિણને વશ કરવા તપે ધર્મની જરૂર છે.
૪ રસનારૂપી દલાલણને દલાલી કરતાં અટકાવવાને તપે ધમની જરૂર છે.
૫ મનરૂપી મર્કટને કબજે કરવા તપ ધર્મની જરૂર છે.
૬ ચતુર્ગતિથી ત્રાસ પામેલા ભવ્ય આત્માઓને જે પંચમ ગતિમાં જવું હોય તે તો ધર્મની જરૂર છે.
૭ નારકીના અસહા છે જે ન ભેગવવાં હોય તે તપે ધર્મની જરૂર છે.
૮ તિર્યચપણામાં પરવશથી ભૂખ-તૃષ્ણા-તાપાદિ સહન ન કરવા હોય તે તો ધર્મની જરૂર છે.
૯ મનુષ્ય ભવમાં મહદ્ધિક કે શ્રેષિ-ચક્રવતિ, રાજ-રાજે ધરાદિની સંપત્તિ જોઈતી હોય તે પણ તપે ધર્મની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
થી વર્તમાન મહાભ્ય. ૧૦ ઈન્દ્ર-લેકાંતિક દેવાદિક યાવત સર્વાર્થસિદ્ધિ વિમાનનું સુખ જોઈતું હોય તો પણ તપે ધર્મની જરૂર છે.
૧૧ નિગોદાદિ નીચ અવસ્થાની પ્રાપ્તિને રોકવા માટે પણ તપે ધર્મની જરૂર છે.
૧૨ જન્મ અને મરણનું દુઃખ ન લાવવું હોય તે તપ ધર્મની જરૂર છે.
૧૩ આ ભવઅટવીને ઉલંઘીને મોક્ષરૂપી બગીચામાં પહોંચવું હોય તે તપે ધર્મની જરૂર છે.
૧૪ આ સંસારરૂપ સમુદ્રથી તરવું હોય તે જહાજ સમાન તપે ધર્મની જરૂર છે.
૧૫ શરીર અને આત્માને જુદા કરવાં હોય તે તપ ધર્મની જરૂર છે.
૧૬ જ્ઞાન-દર્શન-ચારિત્રની વિશુદ્ધિ કરવી હોય તે તપે, ધર્મની જરૂર છે.
૧૭ ક્રોધાદિક શત્રુઓને નાશ કરવાં શસ્ત્ર-સમાન તપે ધર્મની જરૂર છે.
૧૮ ભવરૂપી કૂવામાંથી નીકળવું હોય તે ૨જજુ સમાન તપે ધર્મની જરૂર છે.
૧૯ કાલરૂપી રાક્ષસથી બચીને અવિનસ્થાને પહોંચવું હોય તે તપે ધર્મની જરૂર છે.
૨૦ સત્તર પ્રકારે સંયમ માર્ગની આરાધના કરનારને તો ધર્મની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
તાધર્મની જરૂર છે.
૨૧ આ જીવે અનાદિ સંસારમાં ખાલમરણેા ઘણાં કર્યાં. હવે પડિતાદિ મરણ માટે પણ તપે ધર્માંની જરૂર
૨૨ તપરૂપી તરવાર હાથમાં લીધા સિવાય ક રૂપી શત્રુ વશ થતા નથી માટે તપેા ધર્મની જરૂર છે. ૨૩ જેએ ખાવા-પીવામાં મેાક્ષ માને તે મૂર્ખાના સરદાર છે માટે બુદ્ધિમાનમાં ગણાવા માટે તા ધમ ની
જરૂર છે. ૨૪ કેઇ ભવાના કની નિરા કરીને શાશ્વતસ્થાને પહેાંચવા માટે તપેા ધર્માંની જરૂર છે.
૧
-
૨૫ ભાગમાં રહેલ આપત્તિઓના સાક્ષાત્કાર કરાવનાર તપા ધર્માંની જરૂર છે.
૨૬ આત્મિક શક્તિઓના આવિર્ભાવ માટે તા ધની જરૂર છે.
૧૬
૨૭ જડવાદના જમાનામાં ત્યાગ ધર્મ તુ મક્કમપણે શિક્ષણુ દેનાર તપા ધર્માંની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
તપાધર્મ સંબન્ધી પ્રકીર્ણ.
૧ સમતા સહિત કરવામાં આવતા તપથી નિકાચિત કર્મને પણ ક્ષય થઈ શકે છે તે પછી બીજા કર્મોને ક્ષય થાય તેમાં નવાઈ નથી.
૨ શરૂ કરેલા કપરૂપ અગ્નિવડે અશુદ્ધ એવું જીવ-સુવર્ણ વિશુદ્ધ થઈ શકે છે, અર્થાત તીવ્ર તપસેવનથી આત્મા ઉજજવલ થાય છે.
૩ તીર્થકરોએ પિતે બાહા તપ એળે છે, અને તેના અભુત લાભ જાણ ભવ્ય જનોના હિત માટે તીર્થકરે એ જ તપનું સેવન કરવા ફરમાન કરેલું છે.
૪ તપથી દ્રવ્ય અને ભાવ લક્ષમીની પ્રાપ્તિ થાય છે, ભવસંતતિને ક્ષય થાય છે, ભયંકર રોગનું નિર્મુલન થાય છે, કર્મને ભૂકે થાય છે, વિદને વિસરાલ થઈ જાય છે, ઈન્દ્રિયનું દમન થાય છે, મંગલની માલા વિસ્તરે છે, ઈષ્ટ અર્થની સિદ્ધિ થાય છે, દેવતાનું આકર્ષણ થાય છે, કામવિકાર કરમાઈ જાય છે માટે મેક્ષના અથી જનેએ તપનું સેવન અવશ્ય કરવું જોઈએ.
૫ શ્રી ઋષભદેવ ભગવાને વર્ષ ઉપરાંતની અને શ્રી વદ્ધ. માનવામીએ છ માસ પર્વતની અશનાદિક નિર્જલ આહાર રહિત તપસ્યાનું સેવન કરેલ છે. આ બીના આવશ્યક સૂત્ર,
મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
તપેાધમ સબંધી પ્રકી
२४३
ઉપદેશમાલાદિક શાસ્ત્રથકી જાણી આત્માથી જનાએ એ રીતે તપનું યથાશક્તિ સેવન કરવામાં અધિક આદર કરવા જોઇએ.
૬ દુષ્કર તપવડે ઘન-ધાતી કર્મોને ક્ષય કરી, નિલ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી તી કરાએ ભવ્ય જીવેાના હિત માટે દ્વાદશવિધ (બાર પ્રકારના) તપનું પ્રતિપાદન કર્યું.
૭ બાહ્ય તપસેવન કરવાનું અભ્યંતર તપની પુષ્ટિ માટે ભગવાને કહેલું છે.
