SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વદ્ધમાનતવિધાન ચાને આરાધન વિભાગ, શ્રી વર્ધમાન તપે વિધાન કોઈપણ પ્રકારના તપોધર્મનું સેવન કરનારે તે તપની વિધિના મહામ્યને જાણવું જ જોઈએ. એ બાબતમાં કહ્યું છે કે “સાસસિદ્ધિવા, વિહિપરિણામો હો સારું. विहिवाओऽविहिभत्ती, अभवजिअदूरभवाणं ॥१॥" ભાવાર્થ-અલ્પકાળમાં સિદ્ધિગતિને પ્રાપ્ત કરનારા જીવને વિધિને પરિણામ-આદરભાવ સદાકાળ થાય છે. અભવ્ય આત્માઓ તથા દુવ્ય આત્માઓ અનુક્રમે વિધિને ત્યાગ અને અવિધિને આદર-સત્કાર કરનારા હોય છે. ૧ “ઘના વિહિલોળો, વિહિપવરવાર સયા ઘના . વિહિવદુમાળી ધન્ના, વિહિપાલતૂના ધના ૨.” ભાવાર્થ ધન્યવાદને લાયક મનુષ્યને જ વિધિને વેગ મળી આવે છે. જેઓ નિરંતર વિધિપક્ષના આદરપૂર્વક આરાધન કરે છે, વિધિપક્ષનું બહુમાન કરે છે અને વિધિપક્ષને દૂષિત કરતા નથી તેઓ બધા ધન્યવાદને પાત્ર છે. ૨ ઉપરની બન્ને માથાના ભાવથી ભાવિત થઈને કેઈપણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy