Book Title: Varddhaman Tapomahatmya
Author(s): Chandrasagar Gani
Publisher: Rushabhdevji Chhaganiramji Pedhi

View full book text
Previous | Next

Page 320
________________ ચાવે ત૫ કેને કહેવાય? श्रुति-संयम-मात्रेण, शब्दान् कान् के त्यजन्ति न ॥ હાનિદે, વૈતેy, રાતે સ્થાનિક ૨૨ ભાવાર્થ-કાનના સંયમ માત્રથી કેણ શબ્દોને સાંભવાનું છોડતાં નથી ! પણ ઈષ્ટ અથવા અનિષ્ટ શબ્દ પર થતા રાગદ્વેષને છેડે છે તે જ મુનિ છે. ૧૨ છે चक्षुःसंयममात्रात्के, रूपालोकांस्त्यजन्ति न ॥ इष्टानिष्टेषु चैतेषु, रागद्वेषौ त्यजन्मुनिः ॥१३॥ ભાવાર્થ –તેન્દ્રિય માત્ર છ ચક્ષુના સંયમ માત્રથી રૂપને કણ તજતું નથી પરતુ ઈષ્ટ અને અનિષ્ટ રૂપમાં થતા રાગ-દ્વેષને ત્યાગ કરે છે તે જ સાચા મુનિ છે. તે ૧૩ घ्राणसंयममात्रेण, गंधान कान् के त्यजन्ति न ॥ इष्टानिष्टेषु चैतेषु, रागद्वेषौ त्यजन्मुनिः ॥१४ ॥ ભાવાર્થ-નાશિકાના સંયમ માત્રથી (જેને નાશિકા નથી અથવા જેને સારી નરસી વાસ આવતી નથી) કેવું ગધને ત્યાગ કરતું નથી ? પણ ઈષ્ટ અથવા અનિષ્ટ ગંધમાં રાગ-દ્વેષને છોડે તે મુનિ છે. ૧૪ जिह्वासंयममात्रेण, रसान् कान् के त्यजन्ति न ॥ मनसा त्यज तानिष्टान्, यदीच्छसि तपःफलम् ॥१५॥ ભાવાર્થ-જીભના સંયમ માત્રથી (જીભ ઝેરી તે જગતું રી) સોને કેણ છોડતું નથી, ખરેખર તપનું ફલ ઈછતા હોય તે તે ઈષ્ટ રસને મનથી ત્યાગ કરે. જે ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354