Book Title: Varddhaman Tapomahatmya
Author(s): Chandrasagar Gani
Publisher: Rushabhdevji Chhaganiramji Pedhi

View full book text
Previous | Next

Page 286
________________ શ્રી અરિહંત પદના આરાધકે માટે. જી પણ ત્રણ ભવ શેષ સંસાર રહે તે અવસરે આરાધ્ય પદની આરાધના નિયમાં કરે છે. ૬ તીર્થંકરનામકર્મની નિકાચના કરનાર ત્રણ ભવ શેષ સંસાર રાખીને નિકાચના કરે છે. - ૭ તીર્થંકરનામકર્મની નિકાચના કરવાના અવસરે અપ્રતિપાતિ વરાધિ (શ્રેષ્ઠ સમ્યક્ત્વ) હોય છે. ૮ વરબોધિને વરેલે પુણ્યાત્મા જગતભરને શાસનના રસિક બનાવવા માટે કટિબદ્ધ થયેલ હોય છે. ૯ તીર્થંકરનામકર્મની ઉપાર્જના કરનારને અરિહંતાદિક તે વિશ પદો અગર તે વીશ પદોમાંથી એકાદ પદને આરાધવું પડે છે. ૧૦ અરિહંતપદની આરાધનામાં વ્યક્તિના વિભેદ નજરે પડતા નથી. ૧૧ અરિહંતપદની આરાધનામાં ક્ષેત્ર-કાળ અવસ્થાનું નિયમન નથી. ૧૨ અરિહંતપદની આરાધનામાં નિયમિત નામને નશે નથી. ૧૩ સર્વ ક્ષેત્રના, સર્વ કાળના, સર્વ અવસ્થાના, હરકેઈ નામને ધારણ કરવાવાળા, તીર્થકરનામકર્મની નિકાચના કરેલા, તીર્થકરનામનિકાચના કરીને દેવલોક ગયેલા અગર નરકે ગયેલા સર્વ તીર્થકરની આરાધના એક અરિહંતપદને આરાધવાથી થાય છે. ૧૪ અરિહંતપદની આરાધના દ્વારાએ અરિહંતપદની પ્રાપ્તિ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354