૮ વિનયાદિક તપેા ગુણની વૃદ્ધિ થાય તેમ લક્ષપૂર્વક આાતપનું સેવન કરવું ત્યારે જ સાર્થકતા છે.
\
હું બાહ્ય તાધર્મ –સેવનપૂર્વ કના અભ્યંતર તપ હિતકારી છે. ૧૦ તવડે અષ્ટ મહાસિદ્ધિ, રિદ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ૧૧ ચિલાતિપુત્રાદિકની પરે ભવસતિને પણ ક્ષય થાય છે.
૧૨ આબિલ તપવડે શ્રી સિદ્ધચક્રનું આરાધન કરતાં શ્રી શ્રીપાલ મહારાજાના કુષ્ઠ રોગ શાન્ત થયા અને કાયા સુવણૅ મયી થઇ, ખીજા સાતશે' કુટ્ટીઓના રાગ પણ તે તપથી દૂર ગયા છે.
૧૩ બ્રા-સ્ત્રી-માલ-ગૌહત્યાદિક દુષ્કર્મ કરનાર દ્રઢપ્રહારી પણ તપવડે જ કાણુ કર્મના ક્ષય કરી સદ્ગતિને પામ્યા છે.
૧૪ દ્વારિકા નગરીમાં દ્વૈપાયન ઋષિના દેવકૃત ઉપસર્ગો આયંબિલાદિ તપના પ્રભાવથી દ્વાદશ વર્ષ પર્યંત સ્થભિત થયા, અને તપ કરવામાં મોં-શિથિલ થયા ત્યારે દ્વૈપાયને પેાતાનું અલ અજમાવ્યું અને ઉપસર્ગો શરૂ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
ર૪૪
શીવલમાન તપે મહાભ્ય. ૧૫ ઈન્દ્રિરૂપી ભુજંગીનીને ચિત્તરૂપ કરંડીયામાં કેદ . કરી સર્વથા ભૂખ્યા રાખવામાં આવે તે થોડા જ વખતમાં નાશ પામે છે અને નહિં અનુભવેલું અદ્ભુત સુખ તપધર્મથી પ્રગટે છે.
૧૬ તપવડે ઈન્દ્રિયદમન અને રાગાદિ દેને પણ નિગ્રહ થાય છે.
૧૭ કુaહાદિકથી થતી પીડા અને દુનિમિત્તાદિકને ક્ષય કરનાર અને સુખસંપદાને મેળવી આપનાર ખરેખર મંગલકારી તપ જ છે.
૧૮ અઠ્ઠમ તપના પ્રભાવવડે ચક્રવતીએ પણ માગધ, વરદામ, ગંગા, સિંધુ અને પ્રભાસાધિપ દેના પણ માનને જય કરી શકે છે.
૧૯ હરિકેશી અને બલભદ્ર મુનિની પેઠે ત આકર્ષણ થાય છે.
૨૦ તપના પ્રભાવે દેવતા પણ દાસ થઈ તપસ્વી જનેની સેવાભક્તિમાં હાજર રહે છે.
૨૧ રસનેન્દ્રિયદ્વારા પોષાતા અન્નાદિ પ્રાણુઓના ઉદગ્ર કર્મ દેહદુર્ગને તજીને જતા નથી, એ રીતે તે રાગાદિક ઊલટા મજબૂત બને છે. આ હેતુથી જ અનશન, ઊદરી પ્રમુખ બાહા તપનું નિર્માણ કરેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર.
ગ્રન્થની પરિસમાપ્તિની સીમાને નિહાલે તે પહેલાં “શ્રી વદ્ધમાન તપ મહામ્ય” એ ગુણનિષ્પન્ન નામને અનુસરતું પ્રકરણ પૃ. ૧૨૪ ઉપર વાચકની દષ્ટિપથમાં પડયું હશે, તે પ્રકરણનું નામ “શ્રી વદ્ધમાન તપ ધર્મ” મરણમાં હશે, તે પ્રકરણના પ્રસંગ ને પ્રકરણે એક સરમાં સાંકલતા અંકોડાની જેમ ચાલ્યા આવેલાં નિહાલ્યાં હશે, વાચનની એક સરખી ટેવમાં ટેવાયેલાઓને પૂર્વ પ્રસંગ સ્મૃતિપટ પરથી ખસે એ સંભવિત છે માટે સ્મરણ કરવાની જરૂર છે કે તે પ્રકરણે અનુક્રમે “આયંબિલ અને શ્રીવર્ધમાન તપ ધર્મને અભેદભાવ” “રસનાનું સામ્રાજ્ય” અને “શ્રી વદ્ધમાન તપ ધર્મની વિશિષ્ટતાએ ” એ ત્રણ છે. * પૃ૦ ૧૨૪ થી પૃ૦ ૧૩ર સુધી ચારે પ્રકરણનું વિવેકપુરસ્સરનું પ્રસ્થવાંચન શ્રી વદ્ધમાન તપ મહામ્યના સાક્ષાત્કાર કરવા-કરાવવા માટે પૂરતું છે, એટલું જ નહિ પણ આ ચાર પ્રકરણે ગ્રન્થની ગુણનિષ્પન્નતા પુરવાર કરે છે. આ વાતની સત્યતા સ્વીકારવા પહેલાં તમારા હૃદયપટ પર વિચારના વમળમાં અનેકવિધ કલપનાઓ કૂદાકૂદ કરે એ સંભવિત છે અને તેથી જ દશ પાનામાં પૂરા કરી શકાય તેવા ગ્રન્થને વિશાલ કાયમાં જવાની જરૂર શી?, શ્રી વદ્ધમાન તપ ધર્મ સિવાયના દાનાદિ ત્રણ ધર્મની અન્ન જરૂર શી?, તપો ધર્મના
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપે મહાગ્ય વિવેચનમાં રત્નત્રયીનું વિવેચન કેમ કર્યું, એ પ્રાસંગિક મેગ્યાદિ ચાર ભાવનાઓ, મનુષ્ય ભવની દુર્લભતા, સહકારી વિભાગો વિગેરેનું વિવેચન કરીને આડકતરી રીતિએ ગ્રન્થને ગહન બનાવવા પ્રયત્ન કર્યો કેમ? આવી આવી અનેકવિધ કેરી કલ્પનાઓ તમારી નજર સન્મુખ નૃત્ય કરી કરીને રવાના થઈ ગઈ હશે. રવાના થઈ ગયેલ કલ્પનાઓ ફરી ફરી વારઃ બહુરૂપીના દેખાવમાં હાજરી પણ આપી ગઈ હશે, માટે જ આવી કલ્પનાઓના કેટડાને જમીનદોસ્ત કરવા યુક્તિયુક્ત સમાધાનને હદયમાં સ્થિર કરવું જરૂરી છે. તે પ્રમાણે “ગુણ ગુણ વગર મળી શકતા નથી તેમ ધમ ધર્મ વગર રહી. શક નથી. ” આ એક જ વાક્યના વિવેચન આગલ મન:ઘડંત ક૯૫નાઓના કેરા કોટડા ટકી શકતા નથી. હવે વિચારીએ કે લાલ-લીલા-પીલા ગુણના અથને કેવલ લાલ રંગ લીલે રંગ કે પીલો રંગ મલતો નથી અર્થાત્ તે તે રંગના ઉમેદવારને રંગવાલી ચીજે મલે છે. તેવી રીતે તપોધર્મની શોધમાં નિકળેલાં અથઓને તે તપાધર્મના આરાધકે મળે છે, પણ કેવલ તપો ધર્મ કઈ જગ્યાએ મળતા જ નથી. અનેકવિધ ગુણપ્રાપ્તિના ઉમેદવારને પણ તે ગુણદ્વારા તે તે ગુણના નજરાણુ ભેટ કરાય છે તેવી રીતે તપાધર્મના અથીને તપાધર્મના આરાધકદ્વારા તપોધર્મ ઓળખાવાય છે. ગુણના વ્યાખ્યાનમાં ગુણનું વ્યાખ્યાન અવશ્યમેવ જરૂરનું છે. સાથે સાથે ગુણ-ગુણીનું એકમેકપણું અવલેકયું તેવી રીતે ગુણીના ગુણને ઉત્કર્ષ કરનારા સાધનાની વિચારણાને પણ આ ગ્રન્થમાં જરૂર આવકાશ છે. અને તેથી જ વર્ધમાન તપધ” નામના ગુણથી
ગુણને રંગી નાંખનારી, ગુણના ગુણને પમાડનાર, આહારની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
ઉપર હાર
અંધાધુંધીમાં આત્મભાન કરાવનારી, ઘનઘાતી કર્મ તાડાવનારી, કેવલજ્ઞાન અપાવનારી, અને અંતમાં સિદ્ધિપદે પહોંચાડનારી જો કાઇ પણ શ્રેષ્ઠ સાધનરૂપ ગિત જવાબદાર અને જોખમદાર હાય તા મનુષ્ય ગતિ છે. આ પ્રાથમિક સાધનને આ ગ્રન્થના પ્રારંભમાં વર્ણવ્યું છે.
‘ સકળ સૂક્ષ્મ-ખાદર એકેન્દ્રિયા, એઇન્દ્રિયા, તૈઇન્દ્રિયા, ચૌન્દ્રિયા, પંચેન્દ્રિય-નારકી, તિય ચા, ચાર નિકાયના દેવા, અકર્મ ભૂમિના મનુષ્યા કરતાં કર્મ ભૂમિમાં સહકારિ સફળ સ ંજોગાપૂર્વક જન્મેલા મનુષ્યની કિ`મત અધિકાધિક છે ? આવી આવી યશેાગાથાઓને શાસ્ત્રકારીએ ઠામ ઠામ વર્ણવેલી છે. માનવ જીવન અને સ્વાધ્યાય એ એના પરસ્પર સબંધ Àાહ-પારસ જેવા સંબંધ છે. માનવજીવનને સફળ બનાવવામાં સ્વાધ્યાય કેટલુ હિતકારી છે તે અનુભવવા યોગ્ય છે. અને તેથી જ સ્વાધ્યાયલીન આત્માએ પ્રાતઃસ્મરણીય મહાપાધ્યાય શ્રીમદ્યશે।વિજયજી મહારાજવિરચિત ગાથાઓથી ગ્રુતિ રહેસ્યથી પેાતાના જીવનને જો રંગશે તેા પરમપદને હસ્તકમળવત્ દૃષ્ટિગોચર કરશે
“ રસ આચારમય પ્રવચને, ભણ્યા અનુભવયેગ; તેહથી સુની વમે માહુને, વળી અતિ-રિત શેષગ, ’ શુદ્ઘનય ગા. ૧૩
૧. જુએ. ચાલુ ગ્રન્થ પ્રકરણ બીજું.
૨. સવાસે। ગાથાનું સ્તવન ઢાળ ૪ થી.
,,
૨૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપે મહાભ્ય સૂત્ર અક્ષર પરાવર્તના, અરસ શેલડી દાખી; તાસ રસ અનુભવ ચાખીએ, જિહાં એક છે શિવશાખી.”
શુદ્ધનય૦ ગા. ૧૪ માનવજીવનની દુર્લભતા' નામના પ્રથમ પ્રકરણથી પ્રારંભ કરીને અંતિમ વિભાગના સ્વાધ્યાય વિભાગ સ્થિત પૂજા, પદ, વા, વચનામૃત આદિથી નવપલ્લવિત થનાર આત્મા શ્રી વદ્ધમાન તપોધર્મના સેવનમાં ઓતપ્રેત બનીને અલપકાળમાં સકળ સંજોગ સામગ્રીઓ મેળવી, ઘનઘાતી કર્મોને તોડી, કેવલ્ય દશાને અનુભવી પરમાનન્દપદના ભક્તા બને એવી હાર્દિક અભિલાષાપૂર્વક અત્ર વિરમું છું.
સમાપ્ત
ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનકલ્યાણક યંત્ર.
བ་གrnullrun@ilususunrinpung
કલ્યાણકના નામ તથા મંત્રાક્ષ,
નીdolોળtimulan million luni Illinolumજીdhiાઈimali
નામ મંત્ર જાપ. ૨૦૦૦ ૧ વન. ૩૪ હી શ્રી પરમેષ્ટિને નમ:,, છે ૨ જન્મ. ૩૪ હું શ્રી અહત નમઃ | ( ૩ દીક્ષા, , નાથાય નમ: ( ૪ કેવળજ્ઞાન. , સર્વજ્ઞાય નમ: છે ૫ મોક્ષ. 9 પારંગતાય નમ:
lim NI Milk Mahal di) ના નાના
3
આ યંત્ર ગુજરાતી ચાલુ મહિના
પ્રમાણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન તપ મહા.
1 1
1 0 1
1 11:1
એક અથવા તેથી વધારે કલ્યાણક હેય ત્યારે કેવી રીતે તપ કરવો તેને કેડે.
OLUL
4
1 2 D
r.
૧ એક કલ્યાણક હેય ત્યારે એકાસણાને તપ કરવો ૨ બે કલ્યાણક હેય ત્યારે આયંબીલને તપ કરે
ત્રણ કલ્યાણક હોય ત્યારે ઉપવાસને તપ કરે ૪ ચાર કલ્યાણક હેાય ત્યારે ઉપવાસને એકાસણાને
તપ કરે. ૫ પાંચ કલ્યાણક હેય ત્યારે ઉપવાસને આયંબીલને
તપ કરો.
