SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન તપ શરૂ કરવાની વિધિ. લાંના જેવું નહિ હાવાથી આ તપની જઘન્ય અને મધ્યમ આરાધના પણ પરમ કરુણાળુ જિનેશ્વરદેવાએ જણાવેલી છે. આ તપની ઉત્કૃષ્ટ આરાધનામાં પૂર્વે પહેલી, બીજી અને ત્રીજી વિગેરે સે આળી લગાતાર કરવાનું જણાળ્યું છે. તે જ રીતિએ પણ ફ્ક્ત પહેલી પાંચ જ આળી લગાતાર કરીને બાકીની પંચાણું એળી શક્તિ અને સમયની અનુકૂળતાએ કરીને આળીઓની વચમાં વિશ્રાંતિ લેતા લેતા આ તપની પૂર્ણતા કરવાનું જધન્ય આરાધનામાં જણાવેલું છે. જધન્ય આરાધનામાં પહેલી પાંચ ઓળી લગાતાર કરવાની હાય છે. છ સાત આઠ કે યાવત ૯૯ એળી વિશ્રાંતિપૂર્વક કરવી તેનુ નામ મધ્યમ આરાધના જણાવ્યુ છે. આ કાળમાં જઘન્ય આરાધના કરનારાએ જ વિશેષ હાય છે, તેથી જઘન્ય આરાધનાની વિશેષ સ્પષ્ટતા નીચે મુજબ કરવામાં આવે છે. એળીન ખર ૧ લીળીમાં ૨ ૭ એળીમાં ૩ જી આળીમાં ૪ થી ઓળીમાં ૫ મી ઓળીમાં આળી પ આય ખીલ ૧ ૨ ઉપવાસ ૧ لی لی لی بی ૧ ૧ ૧૫ ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ આય’ખીલ અને ૫ ઉપવાસ મળી ૨૦ દિવસની લગાતાર તપસ્યા કરવાથી શ્રી વર્ધમાનતપની પાંચ ઓળીની આરાધના થઈ ગણાય, એ પાંચ એળીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy