________________
સુણસ્થાન ક્રમારોહ
૩૭:
( સુશ્રેણિનાં પગથીઆંને) ગુરુસ્થાન કહેવાય છે. ગુણસ્થાન ચૌદ છે તેના નામ આ પ્રમાણે છે—
( ૧ ) મિથ્યાત
( ૨ ) સાસ્વાદન ( ૩ ) મિશ્ર
( ૪ ) અવિરતિ સમ્યગ્દષ્ટિ
( ૫ ) દેશવિરતિ
( ૬ ) સવિરતિ
( ૭ ) અપ્રમત્તસંયત
કહે છે.
( ૮ ) નિવૃત્તિમાદર, અપૂર્વકરણ ( ૯ ) અનિવૃત્તિ બાદર (૧૦) સ્મમંપરાય (૧૧) ઉષશાંત મા
(૧૨) ક્ષીણ માઠુ
(૧૩) સયેગી કેવળી
(૧૪) અયેાગી કેવળી
આ ચાર Àાને ભેગા અર્થ હાવાથી તેને કુલક અથવા કલાયક
भदेवागु धर्मेषु, या देवगुरुधर्मषीः ।
तन्मय्यायं भवेद्वयक्तमन्तं मोहलक्षणम् ॥ ६ ॥
अनाद्यव्यक्तमिय्या, जीवेऽस्स्वेव सदा परं । व्यक्तमिथ्यात्वधीप्राप्ति गुणस्थानतयोच्यते ॥ ७ ॥ मद्यमोहाद्यथा जीते न जानाति हिताहितं । धर्माधर्मो न जानाति, तथा मिथ्यात्वभोतः ॥ ८ ॥
अभव्याश्रितमिथ्यात्वेऽनाद्यनन्ता स्थितिर्भवेत् । सामन्याश्रितमिय्यात्वेऽनादिसान्ता पुनर्मता ॥ ९ ॥
અર્થ—કુદેવ, કુગુરુ અને કુધર્મને વિષે સુદેવ, સુગુરુ અને સુધર્મની જે બુદ્ધિ તે વ્યક્ત મિથ્યાલ છે અને મિથ્યાત્વ માહનીય કમ તે અવ્યક્ત મિથ્યાત્વ છે. ( ૬ )
અનાદિકાળથી સંબંધવાળું અવ્યકત સદાકાળનુ છે જ ( માટે અવ્યકત મિથ્યાત્વને નથી ) પરંતુ વ્યક્ત મિથ્યાત્વવાળી બુદ્ધિની મિથ્યાત) એને જ મિથ્યાત્વ ગુણસ્થાન કહી શકાય છે ( ૭ ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
મિથ્યાત્વ તા જીવમાં ગુણસ્થાન કહી શકાતુ પ્રાપ્તિ ( એટલે વ્યક્ત