SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી આનન્દ-ચન્દ્ર-કિરણુવલી. કસ્મરણીય પૂજ્યપાદ આગમારક આચાર્ય દેવેશ શ્રી માનન્દસાગરસૂરીશ્વર અને પરપકારી પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રસાગરજી ગણિવરના શુભ નામથી શરૂ થતી ' ગ્રન્થમાલાની શરૂઆત વી. સં ૨૪૬૯, વિ. સં. ૧૯૯૯, ઈ. સ. ના રેજ ખમ્મત મુકામે થઈ. આ ગ્રન્થમાલાનું પ્રથમ કિરણ હદુ યોગવિધિ નામને ગ્રન્થ ક્રાઉન સાઈઝમાં બહાર પડેલ ગ્રન્થને સદુપયેાગ શ્રમણ ભગવતો વિશેષ પ્રમાણમાં કરતાં હોવાથી હેમસાગરજી, મુનિશ્રી દેવેન્દ્રસાગરજી તથા મુનિશ્રી હીરસાગરજી ના ગણિપદ તથા પન્યાસપદ સમર્પણ નિમિત્તે ભેટ આપવા નિરધાયું : ગ્રન્થ શ્રી સ્થંભન તીર્થ તપાગચ્છ જન સંધના મુખ્ય આગેઆર્થિક સહાયથી પ્રકાશન કરેલો છે. અઢી વર્ષ લગભગના અરસામાં માળાના દ્વિતીય કિરણ તરીકે “ શ્રી વર્ધમાન તપોમહાગ્ય” ગ્રન્થ બહાર પડે છે સવીબી તિલકશ્રીજીની પ્રશિષ્યા તપેધર્માનુરક્તા શ્રી તીર્થ શ્રીજીની માનત ધર્મની ૧૦૦ મી આળીના પારણું નિમતિ ભેટ આપવા - ની આઠ નકલ નીચેના માનવંતા ગૃહસ્થાએ ખરીદીને અમારા માં પ્રોત્સાહન આપ્યું છે. શ્રી વધુ તપ મહામ્ય ગ્રન્થમાં અથાક પનાર એષ્ટિ માણેકલાલ મનસુખભાઈ સંધવીના ધર્મપત્ની સૌભાગ્ય મદાવાદ તથા સ્વ. શ્રેષ્ઠિ જમનાદાસ ભગુભાઇના ધર્મપત્ની માણેકમઢવા. સિકલાવ નગીનદાસના પુચ માણાર્થે તેમના ધર્મપત્ની સુકી સંઘવી નગીનદાસ કરમચંદ અંધેરી. દમીચંદ કસુંગ (તપસ્વી સાધ્વી તર્ધીજીના સંસારી વસુરપક્ષ) હરીલાલ વેણુ છોડદાસ ( , , , , પિતૃપક્ષ. ) ગૃહનો અંતઃકરણપૂર્વક આભાર માની આ ગ્રન્થને વાંચનભ લેનારાઓ તે તપાધર્મના આરાધક બની કલ્યાણની પર પરા એક જ શુભેચ્છા. ૧ બૂડ૬ ગવિધિ --૦ ની ટીકીટ બીડનારને ભેટ મેલાય છે. ૨ શ્રી વર્ધમાન તપ મહાય. કિં. રૂ. ૩–૯–૦ સપલદેવજી ઠગનીરામજીની પેઢીના પ્રધાન સંચાલક એકિ છગનીરામજી અમરચંદ શીરાલીઆ, ઇ મગનરમ માંગીલાલ શારીઆ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy