________________
શ્રીવ માન તો મહાત્મ્ય
વક્માદ સમાન કીડાએ અને તેવા આયખીલાદ્રિ તિરસ આહાર કરનારા સાધુએ ૧
૧૯૨
છાલમાદ સમાન કીડાએ અને તેવા અલેપ આહાર કરનાર સાધુઓ. ૨
કાઇમાદ સમાન કીડાઓ અને તેવા નિવિગઇ આહાર કરનાર સાધુઓ. ૩
સારમાદ સમાન કીડાઓ અને સર્વ કામગુણાદિની વૃદ્ધિ થાય તેવા પૌષ્ટિક આહાર કરનારા સાધુએ. ૪
ઉપર જણાવ્યા પ્રમાણે ત્વક્ સરખા અસાર-નિરસ આહાર કરનારા મુનિવરીને તપ વાસાર તપ કહેવાય છે, અર્થાત કર્મના નાશ કરવામાં એ તપ વ સરખું કામ કામ કરે છે, તેથી કરીને ત્વક્ (છાલની ઉપરના ભાગ ) સરખા અસાર નિરસ નિર્માલ્ય આહાર ( આયંબીલાદિ) કરનારા સારભૂત ખાનારા ગણાય છે અને તેઓના તપ પણ સારભૂત ગણાય છે. આ રીતિએ—
૧ વખ઼ાદ સમાન નિરસ આહાર ખાનારા સાધુઓને સારભૂત ખાનારા તપસ્વી કહેલા છે અને તેમના તપને પણ સારભૂત વર્ણવેલા છે.
૨ સારખાદ સમાન પૌષ્ટિક આહાર ખાનારા સાધુઓને વારભૂત ખાનારા તપસ્વી કહેલા છે અને તેમના તપને વક્ષ્માદ સમાન વર્ણવેલા છે.
3 છાલખાદ સમાન આહાર ખાનારા સાધુઓને કાષ્ઠખાદ સમાન તપસ્વી કહેલા છે અને તેમના તપને કાઇખાદ સમાન વણુ વેલે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com