Decર
નેટ:-જ્યાં વદ તીથી આપેલ છે ત્યાં હિંદી તથા મારવાડી . લેકેએ એક મહિનો આગળ વધારીને તીથી સમજવી. જેમ કે ગુજરાતીમાં કારતક વદ હોય, તે હિંદી–મારવાડીમાં માગશર વદ સમજ. એવી રીતે દરેક મહિનામાં સમજી લેવું. વિધિ–૧૨ લેગસને કાસગ
૧૨ ખમાસમણું
દુહ – ખમાસમણ આપવાને) -
પરમ પંચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાનના
ચાર નિક્ષેપે ધ્યાએ, નમે નમે જિનભાણ ! ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
આ જિન કલ્યાણુક યંત્ર.
કારતક માસના સુદી તથા વદીના કલ્યાણક નં. તીથીનું નામ કલ્યાણકનું નામ ૧ કારતક સુદ ૩ શ્રી સુવિધિનાથ સર્વજ્ઞાય નમ: ૨ કારતક સુદ ૧૨ શ્રી અરનાથસર્વિશાય નમ: ૩ કારતક વદ ૫ શ્રી સુવિધિનાથ અર્હતે નમ: ૪ કારતક વદ ૬ શ્રી સુવિધિનાથનાથાય નમ: ૫ કારતક વદ ૧૦ શ્રી મહાવીરસ્વામીનાથાય નમ: ૬ કારતક વદ ૧૧ શ્રી પદ્મપ્રભુ પારંગતાય નમ:
માગશર માસના સુદી તથા વદીના કલ્યાણક ૭ માગશર સુદ ૧૦ શ્રી અરનાથ અર્હતે નમ: ૮ માગશર સુદ ૧૦ શ્રી અરનાથ પારંગતાય નમ: '૯ માગશર સુદ ૧૧ શ્રી અરનાથ નાથાય નમ: ૧૦ માગશર સુદ ૧૧ શ્રી મલ્લિનાથ અર્હતે નમ: ૧૧ માગશર સુદ ૧૧ શ્રી મલ્લિનાથ નાથાય નમ: ૧૨ માગશર સુદ ૧૧ શ્રી મલ્લિનાથ સર્વજ્ઞાય નમ: ૧૩ માગશર સુદ ૧૧ શ્રી નમિનાથ સર્વજ્ઞાય નમ: ૧૪ માગશર સુદ ૧૪ શ્રી સંભવનાથ અર્હતે નમ: ૧૫ માગશર સુદ ૧૫ શ્રી સંભવનાથ નાથાય નમ: ૧૬ માગશર વદ ૧૦ શ્રી પાર્શ્વનાથ અર્હતે નમ: ૧૭ માગશર વદ ૧૧ શ્રી પાર્શ્વનાથ નાથાય નમ: ૧૮ માગશર વદ ૧૨ શ્રી ચંદ્રપ્રભુ અર્હતે નમ: ૧૯ માગશર વદ ૧૩ શ્રી ચંદ્રપ્રભુ નાથાય નમઃ
૨૦ માગશર વદ ૧૪ શ્રી શીતળનાથ સર્વજ્ઞાય નમ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
શ્રી વમાન તો મા
પેશ માસના સુદી તથા વદીના કલ્યાણક
૨૧ પાશ સુદ ૬ શ્રી વિમળનાથ સર્વજ્ઞાય નમ: ૨૨ પાશ સુદ ૯ શ્રી શાંતિનાથ સર્વજ્ઞાય નમ: ૨૩ પાશ સુદ ૧૧ શ્રી અજિતનાથ સર્વજ્ઞાય નમ: ૨૪ પાશ સુદ ૧૪ શ્રી અભિનંદન સર્વજ્ઞાય નમ: ૨૫ પાશ સુદ ૧૫ શ્રી ધર્મનાથ સર્વજ્ઞાય નમ: ૨૬ પાશ વદ ૬ શ્રી પદ્મપ્રભુ પરમેષ્ઠિને નમ: ૨૭ પાશ વદ ૧૨ શ્રી શીતળનાથ અડૂતે નમ: ૨૮ પેાશ વદ ૧૨ શ્રી શીતળનાથ નાથાય નમ: ૨૯ પેાશ વદ ૧૩ શ્રી રીખવદેવ પારંગતાય નમ: ૩૦ પાશ વદી ૦)) શ્રી શ્રેયાંસનાથ સર્વજ્ઞાય નમઃ મહા માસના સુદી તથા વીના કલ્યાણક ૩૧ મહા સુદ ૨ શ્રી અભિનંદન અતે નમ: ૩૨ મહા સુદ ૨ શ્રી વાસુપૂજ્ય સર્વજ્ઞાય નમઃ ૩૩ મહા સુદ ૩ શ્રી ધર્મનાથ અતે નમ: ૩૪ મહા સુદ ૩ શ્રી વિમળનાથ અડૂતે નમ: ૩૫ મહા સુદ ૪ શ્રી વિમળનાથ નાથાય નમ: ૩૬ મહા સુદ ૮ શ્રો અજિતનાથ અુ તે નમ: ૩૭ મહા સુદ ૯ શ્રી અજિતનાથ નાથાય નમ: ૩૮ મહા સુદ ૧૨ શ્રી અભિનંદન નાથાય નમ: ૩૯ મહા સુદ ૧૩ શ્રી ધર્મનાથ નાથાય નમક ૪૦ મહા વદ ૬ શ્રી સુપાર્શ્વનાથ સર્વજ્ઞાય નમ: ૪૧ મહા વદ ૭ શ્રી સુપાર્શ્વનાથ પારંગતાય નમ: ૪૨ મહા વદ ૭ શ્રી ચ'પ્રભુ સર્વજ્ઞાય નમઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
શ્રી જિન કલ્યાણુક યંત્ર.
