________________
શ્રીવર્તમાન-તપ મહામ. तण केहि व अग्गी, लवणजलो वा नईसहस्सेहि ॥ ૧ ૨ વીવો સંદેશો, તિક મહિં | ૨૦ |
ભાવાર્થ-ઘાસ તથા લાકડાંવડે જેમ અગ્નિ, હજાર નદીઓ વડે જેમ સમુદ્ર તૃપ્તિ પામતું નથી તેમ આહારવિષયાદિક
ગોવડે પણ આ જીવ તૃપ્ત થયે નહિં માટે જ તપ કરવો જરૂરી છે કે ૫૦ થી
आहारनिमित्तणं, मच्छा गच्छंति समि पुढविं॥ सचितो आहारो, न खमो मणसावि पत्थेउ ।। ५१ ॥
ભાવાર્થ–આહારના કારણે કરી તંદુલીઓ મચ્છ સાતમી નારકીએ જાય છે, માટે સચિત્ત આહાર મને કરી પણ પ્રાર્થના કરવા ગ્ય નથી તેથી સચિત્તના ત્યાગી મહાત્માઓને તપસ્વી તરીકે ગણવામાં આવે છે એ ૫૧ . સહસાવધાનિ-શ્રી મુનિસુંદરસૂરીશ્વરજીને હિતોપદેશ
સાચી ક્રિયા, સાચું સંયમ, નિમલ તપ કોને કહેવાય તેને માટે શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ અધ્યાત્મક૯પ. હમમાં ચૌદમા મિથ્યાત્વાદિનિરોધ અધિકારમાં ફરમાવે છે કે –
कायस्तंभान के के स्युस्तरूस्तंभादयो यताः ॥ शिवहेतुक्रियो येषां, कायस्तांस्तु स्तुवे यतीन् ॥११ ॥
ભાવાર્થ-એક માત્ર કાયને રોકવાથી વૃક્ષdભ આદિ કોણ કોણ સંયમી નથી, પરંતુ જેઓની કાયા મોક્ષપ્રાપ્તિની શિયાના કારણમાં ઉદ્યમવંત છે, એવા મુનિની અમે સ્તુતિ કરીએ છીએ. જે ૧૧ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com