________________
સમજ વગરના સતથી પ્રાપ્ત થતી સાચી સમજ
સમજ વગર દરદીનું શું થશે ? પાણી અને દૂધના ભેદને સમજ્યા વગર ખાલકનું શું થશે ? માટે પ્રાથમિક અવસ્થામાં લગભગ બધાં નાનામોટા માટે આ એક જ સતનમાં આગલ વધવાના ધારી રાજમાર્ગ છે. કચેા ધારી રાજમાર્ગ ? તા સમાધાનમાં સમજવુ કે “ સમજણુ આવે તે જ કરું” આ ભરેાસે ભૂલનારા સનના આ લાભથી વંચિત થાય છે, પણ સમજણુની ચાગ્ય અવસ્થા ન થાય ત્યાં સુધી સમજણમાં પાવરધા અનેલા હિતકારીઓની નિશ્રાએ રહી સર્તનમાં આગલ વધવું એ સાચે ધારી રાજમા છે. દાન–શિયલ-તપ કે ભાવનાની પ્રવૃતિએ અગર સમ્યગ્-દર્શન-જ્ઞાન-ચારિત્ર સબંધીના અનુષ્ઠાને કે પિરણામની પૂરી સમજ વગર પણ સર્વજ્ઞકથિત કથનાનુસાર કરનારા અણુસમજી અસંખ્ય આત્મા તે તે કાર્ય માં નિષ્ણાત બનેલાઓને ભાસે રહી અસંખ્ય સત્ય પામી ગયા છે, પામે છે અને પામશે તે નિર્વિવાદ સિદ્ધાંત છે. સમજણુવગરનું સ`ન, સમજદારેાની નિશ્રાએ પણ સદાય લાભદાયી છે.
સમજ વગરનાં સનની ઊંડાણમાં રહેલી સાચી સમજ
સમજણુ વગરનુ સન પણ લાભદાયિક છે, એટલે સમજવા પ્રયત્ન કરવા જ નહિં એમ સમજવુ નહિં, અર્થાત્ સમજવાના ઉદ્યમ ચાલુ રાખીને પણ સત્ન કર્યાં જ કરવું. જ્ઞાનની અપેક્ષા રાખ્યા વગર ક્રિયા ફૂલ દે છે તેા પછી જ્ઞાની અને જ્ઞાનની આવશ્યકતા શી છે ? દૂધના કરવાના છે તેા પછી દૂધ પીધુ કે શરીરમાં આવું કહેનારાઓને સમજવાની જરૂર છે કે કયું દૂધ ગુણકારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
G
સ્વભાવ જ ગુણુ
તુષ્ટિપુષ્ટિ વધી