________________
૧૪
શ્રી તપ પદ.
શ્રી તપપનુ સેવન કરનારે પણ બધા વિધિ ઉપર પ્રમાણે જ કરવાના છે, પર ંતુ ખાર સ્વસ્તિક, ખાર ખમાસમણાં અને સંપૂર્ણ બાર લેાગસ્સના કાઉસગ્ગ કરવાના છે. કાઉસગ્ગ કરતી વખતે શ્રી અરિહંતપદના સ્થાને શ્રી તપપદ એલવું બાકી બધુ પૂર્વની માફ્ક જ કરીને કાઉસગ્ગ પારી નમો અરિહંતાળ કહી પ્રગટ લેગસ કહેવા. ૭ દી નમો તવલ્સ એ પદની વીસ નવકારવાળી ગણવી. ખમાસમણા દેતી વખતે દરેક ખમાસમણાની પહેલાં નીચે જણાવેલા દુહા અથવા કડીમાંથી ગમે તે એક મેલીને પંચાંગ નમસ્કાર કરવા.
શ્રીવમાન તો મહાત્મ્ય
“ કર્મ ખમાવે ચીકણાં, ભાવ મંગળ તપ જાણું; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ણખાણું.
અથવા
99
“ ઇચ્છારામે સવરી, પરિણતિ સમતા ચેાગે રે; તપ તે એહિ જ આતમા, વરતે નિજગુણ ભાગે રે. મહાવીર જિજ્ઞેસર ઉપદિશે.
"9
૧
ઉપરના દુહા અથવા કડીમાંથી ગમે તે એક એલ્યા પછી નીચેના બાર વાકયમાંથી અનુક્રમે એક એક વાકય ઓલ્યા પછી પંચાંગ નમસ્કાર કરવા.
૧ શ્રી દ્વિવિધઅનશનસ્વરૂપ શ્રી દ્વિવિધઓનાદ ૩ શ્રી ચતુર્વિધવૃત્તિસંક્ષેપ,, ૪ શ્રી ષડ્રસત્યાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
99
તપસેનમા નમ
27
97
""
19
""
99
""
૧
www.umaragyanbhandar.com