Book Title: Varddhaman Tapomahatmya
Author(s): Chandrasagar Gani
Publisher: Rushabhdevji Chhaganiramji Pedhi

View full book text
Previous | Next

Page 319
________________ શ્રીવર્તમાન-તપ મહામ. तण केहि व अग्गी, लवणजलो वा नईसहस्सेहि ॥ ૧ ૨ વીવો સંદેશો, તિક મહિં | ૨૦ | ભાવાર્થ-ઘાસ તથા લાકડાંવડે જેમ અગ્નિ, હજાર નદીઓ વડે જેમ સમુદ્ર તૃપ્તિ પામતું નથી તેમ આહારવિષયાદિક ગોવડે પણ આ જીવ તૃપ્ત થયે નહિં માટે જ તપ કરવો જરૂરી છે કે ૫૦ થી आहारनिमित्तणं, मच्छा गच्छंति समि पुढविं॥ सचितो आहारो, न खमो मणसावि पत्थेउ ।। ५१ ॥ ભાવાર્થ–આહારના કારણે કરી તંદુલીઓ મચ્છ સાતમી નારકીએ જાય છે, માટે સચિત્ત આહાર મને કરી પણ પ્રાર્થના કરવા ગ્ય નથી તેથી સચિત્તના ત્યાગી મહાત્માઓને તપસ્વી તરીકે ગણવામાં આવે છે એ ૫૧ . સહસાવધાનિ-શ્રી મુનિસુંદરસૂરીશ્વરજીને હિતોપદેશ સાચી ક્રિયા, સાચું સંયમ, નિમલ તપ કોને કહેવાય તેને માટે શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ અધ્યાત્મક૯પ. હમમાં ચૌદમા મિથ્યાત્વાદિનિરોધ અધિકારમાં ફરમાવે છે કે – कायस्तंभान के के स्युस्तरूस्तंभादयो यताः ॥ शिवहेतुक्रियो येषां, कायस्तांस्तु स्तुवे यतीन् ॥११ ॥ ભાવાર્થ-એક માત્ર કાયને રોકવાથી વૃક્ષdભ આદિ કોણ કોણ સંયમી નથી, પરંતુ જેઓની કાયા મોક્ષપ્રાપ્તિની શિયાના કારણમાં ઉદ્યમવંત છે, એવા મુનિની અમે સ્તુતિ કરીએ છીએ. જે ૧૧ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354