________________
સમરણય સુધાવર્ષા.
સંસ્મરણીય સુધાવર્ષ “શ્રી વર્ધમાન તપાધર્મ છે”
૧ માનસિક અનેરોની મહેલાતોને સત્ય કરી આપનાર
શ્રી વર્ધમાન તપધર્મ છે. માનસિક અનેરો, વાચિક શબ્દપ્રયોગ અને કાયિક પ્રવૃત્તિઓને સફલીભૂત બનાવનાર શ્રી વર્ધમાન તપ
ધર્મ છે. ૩ શરીર અને આત્માને નિરાળો નિરખવનાર શ્રી વર્ધન
માન તપેધર્મ છે ૪ ત્યાગ, ત્યાગી અને ત્યાગના સાધનમાં જ સાચું સુખ
રહેલું છે એવું ભાન કરાવનાર શ્રી વર્ધમાન તપ
ધર્મ છે. ૫ સમાધિપૂર્વક બાલપંડિતાદિ મરણ કરાવનાર શ્રી વધ.
માન તપોધમ છે. ૬ રેગાદિક પ્રસંગે આર્તધ્યાનથી બચાવનાર શ્રી વર્ધમાન
તપોધર્મ છે. ૭ આપત્તિના પ્રસંગમાં સહનશક્તિને સાક્ષાત્કાર કરાવનાર
શ્રી વર્ધમાન તપોધર્મ છે. ૮ લાખોની સંખ્યામાં આયંબીલ કરનારાઓ, હજારોની
સંખ્યામાં શ્રી વર્ધમાન તપ કરનારાઓ, સેંકડોની
સંખ્યામાં સંયમધર્મની આરાધના કરનારાઓ અને કરોShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com