SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રીવમાન તો મહાત્મ્ય. ૩૬ અનુષ્ઠાનનું સેવન કરતાં કરતાં અવસરની ચેાગ્યતાએ પ્રીતિ અને ભક્તિને પરાકાષ્ઠાએ પહોંચાડવી એ આરાધકા માટે આવશ્યક છે. ૩૭. કૂવામાં આવતા પાણીના અખૂટ ઝરણાની માફક ભાવની વૃદ્ધિપૂર્વક દરેક અનુષ્ઠાને ને સેવવું એ આરાધકો માટે આવશ્યક છે. ૩૮ આરંભ–સમારંભના સંકલ્પ કરવાની, આરંભ–સમારંભના સાધના એકઠાં કરવાની અને આર લ–સમારંભદ્વારા એ જીવાના છેદનભેદન કરવાની પ્રવૃત્તિને રાકવી એ આરાધકો માટે આવશ્યક છે. નિરારભના અથી આત્માએએ જયણાપૂર્વક સદાર ભનુ સેવન કરવુ એ આરાધકા માટે આવશ્યક છે. ૪૦ મલિનાર બને છેડવા માટે સદાર ભનુ સેવન અવશ્યમેવ કરવુ એ આરાધકો માટે આવશ્યક છે. ૩૯ ૪૧ તીવ્રાર’ભને તિલાંજલિ દઈને નિભાવ પૂરતા મંદાર ભનુ સેવન કરનારે સદ્યારંભનુ સેવન કરવું એ આરાધકા માટે આવશ્યક છે. ૪૨ સ્વરૂપથી સાવદ્ય દેખાતી અને અનુબંધથી નિરવદ્ય નિહાળાતી ક્રિયાના સેવનમાં ઉજમાળ રહેવું એ આરાધકા માટે આવશ્યક છે. ૪૩ સ્વરૂપ, હેતુ અને અનુબંધ દયાના પ્રકારે સમજીને સદાર ભનુ સેવન કરવું એ આરાધકો માટે આવશ્યક છે. અલ્પાહાર, અલ્પ નિદ્રા અને કષાયરહિત થવુ' એ આરાધક માટે આવશ્યક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૪૪ www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy