Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૯-૧૦-૩૮
થી નજર
ઈદ્રોની અદ્વિતીય ભક્તિ!
માર્ગ સાંભળવાની ખાતર, તો જેઓને એ વેપાર તીર્થકર દેવ ગર્ભમાં આવે તે વખતે ઇંદ્ર કરવો છે. મોક્ષ મેળવવો છે, તેને તે તત્ત્વ તરફ નમુત્થણ કહે છે તે શા માટે ? ભવિષ્યમાં આ કેટલી ભક્તિ હોવી જોઈએ ! દેવતા પોતે ધર્મ મહાપુરૂષ આવા ઉદ્ધારક થવાના છે એ તરીકે કરી શકતા નથી પણ ધર્મીને પોતે વખતોવખત બહુમાન છે. તેથી જ તેમાંયે તે દેવતા તથા ઇંદ્રોને નમસ્કાર કરે છે. એ ધર્મમાં કેટલો રંગાયેલો આત્મા તો મોક્ષ મેળવવા અંગે વા પાણી છે, રોટલી હશે? ધર્મી એવા અરિહંતાદિકને દેવતા પૂજે છે. નથી. એમને તો માત્ર સાંભળવાનું છે; આ સ્થિતિ વિચારીશું તો સમ્યકત્વ પામેલાને કઈ આદરવાનું, આચરવાનું નથી, ફલ નથી, ફલ લેશ્યા રહેલી જોઈએ તે સમજાશે. ખાવાપીવા, વગરનું એકલું શ્રવણ છતાં તેને તત્ત્વ ગણી આટલી પહેરવા-ઓઢવા, હરવા-ફરવાનું તમામ હોય દરકાર કરે છે. એ ઈંદ્રો તીર્થકરો ગર્ભમાં આવે છતાં એ સમકિતી વૈમાનિક દેવલોકનું આયુષ્ય ત્યારે, જન્મે ત્યારે, દીક્ષા લે ત્યારે, એમ દરેક બંધાવનાર એવી શુભ લેશ્યાવાળો જ હોય. પ્રસંગે મહોત્સવ કરે છે. વિચારો કે તેઓને મોક્ષ અનાદિનાં જન્મ-મરણો ખ્યાલમાં રાખ્યા તેનું એ તો છેટો જ છે, માત્ર મોક્ષનો માર્ગ સંભળાય છે. પરિણામ ! મોક્ષમાર્ગ સાંભળવાનું માત્ર કરે છે, જેને ફલ આટલા માટે પહેલો સંસ્કાર કયા દેવો? મેળવવાનું નથી તે જ્યારે સંભળાવનારની આટલી એને અંગે પંચ સૂત્રકારે કહ્યું કેકિંમત કરે છે ત્યારે જેઓ સાંભળી શકે છે, આચરી & સ્ત્રનું ૩VT નીવે ૩ીવર શકે છે અને ફલ પણ મેળવી શકે છે તેઓ તેમને भवे अणाइकम्मसंजोगनिवत्तिए. કેવા ઉપકારી તરીકે માને?
આ વાત સમજો. અનાદિનો જીવ છે; અને રખડપટ્ટીનો ભાસ થાય તો જ રખડપટ્ટી મટે જન્મ-મરણનું ચક્કર અનાદિનું લાગેલું છે.
દેવોની દશા એ છે કે ભરે છે સો ગજ, પણ સમ્યકત્વ એ આત્માના ઉદ્ધારની જડ છે. જીવ રખડે એક તસુ પણ ફાડતા નથી. વખાર આખી ભરે છે, છે શાથી? એ ભાન થવું જોઈએ. મિથ્યાત્વ, નિગોદનું સ્વરૂપ સમજવા સુધી જાય છે. અવિરતિ, કષાય અને યોગ આ ચાર ચીજ કાલિકાચાર્યનિગોદનું સ્વરૂપ બરોબર કહેનાર છે. કર્મબંધાદિ દ્વારા રખડાવનારી છે; એ ન ખસે ત્યાં એમ જાણી ભારતમાં ઇંદ્ર આવ્યા, પોતે લગીર પણ સુધી રખડપટ્ટી મટે નહીં. એ ચારેને મટાડનાર આચરવાના નહિં. ઇંદ્રો વિગેરે નિગોદની વાતો અને અનાદિની જંજાળને મટાડનાર દેવાદિ (શુદ્ધ) કરે છે. કેવળીની તથા શ્રુતજ્ઞાનીની સરખાવટ ત્રણ તત્ત્વો છે. એની ઉપાસના, આરાધનાથી સુધીની આખી જીંદગી સેવા કરે છે. તે બધું તરવાનો આત્મા ઈષ્ટપદને પામી શકે છે.