________________
ર૩
ગુરૂણીની (માતાની) સેવાને લાભ સા. ચન્દનશ્રીને બે જ વર્ષ મલ્યો, બે વર્ષના ટૂંકા દીક્ષા પર્યાયમાં આરાધના કરી સારા જયકેરશ્રીજી કાળધર્મ પામ્યાં અને સારા ચન્દનશ્રીજી સંયમની સાધનામાં સહાયક વિનાનાં બની ગયાં. “ગીતાર્થને પણ ગુરૂકુળવાસ વિના સંયમની આરાધના થતી નથી” એમ સમજતાં સાચન્ટનશ્રીજીએ ગ્ય નિશ્રાની શોધ કરતાં તે કાળે અમદાવાદ પાંજરાપોળના શ્રાવિકાઓના ઉપાશ્રયે બિરાજમાન શમ–દયાદિ ગુણેથી ભૂષિત સાધ્વીજી શ્રીશિવશ્રીજીનાં ગુરૂહેન સાધ્વીજી શ્રીહેતશ્રીજીની નિશ્રા સ્વીકારી. તેઓની પાસે રહી પિતાના - ચારિત્રની ઉત્તમ આરાધના માટે વિનય વૈયાવચ્ચ આદિ
અભ્યન્તર અને બાહ્ય તપની યથાશય સાધના કરતાં તેઓએ પ્રકરણે, કર્મગ્રન્થ, ભાષ્ય, સંગ્રહણી આદિને સારે ધ મેળવ્યો.
તે કાળે સંસ્કૃત પ્રાકૃત વિગેરે ભાષાજ્ઞાનને ઝેક ઓછો હતે, છતાં સંયમ સાધક ચરણ-કરણ સિત્તરીના બેધને અને પાલનને મહિમા વધારે હતું. વર્તમાનમાં જ્ઞાનગ વિકાસને પામે છે, પણ ચરણ કરણાગમાં શિથિલ્યને પ્રવેશ વધતું જાય છે તેને બદલે તે કાળે જ્ઞાનગિની મન્દતા હતી છતાં ચરણકરણાનુયેગનું બળ સારું હતું, તે કાળે જ્ઞાનીઓ દુર્લભ હતા તેમ વર્તમાનમાં દઢ નિર્મળ આચાર દુર્લભ થતો જાય છે. કાળને વેગે આવાં પરાવર્તને અનાદિ કાળથી થયા જ કરે છે, તેને સમજીને જે કાળે જે દુર્લભ-દુષ્કર હેય તેની રક્ષામાં વધારે સત્ત્વ