૪૩ મહા વદ ૯ શ્રી સુવિધિનાથ પરમેષ્ટિને નમ: ૪૪ મહા વદ ૧૧ શ્રી રીખવદેવ સર્વજ્ઞાય નમ: ૪૫ મહા વદ ૧૨ શ્રી મુનિસુવ્રત સર્વજ્ઞાય નમ: ૪૬ મહા વદ ૧૨ શ્રી શ્રેયાંસનાથ અર્હતે નમ: ૪૭ મહા વદ ૧૩ શ્રી શ્રેયાંસનાથ નાથાય નમ: ૪૮ મહા વદ ૧૪ શ્રી વાસુપૂજ્ય અહેતે નમ: ૪૯ મહા વદ ૦)) શ્રી વાસુપૂજ્ય નાથાય નમ: ફાગણ માસના સુદી તથા વદીના કલ્યાણક ૫૦ ફાગણ સુદ ૨ શ્રી અરનાથ પરમેષ્ટિને નમ: ૫૧ ફાગણ સુદ ૪ શ્રી મલિનાથ પરમેષ્ટિને નમ: પર ફાગણ સુદ ૮ શ્રી સંભવનાથ પરમેષ્ટિને નમ: પ૩ ફાગણ સુદ ૧૨ શ્રી મુનિસુવ્રત નાથાય નમ: ૫૪ ફાગણ સુદ ૧૨ શ્રી મલિનાથ પારંગતાય નમ: પપ ફાગણ વદ ૪ શ્રી પાર્શ્વનાથ પરમેષ્ટિને નમ: પ૬ ફાગણ વદ ૪ શ્રી પાર્શ્વનાથ સર્વજ્ઞાય નમઃ ૫૭ ફાગણ વદ ૫ શ્રી ચંદ્રપ્રભુ પરમેષ્ટિને નમ: ૫૮ ફાગણ વદ ૮ શ્રી રીખવદેવ અહંતે નમ: ૫૯ ફાગણ વદ ૮ શ્રી રાખવદેવ નાથાય નમ: ચૈત્ર માસના સુદી તથા વદીના કલ્યાણક ૬૦ ચૈત્ર સુદ ૩ શ્રી કુંથુનાથ સર્વજ્ઞાય નમ: ૬૧ ચૈત્ર સુદ ૫ શ્રી અનંતનાથ પારંગતાય નમ: ૬૨ ચિત્ર સુદ ૫ શ્રી અજિતનાથ પારંગતાય નમ: ૬૩ ચિત્ર સુદ ૫ શ્રી સંભવનાથ પારંગતાય નમ:
૬૪ ચૈત્ર સુદ ૯ શ્રી સુમતિનાથ પારંગતાય નમ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
શ્રી વમાન ત મહ ૬૫ ચૈત્ર સુદ ૧૧ શ્રી સુમતિનાથ સર્વજ્ઞાય નમ: ૬૬ ચૈત્ર સુદ ૧૩ શ્રી મહાવીર સ્વામી અર્હતે નમ: ૬૭ ચૈત્ર સુદ ૧૫ શ્રી પદ્મપ્રભુ સર્વજ્ઞાય નમ: ૬૮ ચૈત્ર વદ ૧ શ્રી કુંથુનાથ પારંગતાય નમ: ૬૯ ચિત્ર વદ ૨ શ્રી શીતળનાથ પારંગતાય નમ: ૭૦ ચિત્ર વદ ૫ શ્રી કુંથુનાથ નાથાય નમ: ૭૧ ચિત્ર વદ ૬ શ્રી શીતળનાથ પરમેષ્ટિને નમ:
ચૈત્ર વદ ૧૦ શ્રી નમિનાથ પારંગતાય નમ: ચૈત્ર વદ ૧૩ શ્રી અનંતનાથ અર્હતે નમ: ચૈત્ર વદ ૧૪ શ્રી અનંતનાથ નાથાય નમ:
ચિત્ર વદ ૧૪ શ્રી અનંતનાથ સર્વજ્ઞાય નમ: - ૭૬ ચૈત્ર વદ ૧૪ શ્રી કુંથુનાથ અર્હતે નમઃ વૈશાખ માસના સુદી તથા વદીના કલ્યાણક ૭૭ વૈશાખ સુદ ૪ શ્રી અભિનંદન પરમેષ્ટિને નમ: ૭૮ વૈશાખ સુદ ૭ શ્રી ધર્મનાથ પરમેષ્ટિને નમ: ૭૯ વૈશાખ સુદ ૮ શ્રી અભિનંદન પારંગતાય નમ:
વૈશાખ સુદ ૮ શ્રી સુમતિનાથ અર્હતે નમ: ૮૧ વૈશાખ સુદ ૯ શ્રી સુમતિનાથ નાથાય નમ: ૮૨ વૈશાખ સુદ ૧૦ શ્રી મહાવીરસ્વામીસર્વજ્ઞાય નમ: ૮૩ વૈશાખ સુદ ૧૨ શ્રી વિમળનાથ પરમેષ્ટિને નમ: ૮૪ વૈશાખ સુદ ૧૩ શ્રી અજિતનાથ પરમેષ્ટિને નમઃ ૮૫ વૈશાખ વદ ૬ શ્રી શ્રેયાંસનાથ પરમેષ્ટિને નમ: ૮૬ વૈશાખ વદ ૮ શ્રી મુનિસુવ્રત અર્હતે નમ:
૮૭ વૈશાખ વદ ૯ શ્રી મુનિસુવ્રત પારંગતાય નમ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
બી જિન કલ્યાણક યંગ.
૮૮ વૈશાખ વદ ૧૩ શ્રી શાંતિનાથ અર્હતે નમ: ૮૯ વૈશાખ વદ ૧૩ શ્રી શાંતિનાથપારંગતાય નમ: ૯૦ વૈશાખ વદ ૧૪ શ્રી શાંતિનાથ નાથાય નમ: જ્યેષ્ટ માસના સુદી તથા વદીના કલ્યાણક ૯૧ જેઠ સુદ ૫ શ્રી ધર્મનાથ પારંગતાય નમ: ૧૨ જેઠ સુદ ૯ શ્રી વાસુપૂજ્ય પરમેષ્ટિને નમ: ૯૩ જેઠ સુદ ૧૨ શ્રી સુપાર્શ્વનાથ અર્હતે નમ: ૯૪ જેઠ સુદ ૧૩ શ્રી સુપાર્શ્વનાથ નાથાય નમ: ૯૫ જેઠ વદ ૪ શ્રી રીખવદેવ પરમેષ્ટિને નમ: ૯૬ જેઠ વદ ૭ શ્રી વિમળનાથ પારંગતાય નમ: ૯૭ જેઠ વદ ૯ શ્રી નમિનાથ નાથાય નમ: અશાડ માસના સુદી તથા વદીના કલ્યાણક ૯૮ અશાડ સુદ ૬ શ્રી મહાવીર સ્વામી પરમેષ્ટિને નમ: ૯૯ અશાઠ સુદ ૮ શ્રી નેમનાથ પારંગતાય નમ: ૧૦૦ અશાડ સુદ ૧૪ શ્રી વાસુપૂજ્ય પારંગતાય નમ: ૧૦૧ અશાડ વદ ૩ શ્રી શ્રેયાંસનાથ પારંગતાય નમ: ૧૦૨ અશાડ વદ ૭ શ્રી અનંતનાથ પરમેષ્ટિને નમઃ ૧૦૩ અશાડ વદ ૮ શ્રી નમિનાથ અર્હતે નમ: ૧૦૪ અશાડ વદ ૯ શ્રી કુંથુનાથ પરમેષ્ટિને નમ:
