________________
ચાવે ત૫ કેને કહેવાય?
श्रुति-संयम-मात्रेण, शब्दान् कान् के त्यजन्ति न ॥
હાનિદે, વૈતેy, રાતે સ્થાનિક ૨૨
ભાવાર્થ-કાનના સંયમ માત્રથી કેણ શબ્દોને સાંભવાનું છોડતાં નથી ! પણ ઈષ્ટ અથવા અનિષ્ટ શબ્દ પર થતા રાગદ્વેષને છેડે છે તે જ મુનિ છે. ૧૨ છે
चक्षुःसंयममात्रात्के, रूपालोकांस्त्यजन्ति न ॥ इष्टानिष्टेषु चैतेषु, रागद्वेषौ त्यजन्मुनिः ॥१३॥
ભાવાર્થ –તેન્દ્રિય માત્ર છ ચક્ષુના સંયમ માત્રથી રૂપને કણ તજતું નથી પરતુ ઈષ્ટ અને અનિષ્ટ રૂપમાં થતા રાગ-દ્વેષને ત્યાગ કરે છે તે જ સાચા મુનિ છે. તે ૧૩
घ्राणसंयममात्रेण, गंधान कान् के त्यजन्ति न ॥ इष्टानिष्टेषु चैतेषु, रागद्वेषौ त्यजन्मुनिः ॥१४ ॥
ભાવાર્થ-નાશિકાના સંયમ માત્રથી (જેને નાશિકા નથી અથવા જેને સારી નરસી વાસ આવતી નથી) કેવું ગધને ત્યાગ કરતું નથી ? પણ ઈષ્ટ અથવા અનિષ્ટ ગંધમાં રાગ-દ્વેષને છોડે તે મુનિ છે. ૧૪
जिह्वासंयममात्रेण, रसान् कान् के त्यजन्ति न ॥ मनसा त्यज तानिष्टान्, यदीच्छसि तपःफलम् ॥१५॥ ભાવાર્થ-જીભના સંયમ માત્રથી (જીભ ઝેરી તે જગતું રી) સોને કેણ છોડતું નથી, ખરેખર તપનું ફલ ઈછતા હોય તે તે ઈષ્ટ રસને મનથી ત્યાગ કરે. જે ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com