________________
“તો ધર્મની છે.”
- અ . = : ૧ આ આત્માને અનાદિ અનંતકાળથી લાગેલ કિલષ્ટ કર્મોને દૂર કરવા માટે તપે ધર્મની જરૂર છે
૨ આશારૂપી તૃષ્ણાને છેદવા માટે તપે ધર્મની જરૂર છે.
૩ ઈન્દિરૂપી સર્ષિણને વશ કરવા તપે ધર્મની જરૂર છે.
૪ રસનારૂપી દલાલણને દલાલી કરતાં અટકાવવાને તપે ધમની જરૂર છે.
૫ મનરૂપી મર્કટને કબજે કરવા તપ ધર્મની જરૂર છે.
૬ ચતુર્ગતિથી ત્રાસ પામેલા ભવ્ય આત્માઓને જે પંચમ ગતિમાં જવું હોય તે તો ધર્મની જરૂર છે.
૭ નારકીના અસહા છે જે ન ભેગવવાં હોય તે તપે ધર્મની જરૂર છે.
૮ તિર્યચપણામાં પરવશથી ભૂખ-તૃષ્ણા-તાપાદિ સહન ન કરવા હોય તે તો ધર્મની જરૂર છે.
૯ મનુષ્ય ભવમાં મહદ્ધિક કે શ્રેષિ-ચક્રવતિ, રાજ-રાજે ધરાદિની સંપત્તિ જોઈતી હોય તે પણ તપે ધર્મની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com