શ્રાવણ માસના સુદી તથા વદીના કલ્યાણક ૧૦૫ શ્રાવણ સુદ ૨ શ્રી સુમતિનાથ પરમેષ્ટિને નમ: ૧૦૬ શ્રાવણ સુદ ૫ શ્રી નેમિનાથ અર્હતે નમ: ૧૦૭ શ્રાવણ સુદુ ૬ શ્રી નેમનાથ નાથાય નમ:
૧૦૮ શ્રાવણ સુદ ૮ શ્રી પાર્શ્વનાથ પારંગતાય નમઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
શ્રી વાદ્ધમાન તપે મહાભ્ય ૧૦૯ શ્રાવણ સુદ ૧૫ શ્રી મુનિસુવ્રત પરમેષ્ટિને નમ: ૧૧૦ શ્રાવણ વદ ૭ શ્રી શાંતિનાથ પરમેષ્ટિને નમ: * ૧૧૧ શ્રાવણ વદ ૭ શ્રી ચંદ્રપ્રભુ પારંગતાય નમ: ૧૧ર શ્રાવણ વદ ૮ શ્રી સુપાર્શ્વનાથ પરમેષ્ટિને નમ:
ભાદરવા માસના સુદી તથા વદીના કલ્યાણક ૧૧૩ ભાદરવા સુદ ૯ શ્રી સુવિધિનાથ પારંગતાય નમ: ૧૧૪ ભાદરવા વદ ૦)) શ્રી નેમિનાથ સર્વજ્ઞાય નમ:
આસો માસના સુદી તથા વદીના કલ્યાણક ૧૧૫ આસો સુદ ૧૫ શ્રી નેમિનાથ પરમેષ્ટિને નમ: ૧૧૬ આસો વદ ૫ શ્રી સંભવનાથ સર્વજ્ઞાય નમ: ૧૧૭ આસો વદ ૧૨ શ્રી નેમનાથ પરમેષ્ટિને નમ: ૧૧૮ આસો વદ ૧૨ શ્રી પદ્મપ્રભુ અર્હતે નમ ૧૧૯ આસો વદ ૧૩ શ્રી પદ્મપ્રભુ નાથાય નમ: ૧૨૦ આસો વદ ૦)) શ્રી મહાવીર સ્વામી પારંગતાય નમક
ઈતિશ્રી જિનકલ્યાણકાનિ સમાપ્તાનિ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
શ્રી મૌન એકાદશીનું ગણણું
-
તા ૦
*
*
*
૧ બુદ્ધીપે ભરતક્ષેત્રે અતીત વીશી
૪ શ્રી મહાયશઃ સર્વજ્ઞાય નમઃ ૬ , સર્વાનુભૂતિ અહત નમઃ ૬ , સર્વાનુભૂતિ નાથાય નમઃ ૬, સર્વાનુભતિ સર્વજ્ઞાય નમઃ ૭ , શ્રીધરનાથાય નમઃ જંબદ્રીપે ભરતક્ષેત્રે વર્તમાન ચોવીશી ૨૧ શ્રી નેમિનાથ સર્વજ્ઞાય નમઃ ૧૯ , મલ્લિનાથ અહત નમઃ ૧૯ , મલ્લિનાથ નાથાય નમઃ ૧૯ , મલ્લિનાથ સર્વજ્ઞાય નમઃ ૧૮ , અરનાથ નાથાય નમઃ ૩ જંબુદ્વીપે ભરતે અનાગત ચોવીશી
૪ શ્રી સ્વયંપ્રભ સર્વજ્ઞાય નમઃ ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્તમાન તપે મહારા ૬ શ્રી દેવકૃત અહત નમઃ ૬ , દેવકૃત નાથાય નમઃ ૬ , દેવકૃત સંશાય નમઃ |
૭ - ઉદયનાથ નાથાય નમઃ ૪ ધાતકીખડે પૂર્વભરતે અતીત ચોવીશી
૪ શ્રી અકલંક સર્વજ્ઞાય નમઃ ૬ ) શુભંકરનાથ અર્હતે નમઃ ૬ ) શુભંકરનાથ નાથાય નમઃ ૬ , શુભંકરનાથ સર્વજ્ઞાય નમઃ
૭ , સપ્તનાથ નાથાય નમઃ પધાતકીખંડે પૂર્વભારતે વર્તમાન વીશી
૨૧ શ્રી બ્રણેન્દ્રનાથ સર્વશાય નમઃ ૧૯ , ગુણનાથ અર્હતે નમઃ ૧૯ , ગુણનાથ નાથાય નમઃ ૧૯ ૦ ગુણનાથ સર્વજ્ઞાય નમ:
૧૮ , ગાંગિકનાથ નાથાય નમઃ દુધાતકીખંડેપર્વભરતે અનાગત ચોવીશી
૪ શ્રી સંપ્રતિ સર્વજ્ઞાય નમ : : fi ૬ , મુનિનાથ અર્હતે નમઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
પક
બી મૌન એકાદશીનું ગણું.
૬ શ્રી મુનિનાથ નાથાય નમઃ ૬ , મુનિનાથ સર્વજ્ઞાય નમઃ
૭, વિશિષ્ટનાથ નાથાય નમઃ ૭પુષ્કરદ્વીપે પૂર્વભરતે અતીત ચોવીશી
૪ શ્રી સુમૃદુનાથ સર્વશાય નમઃ ૬ , વ્યક્તનાથ અર્હતે નમઃ ૬ , વ્યક્તિનાથ નાથાય નમઃ ૬ , વ્યક્તિનાથ સર્વજ્ઞાય નમઃ ( ૭ ) કલાશિત નાથાય નમઃ ૮પુષ્કરવરદ્વીપે પૂર્વભરતે વર્તમાન ચોવીશી
૨૧ શ્રી અરણ્યવાસ સર્વજ્ઞાય નમઃ ૧૯ , યોગનાથ અર્હતે નમઃ
,, ગનાથ નાથાય નમઃ ૧૯ - યોગનાથ સર્વજ્ઞાય નમઃ ૧૮ અાગનાથ નાથાય નમઃ પુષ્કરદ્વીપે પૂર્વભરતે અનાગત ચોવીશી
૪ શ્રી પરમ સર્વજ્ઞાય નમઃ ૬ , શુદ્ધાત્તિનાથ અર્હતે નમઃ ૬ , શુદ્ધાત્તિનાથ નાથાય નમઃ ૬ , શુદ્ધાત્તિનાથ સર્વજ્ઞાય નમઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
શિવમાન મથક ૭ શ્રી નિકેશનાથ નાથાય નમઃ ૧૦ધાતકીખડેપશ્ચિમભરતેઅતીતાવીશી - ૪ શ્રી સવાર્થ સર્વજ્ઞાય નમઃ
૬ , હરિભદ્ર અહંતે નમઃ ૬ , હરિભદ્ર નાથાય નમઃ ૬ , હરિભદ્ર સર્વશાય નમઃ
૭ , મગધાધિપ નાથાય નમઃ ૧૧ ધાતકી, પશ્ચિમ ભરતે વર્તમાન ચો.
