SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 333 222 | વર્ધમાનતપ ધમરાધિકા ગુણીજી તપસ્વિની ય શ્રીમતી તીર્થ શ્રીજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. * કુટુંબ વર્તમાન કાળમાં ચતુર્વિધ જૈનસંઘ જેના ધમીકપણાનું માન લઈ શકે એવું અમદાવાદ-રાજનગર નામનું શહેર બાખા ગુજરાત પ્રાંતનું એ મુખ્ય શહેર ગણાય છે અને 5 ઈલાકાના અમદાવાદ જીલ્લાનું એ પાટનગર છે. જેના બર મૂર્તિપૂજકોની વિશેષ સંખ્યાવાળા શહેરોની ગણi એ શહેરને નંબર સૌથી પહેલે આવે છે. નેની ઝળહળતી જાહોજલાલી અને ધર્માભિમાનના મંત સ્વરૂપ સરખાં ગગનચુંબી અનેક જૈન મંદિર, જેને iડા અને આલિશાન ઉપાશ્રયે આ શહેરમાં ઠામઠામ શું આવે છે. ભક્તિવંત શ્રાવક-શ્રાવિકાની ભક્તિના ણથી આકર્ષિત થઈને પૂજ્ય શ્રમણવર્ગ અને શ્રમણઆ શહેરમાં વારંવાર આવાગમન ચાલુ રહેતું હોવાથી ના દર્શન પણ આ શહેરમાં ઠામઠામ થઈ શકે છે. થીજા શહેરની અપેક્ષાએ આ શહેરમાં રહેતા શ્રાવક નિા સમુદાયની ધાર્મિક અને સામાજિક વિષયમાં આબાદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy