________________
શ્રી અરિહંત પદની પૂજા.
પ્રતિષ્ઠાપે કહી, નવપદ પૂજા સાર; તેણે નવપદ પૂજા ભણું, કરતે ભક્તિ ઉદાર.
૫
ઢાળ પહેલી-રાગ ભૈરવ પ્રથમ પદ જિનપતિ ગાઈએ ગુણતતિ
પાઈયે વિપુલ ફળ સહજ આપ; નામ ગોત્રજ સુણ્ય કર્મ મહા નિર્જ
જાય ભવસંતતિ બદ્ધ પા૫. એક વરરૂપમાં વરણ પચે હયે,
એક તુજ વર્ણ તે જગ ન માયા; એક તિમ લોકમાં વરણ બત્રીશ હોએ, • એક તુજ વર્ણ કિણહી ન ગવાયે. વાચગુણ અતિશયા પાડિહેરા સયા,
બાહી પણ એ ગુણા કુણે ન ગવાયા; કેવળનાણ તહ કેવળદંસણ,
પમુહ અત્યંતરા જિનપ પાયા, તેહ મુહ-પદ્ધથી કિમ કહાયા?
દુહા. જિનગુણ અનંત અનંત છે, વાચકમ મિત દીહ, બુદ્ધિ રહિત શક્તિવિકલ, કિમ કહું એકણ જહ?
૨
૧
ઢાળ બીજી-રાગ દેશાખ. ભાવ ધરી ભવિ પૂજિયે, તિગ અડ પણ ભય, તિમ સત્તર ભેદે કરી, પૂજે ગત બેય. ભાવ૦ ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com