Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૯-૧૦-૩૮
| (તા. ૯-૧૦-૩૮) શ્રી સિદ્ધચક
- ૧૯) શુભલેશ્યાવાળો હોય. જેમ પાણી ભરનાર વાતો છતાં જેને જહેમત ઉઠાવી લાવ્યાં છે તેવી સ્ત્રીઓને કરે, શરીર હલાવે પણ એનું ચિત્ત બેડાં ઉપર છે. ખુશીથી દીક્ષા અપાવે છે. સ્ત્રીને ગમે તે રીતે એવી રીતે સમ્યગુદર્શનવાળો આરંભ પરિગ્રહનાં લાવ્યા હોય, ચાહે કલેશથી, પ્રપંચથી કે લડાઈથી કાર્યો કરતો પણ હોય છતાં એનું લક્ષ્ય મોક્ષ તરફ પણ એ દીક્ષા લેવાનું કહે એટલે ખલાસ ! ખેલ જ હોય છે. તમે વેપાર કરો છો પણ આબરૂ ઉપર ખતમ !! મકાનમાં છોકરા સાથે બેઠા હોઈએ, લક્ષ્ય કેટલું છે! તેવો પ્રસંગ આવે તો ખાવાપીવાનું આપણા પગે વાગ્યું હોય, જેથી ન ચલાતું હોય, પણ ગમતું નથી.
મકાનને લાહ્ય લાગે, ભલે આપણે અશક્ત છીએ સમ્યગુદર્શન પામેલો જીવ દુનિયાના
પણ છોકરો સશક્ત છે તેથી એ નીકળવા માગે વ્યવહારને ખાવાપીવા જેવો અને આત્માના
તો શું ન નીકળવા દઈએ? એ વખતે એને પકડી
રાખવામાં કોઈ રાજી ન હોય. બળતામાંથી વ્યવહારને આબરૂ જેવો ગણે છે. જેમ સદ્ગુહસ્થને
બચનારાને કોણ રોકે ? સ્નેહને અંગે એનું એક આબરૂ આબરૂ એમ જપવું પડતું નથી, પણ અંદર
જન્મનું બળવું ભયંકર લાગ્યું છે, માટે બચવા જતાં એ જ રમ્યા કરે છે. ખાયપીએ કે ગમે તે કરે, પણ
જવા દે છે. તેવી રીતે જેને સમ્યગ્દર્શન થયું તેને આબરૂને નુકશાન ન પહોંચે એમજ વર્તે છે. તેવી
સંસાર દાવાનળ જેવો લાગે છે. જો સંસારને રીતે સમ્યગુષ્ટિ જીવ “સમક્તિ-સમક્તિ' પોકારે
દાવાનળ ન સમજે તો સમ્યગુદૃષ્ટિ અને નહિ, પણ એજ એના લક્ષ્યમાં હોય, વિષયકષાયની મિથ્યાષ્ટિમાં કંઈ ફરક નથી. ઘર્માત્ વામ: પત્તો તમામ ચીજને એ સમક્તિના ગરણામાં (ગલણામાં) નદિ એમ માનનારા હોય તેઓની વાત જુદી જ ગાળે. આથી તમને સમક્તિની પ્રવૃત્તિઓ ધ્યાનમાં છે. કૃષ્ણમહારાજા સ્ત્રીઓ માટે આકાશ-પાતાળ આવશે.
એક કરવાવાળા હતા તો પણ પોતાના આત્માથી કૃષ્ણજીની પ્રવૃત્તિ.
તત્ત્વ તો દેવગુરૂ ધર્મને જ માનતા હતા. બાયડી, કૃષ્ણ મહારાજા કેવા અવિરતિ ? કહોને કેવળ રાજ્ય વિગેરે તમામ ખરા, પણ ધર્મને બાધ ન ઉર્ફેખલ ઘોડા ! સ્ત્રીને અંગે કયાં કામો નથી કર્યા? આવે ત્યાં સુધી, ધર્મને બાધ આવે ત્યાં બધું અર્પણ ચોરી કરીને, ઉઠાવી લાવીને, જેને લાવ્યા તેના ! પોતાની મેળે સંસારથી નીકળે તેને રોકનારો માબાપની રજા વગર, વળી યુદ્ધો કરીને, એ રીતે કેમ થાઉં? એવું કૃષ્ણજી માનતા હતા. ધર્મ તરફ અનેક સ્ત્રીઓ પરણ્યા છે. આવી જહેમત ઉઠાવીને એમનો આત્મા કેવો રંગાયો હશે ! પરણેલી સ્ત્રીઓ પણ દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે સમ્યકત્વ પ્રાપ્તિનાં તથા રક્ષણનાં સ્થાનો ક્યાં? એજ કૃષ્ણ મહારાજ વાજાં વગડાવી દીક્ષા સમ્યગુદષ્ટિને સમ્યક્ત્વ થાય ત્યારથી અપાવતા. વિષયકષાયમાં આટલા રાચેલ માચેલ માંડીને મરણ સુધી શુભલેશ્યા હોવી જોઈએ. જેમ