________________
જીતપબુલકસાઈ नंदिसररुअगेसु वि, सुरगिरिसिहरेवि एगफालाए । जंघाचारणमुणिणो, गच्छन्ति तवप्पभावेणं | | ૨૨
ભાવાર્થ –નંદીશ્વર નામના આઠમા દ્વીપે તથા અચક નામના તેરમા દ્વિીપે તેમજ મેરુપર્વતના શિખરે ઉપર એક ફાલે કરી જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિએ તપના પ્રભાવે જઈ શકે છે કે ૧૩ છે सेणियपुरओ जेसिं, पसंसिअं सामिणा तवोरुवं ॥ તે ધનાધન મુઈ, પંજુ | ૨૪
ભાવાર્થ-શ્રેણિક રાજાની પાસે વીર પરમાત્માએ જેમનું તબલા વખાણ્યું હતું તે ધન મુનિ (શાલિભદ્રના બનેવી) અને ધન્ના કાકંદી એ બંને મુનિઓ સર્વાર્થસિદ્ધ વિમાને ગયા ૧૪
सुणिउण तव सुंदरीकुमरीए अंबिलाणि अणवश्यं ॥ सहि वास सहस्सा, भण कस्स न कंपए हिअयं ॥१५॥
ભાવાર્થ-કાષભદેવસ્વામીની પુત્રી સુંદરીએ સાઠ હજાર વર્ષ પર્યત કાયમ આંબિલ તપ કર્યો તે સાંભળી કહો કે હદય ન કંપે? ૧૫ जं विहिअमंबिलतवं, बारसवरिसाई शिवकुमारेण ॥ तं दहुं जंबुरुवं, विम्हइओ कोणिओ राया ॥१६॥
ભાવાર્થ –પૂર્વ ભવમાં શિવકુમારે બાર વર્ષ પર્યત જે આંબિલ તપ કર્યો હતો તે જબ્રકુમારનું અદ્દભુત રૂપ દેખીને શ્રેણિક રાજા વિસ્મય પામ્યા હતા . ૧૬
जिणकप्पिा परिहारिअ, पडिमापडिवनलंदयाईणं । ' લોકળ તરસ છે ગન વા તવર | ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com