SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યપણુ સફળ કરવામાં, ધર્મકથાનુયાગમાં સારી રીતે સમજાવ્યુ છે. દૃષ્ટાન્ત તરીકે શાસનમાન્ય શ્રો રત્નશેખરસૂરિજીએ પ્રાકૃત-શ્રીપાલ-ચરિત્રની શરૂઆતમાં શ્રી મહાવીર પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીની દેશનામાં અને તે ચરિત્રની અંતમાં શ્રી અજિતસેન મુનિપ્રવરની દેશનાના પ્રસંગમાં આ પ્રસંગને અત્યંત મહત્ત્વ આપ્યું છે— 66 दुलहं लहिऊण माणुसं जंमं खित्तकुलाइपहाणं । કુદ્દો માજીસો મો ” ઇત્યાદિ ગાથા ૧૬-૧૭. मि माणुसे जम्मे दुल्लहं खित्तमारिअं " ઇત્યાદિ ગાથા ૧૦૭૫ થી ૧૦૮૫ ૫ સિરિસિરિવાલકહા !! 46 ભાવાર્થ-ડે મહાનુભાવા! પૂર્વે કરેલા પુણ્યથી દુલ ભ મનુષ્ય જન્મ પામીને પણ આ ક્ષેત્ર અને ઉત્તમ કુલ આદિ સામગ્રીઓ પામવી દુર્લભ છે. પૂર્વના પુણ્યથી તે પણ કદાચ પામી જવાય તે પણ પછી પાંચ પ્રકારના પ્રમાદને છેડીને સદ્ધ -કર્મોમાં ઉદ્યમવત થવાનુ તા અત્યંત દુર્લભ છે. ગાથા ૧૬ ૧૭. હૈ મહાનુભાવા ! અનેક ભવાની પરપરામાં દશ દૃષ્ટાન્તાએ કરીને અત્યંત દુર્લભ એવા આ મનુષ્ય જન્મ પામવા જ - દુર્લભ છે. ત્યારપછી અનુક્રમે આ ક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુલ, પરિપૂર્ણ પચેંદ્રિયપણું, નીરાગીપણું, દીર્ઘ આયુષ્ય, સદ્ગુરુના જ્જા પૃ. ૨૨ પૃ. ૨૨. ર ૧ ક્ષત્તિરિવાજ ૩ આદિ શબ્દથી ઉત્તમ જાતિ, દી આયુષ્ય, નિરેગી શરીર અને પચે ક્રિયાની પટુતા વિગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy