________________
५५
ના સાક્ષાત્કાર દર્શનાર્થીઓને સહુજ સમાગમમાં થાય છે એ આપશ્રીની જીવનચર્યોની અનુપમ પ્રભાએ છે !!
લિ॰ આપશ્રીના અનેકાનેકગુણગણકમલેાપાસિની શ્રમણાપાસિકા અ॰ સૌ શ્રી સૌભાગ્યલક્ષ્મીબ્ડેન ( રાજનગરનિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી માણેકલાલ મનસુખભાઈ સંઘવીના ધર્મ પત્ની)
તા ૩૦-હુમારા અને પક્ષને ઉજ્જવલ કરનાંર કુલદીપકસમા અને જૈન શાસનના શણગાર એવા આપશ્રીએ સંયમ ધર્મની સેવનામાં સદાય તત્પર રહીશ્રી વમાન તપની સે આળી સ’પૂર્ણ કરીને હમારા ઉભય પક્ષને ઉજજવલ મનાવ્યું છે; એટલું જ નહિ પણ આપશ્રીના બાલબ્રહ્મચારિણી શિષ્યા ૨જનશ્રીજીને દીક્ષિત બનાવીને સંયમધર્મના રગમાં રંગીને સય્મને દીપાવ્યું છે. વિશેષત: આપશ્રી બંનેએ અનેક આત્મા એને સયમ માર્ગોમાં સ્થિર કર્યો છે, એ હમારા માટે અતિ હર્ષના વિષય છે.
જે કુલમાંથી માતા અને પુત્રી સાથે જ સંયમ માર્ગે સચરે, તે મને જૈન શાસનની સેવા કરે, અને ખીજા ભાવુક ભાવિ રત્નેને સંયમ અપાવી ભવ્ય ભેટા જૈન શાસનના ચરણે ધરે તેના જેવા હમારે બીજો આનન્દના વિષય કયેા હાઇ શકે ???
લિ॰ આપશ્રીના સંયમાદિ અનેક ગુણુગણકમળના રસિક ભ્રમર શ્રાવકેા: જયચદ માતીચ'દ કંસુ'ગર ( શ્વસુરપક્ષ )
તથા
હરિલાલ રણછેડદાસ વકીલ (પિતૃપક્ષ )ની બહુમાનપૂર્વક ટિશ: વદનાવલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
44