૨૧ શ્રી પ્રયછ સર્વજ્ઞાય નમઃ ૧૯ , અક્ષભનાથ અર્હતે નમઃ ૧૯ , અક્ષભનાથ નાથાય નમઃ ૧૯ , અક્ષભનાથ સર્વશાય નમઃ
૧૮ , મલયસિંહ નાથાય નમઃ ૧૨ ધાતકી પશ્ચિમ ભરતે અનાગત છે
૪ શ્રી દિનરૂક સર્વજ્ઞાય નમઃ ૬ , ધનદનાથ અર્હતે નમઃ ૬ ધનદનાથ નાથાય નમઃ ૬ , ધનદનાથ સર્વજ્ઞાય નમઃ ૭ , પાષધનાથ નાથાય નમઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
થી મૌન એકાદશીનું ગણુણ. ૧૩ પુષ્કરદ્વીપે પશ્ચિમભરતે અતીત .
૪ શ્રી પ્રલંબ સર્વજ્ઞાય નમઃ ૬ , ચારિત્રનિધિ અહત નમઃ ૬ , ચારિત્રનિધિ નાથાય નમઃ ૬ , ચારિત્રનિધિ સર્વશાય નમઃ
૭ , પ્રશમરાજિત નાથાય નમઃ ૧૪પુષ્કરવરદ્વીપે પશ્ચિમભરતે વર્તમાન.
૨૧ શ્રી સ્વામી સર્વજ્ઞાય નમઃ ૧૯, વિપરીતનાથ અર્હતે નમઃ ૧૯ , વિપરીતનાથ નાથાય નમઃ ૧૯ , વિપરીતનાથ સર્વજ્ઞાય નમઃ
૧૮ " પ્રસાદનાથ નાથાય નમઃ ૧૫પુષ્કરવરદ્વીપે પશ્ચિમભરતે અનાગત ચો.
૪ શ્રી અઘટિતનાથ સર્વજ્ઞાય નમઃ ૬ , ભ્રમણેદ્રનાથ અર્હતે નમઃ ૬ , ભમણેન્દ્રનાથ નાથાય નમઃ ૬ , જમણેન્દ્રનાથ સર્વજ્ઞાય નમઃ
૭ , ૦ષભચંદ્ર નાથાય નમઃ ૧૬ જંબદ્વીપે એરવતે અતીત ચોવીશી
૪ શ્રી દયાંત સર્વજ્ઞાય નમઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
[;
૬
૬ શ્રી અભિન ંદનનાથ અહં તે નમઃ અભિનદનનાથ નાથાય નમઃ અભિનંદનનાથ સજ્ઞાય નમઃ
૬
७ રત્નેશનાથ નાથાય નમઃ
19
99
""
99
૧૭ જંબુદ્રીપે ઐરવતે વમાન ચાવીશી
૨૧ શ્રી શ્યામકેાષ્ટ સર્વજ્ઞાય નમઃ મરુદેવનાથ અહું તે નમઃ
૧૯
૧૯
મદેવનાથ નાથાય નમઃ મરુદેવનાથ સજ્ઞાય નમઃ
૧૯
૧૮ અતિપાર્શ્વ નાથાય નમઃ
''
,,
શ્રી વર્ધમાન તો મહાત્મ્ય
,,
૧૮ જંબૂઢીપે ઐરવતે અનાગત ચાવીશો
૪ શ્રી નર્દિષણ સ`જ્ઞાય નમઃ વ્રતધરનાથ અહું તે નમઃ
??
11
99
૬
૬
७ નિર્વાણનાથ નાથાય નમઃ
,,
૧૯ધાતકી ખડે પૂર્વ ઐરવતેઅતીત ચેાવીશી
૪ શ્રી સાદ સજ્ઞાય નમઃ
૬ ત્રિવિક્રમનાથ અંતે નમઃ ત્રિવિક્રમનાથ નાથાય નમઃ
""
વ્રતધરનાથ નાથાય નમઃ
વ્રતધરનાથ સર્વજ્ઞાય નમઃ
99
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
શ્રી મૌન એકાદશીનું ગણણ. - ૬ શ્રી ત્રિવિક્રમનાથ સર્વજ્ઞાય નમઃ |
૭ , નરસિંહનાથ નાથાય નમઃ | ૨૦ ધાતકીખંડે પૂર્વઐરવતે વર્તમાન
૨૧ શ્રી ખેમંત સર્વજ્ઞાય નમઃ ૧૯ , સંતષિતનાથ અર્હતે નમઃ ૧૯ , સંતષિતનાથ નાથાય નમઃ ૧૯ , સંતષિતનાથ સર્વજ્ઞાય નમઃ ૧૮ કામનાથ નાથાય નમઃ ૨૧ધાતકીખંડે પૂર્વઐરાવતે અનાગત ચા
૪ શ્રી મુનિનાથ સર્વજ્ઞાય નમઃ * ૬ , ચંદ્રદાહ નાથાય નમઃ
૬ ચંદ્રદાહ અહત નમ: (
* * ૬ ) ચંદ્રદાહ સર્વજ્ઞાય નમઃ ( ૭ ) દિલાદિત્ય નાથાય નમઃ ૨૨ પુષ્કરાષ્ટ્રે પર્વઐરવતેઅતીત ચોવીશી
૪ શ્રી અષ્ટાહિક સર્વજ્ઞાય નમઃ ૬ , વણિકન્નાથ અર્હતે નમઃ ૬. વણિકનાથ નાથાય નમઃ ' ', ' !! - ૬ ક વણિકનાથે સર્વજ્ઞાય નમઃ ૭ , ઉદયનાથ નાથાય નમઃ
in in na
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
A
શ્રી વદમાન તો મહાત્મ્ય
૨૩ પુષ્કરા, પૂર્વ ઐરવતૅવત માન ચાવીશી
૨૧ શ્રી તમાકંદ સર્વજ્ઞાય નમઃ ૧૯ સાયકાક્ષ અહું તે નમઃ
99
૧૯ સાયકાક્ષ નાથાય નમઃ સાયકાક્ષ સ`જ્ઞાય નમઃ ૧૮ ક્ષેમતનાથ નાથાય નમઃ
૧૯
૬
99
99
""
૨૪પુરાદ્ધે પૂર્વ એરવતે અનાગત ચાવીશી
૪ શ્રી નૈણિક સજ્ઞાય નમઃ રિવરાજ અહું તે નમઃ રિવરાજ નાથાય નમઃ રિવરાજ સર્વજ્ઞાય નમઃ
७ પ્રથમનાથ નાથાય નમઃ
''
""
""
99
૨૫ ધાતકી૰ પશ્ચિમઐરવતે અતીત ચેા.
૪ શ્રી પુરૂરવા સર્વજ્ઞાય નમઃ ૐ અવબાધ અહું તે નમઃ અવમેધ નાથાય નમઃ અવમેધ સર્વજ્ઞાય નમઃ
99
૬
७ વિક્રમેન્દ્ર નાથાય નમઃ
99
૨૬ધાતકીખ ડેપશ્ચિમઐરવતૅવમાન ચા.
૨૧ શ્રી સુશાંતિ સજ્ઞાય નમઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
,,
""
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૫
થો મન એકાદશીનું ગણણું - ૧૯ શ્રી હરદેવ અહંતે નમઃ
૧૯ ,, હરદેવ નાથાય નમઃ ૧૯ , હરેદેવ સર્વજ્ઞાય નમ:
૧૮ , નંદિકેશ નાથાય નમઃ ૨૭ધાતકીખંડે પશ્ચિમઔરવતે અનાગત
વીશી ૪ શ્રી મહામૃગેન્દ્ર સર્વશાય નમઃ ૬ ,, અશોચિત અહત નમઃ
અશેચિત નાથાય નમઃ ૬ , અશેચિત સર્વશાય નમઃ ૭ , ધર્મેન્દ્રનાથ નાથાય નમઃ ૨૮ પુષ્કરવરદ્વીપે પશ્ચિમ ઐરવતે
અતીત ચોવીશી ૪ શ્રી અશ્વદા સર્વજ્ઞાય નમઃ ૬ , કુટિલક અહંતે નમઃ ૬ , કુટિલક નાથાય નમઃ ૬ કુટિલક સર્વજ્ઞાય નમઃ ૭ , વર્ધમાન નાથાય નમઃ
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
ક
શ્રી વદ્ધમાન તા મહાત્મ્ય
૨૯ પુષ્કરવરદ્વીપે પશ્ચિમ ઐરવતે વર્તમાન ચાવીશી
૨૧ શ્રી નંદિકેશ સજ્ઞાય નમઃ ૧૯ ધમ્મ ચંદ્ર અહં તે નમઃ ધર્મચંદ્ર નાથાય નમઃ ધમ્મ ચંદ્ર સર્વ જ્ઞાય નમઃ
૧૯
૧૯
૧૮
વિવેકનાથ નાથાય નમઃ
૩૦ પુષ્કરવરદ્વીપે પશ્ચિમ એરવતે અનાગત ચાવીશી
99
,,
ઊ
99
,,
૪ શ્રી કલાપક સર્વજ્ઞાય નમઃ
વિસામ અહું તે નમઃ
વિસામ નાથાય નમઃ
૬ વિસામ સર્વજ્ઞાય નમઃ
''
99
99
અરણ્યનાથ નાથાય નમઃ
"1
વિધિઃ—માગશર સુદ ૧૧ ના દિવસે પૌષધ કરી સાવદ્ય ભાષા નહી ખેલવા માટે મૌન ધારણ કરવું. ત્રણ ટંક દેવવંદન કરવા. એ વખત પ્રતિક્રમણ અથવા સામાયિક કરવા. પૂજા સ્નાત્રપૂજા તથા સમ્યક્ત્વની શુદ્ધિ કરવી.
ખમાસમણાદિ
વિધિવિધાન કરી
॥ ઇતિ મૌન એકાદશી વ્રત વિધિ સમાપ્ત: ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી આનન્દ-ચન્દ્ર-કિરણુવલી. કસ્મરણીય પૂજ્યપાદ આગમારક આચાર્ય દેવેશ શ્રી માનન્દસાગરસૂરીશ્વર અને પરપકારી પંન્યાસપ્રવર શ્રી
ચન્દ્રસાગરજી ગણિવરના શુભ નામથી શરૂ થતી ' ગ્રન્થમાલાની શરૂઆત વી. સં ૨૪૬૯, વિ. સં. ૧૯૯૯, ઈ. સ. ના રેજ ખમ્મત મુકામે થઈ. આ ગ્રન્થમાલાનું પ્રથમ કિરણ હદુ યોગવિધિ નામને ગ્રન્થ ક્રાઉન સાઈઝમાં બહાર પડેલ ગ્રન્થને સદુપયેાગ શ્રમણ ભગવતો વિશેષ પ્રમાણમાં કરતાં હોવાથી હેમસાગરજી, મુનિશ્રી દેવેન્દ્રસાગરજી તથા મુનિશ્રી હીરસાગરજી ના ગણિપદ તથા પન્યાસપદ સમર્પણ નિમિત્તે ભેટ આપવા નિરધાયું : ગ્રન્થ શ્રી સ્થંભન તીર્થ તપાગચ્છ જન સંધના મુખ્ય આગેઆર્થિક સહાયથી પ્રકાશન કરેલો છે. અઢી વર્ષ લગભગના અરસામાં માળાના દ્વિતીય કિરણ તરીકે “ શ્રી વર્ધમાન તપોમહાગ્ય” ગ્રન્થ બહાર પડે છે સવીબી તિલકશ્રીજીની પ્રશિષ્યા તપેધર્માનુરક્તા શ્રી તીર્થ શ્રીજીની માનત ધર્મની ૧૦૦ મી આળીના પારણું નિમતિ ભેટ આપવા - ની આઠ નકલ નીચેના માનવંતા ગૃહસ્થાએ ખરીદીને અમારા
માં પ્રોત્સાહન આપ્યું છે. શ્રી વધુ તપ મહામ્ય ગ્રન્થમાં અથાક પનાર એષ્ટિ માણેકલાલ મનસુખભાઈ સંધવીના ધર્મપત્ની સૌભાગ્ય મદાવાદ તથા સ્વ. શ્રેષ્ઠિ જમનાદાસ ભગુભાઇના ધર્મપત્ની માણેકમઢવા. સિકલાવ નગીનદાસના પુચ માણાર્થે તેમના ધર્મપત્ની સુકી સંઘવી નગીનદાસ કરમચંદ અંધેરી. દમીચંદ કસુંગ (તપસ્વી સાધ્વી તર્ધીજીના સંસારી વસુરપક્ષ) હરીલાલ વેણુ છોડદાસ ( , , , , પિતૃપક્ષ. ) ગૃહનો અંતઃકરણપૂર્વક આભાર માની આ ગ્રન્થને વાંચનભ લેનારાઓ તે તપાધર્મના આરાધક બની કલ્યાણની પર પરા એક જ શુભેચ્છા. ૧ બૂડ૬ ગવિધિ --૦ ની ટીકીટ બીડનારને ભેટ મેલાય છે. ૨ શ્રી વર્ધમાન તપ મહાય. કિં. રૂ. ૩–૯–૦ સપલદેવજી ઠગનીરામજીની પેઢીના પ્રધાન સંચાલક
એકિ છગનીરામજી અમરચંદ શીરાલીઆ,
ઇ મગનરમ માંગીલાલ શારીઆ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com