________________
શ્રી વર્ધમાન તપ મહા.
1 1
1 0 1
1 11:1
એક અથવા તેથી વધારે કલ્યાણક હેય ત્યારે કેવી રીતે તપ કરવો તેને કેડે.
OLUL
4
1 2 D
r.
૧ એક કલ્યાણક હેય ત્યારે એકાસણાને તપ કરવો ૨ બે કલ્યાણક હેય ત્યારે આયંબીલને તપ કરે
ત્રણ કલ્યાણક હોય ત્યારે ઉપવાસને તપ કરે ૪ ચાર કલ્યાણક હેાય ત્યારે ઉપવાસને એકાસણાને
તપ કરે. ૫ પાંચ કલ્યાણક હેય ત્યારે ઉપવાસને આયંબીલને
તપ કરો.
Decર
નેટ:-જ્યાં વદ તીથી આપેલ છે ત્યાં હિંદી તથા મારવાડી . લેકેએ એક મહિનો આગળ વધારીને તીથી સમજવી. જેમ કે ગુજરાતીમાં કારતક વદ હોય, તે હિંદી–મારવાડીમાં માગશર વદ સમજ. એવી રીતે દરેક મહિનામાં સમજી લેવું. વિધિ–૧૨ લેગસને કાસગ
૧૨ ખમાસમણું
દુહ – ખમાસમણ આપવાને) -
પરમ પંચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાનના
ચાર નિક્ષેપે ધ્યાએ, નમે નમે જિનભાણ ! ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com