________________
२०२
શ્રી વર્ધમાન તપે મહાભ્ય.
મંત્ર હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતેડીંતે જલાદિકં યજામહે સ્વાહા.
तो भणइ गणी नरवरपत्तं अरिहंतपयप्पसाएणं । देवपालेण रज, सक्कतं कत्तिएणावि ॥१॥ सिरिसिरिवालकहा
ભાવાર્થ –ગણધર ભગવન્ત કહે છે કે-હે રાજન! અરિ. હંતપદના પ્રસાદથી દેવપાલ નામના સેવકે રાજ્ય અને કાર્તિક શેઠે ઈન્દ્રપણું મેળવ્યું.
શ્રી અરિહંતપદના આરાધક માટે. ૧ ભેદજ્ઞાનમાં નિષ્ણાત અને છેદ કરવામાં અતિ કુશળ શિરોમણિ તીર્થકરે છે માટે જ તેઓના દર્શન, વંદન, પૂજન સત્કારાદિમાં તત્પર બને.
૨ તીર્થકર ભગવન્તોએ પૂર્વે પ્રાપ્ત કરેલ શરૂઆતનું સમ્યકત્વ પણ પ્રતિપાતિ હોઈ શકે છે.
૩ શ્રી તીર્થકર ભગવન્તોને જગતભરના જીવ માત્રને નિગ્રંથ પ્રવચનના રસિક બનાવવાના વિશિષ્ટ વિચારોવાળું વરબોધિ સમ્યત્વ હોય છે.
૪ એક જ ભવમાં કેવળજ્ઞાન અને મેક્ષ થવા એ સહેલામાં સહેલી સાધના છે પરંતુ તીર્થકર નામકર્મની નિકાચના ત્રણ ભવ વગર થતી જ નથી.
૫ સંસારચક્રમાં પરિભ્રમણ કરનાર તીર્થકર ભગવન્તના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com