SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સુણસ્થાન ક્રમારોહ ૩૭: ( સુશ્રેણિનાં પગથીઆંને) ગુરુસ્થાન કહેવાય છે. ગુણસ્થાન ચૌદ છે તેના નામ આ પ્રમાણે છે— ( ૧ ) મિથ્યાત ( ૨ ) સાસ્વાદન ( ૩ ) મિશ્ર ( ૪ ) અવિરતિ સમ્યગ્દષ્ટિ ( ૫ ) દેશવિરતિ ( ૬ ) સવિરતિ ( ૭ ) અપ્રમત્તસંયત કહે છે. ( ૮ ) નિવૃત્તિમાદર, અપૂર્વકરણ ( ૯ ) અનિવૃત્તિ બાદર (૧૦) સ્મમંપરાય (૧૧) ઉષશાંત મા (૧૨) ક્ષીણ માઠુ (૧૩) સયેગી કેવળી (૧૪) અયેાગી કેવળી આ ચાર Àાને ભેગા અર્થ હાવાથી તેને કુલક અથવા કલાયક भदेवागु धर्मेषु, या देवगुरुधर्मषीः । तन्मय्यायं भवेद्वयक्तमन्तं मोहलक्षणम् ॥ ६ ॥ अनाद्यव्यक्तमिय्या, जीवेऽस्स्वेव सदा परं । व्यक्तमिथ्यात्वधीप्राप्ति गुणस्थानतयोच्यते ॥ ७ ॥ मद्यमोहाद्यथा जीते न जानाति हिताहितं । धर्माधर्मो न जानाति, तथा मिथ्यात्वभोतः ॥ ८ ॥ अभव्याश्रितमिथ्यात्वेऽनाद्यनन्ता स्थितिर्भवेत् । सामन्याश्रितमिय्यात्वेऽनादिसान्ता पुनर्मता ॥ ९ ॥ અર્થ—કુદેવ, કુગુરુ અને કુધર્મને વિષે સુદેવ, સુગુરુ અને સુધર્મની જે બુદ્ધિ તે વ્યક્ત મિથ્યાલ છે અને મિથ્યાત્વ માહનીય કમ તે અવ્યક્ત મિથ્યાત્વ છે. ( ૬ ) અનાદિકાળથી સંબંધવાળું અવ્યકત સદાકાળનુ છે જ ( માટે અવ્યકત મિથ્યાત્વને નથી ) પરંતુ વ્યક્ત મિથ્યાત્વવાળી બુદ્ધિની મિથ્યાત) એને જ મિથ્યાત્વ ગુણસ્થાન કહી શકાય છે ( ૭ ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મિથ્યાત્વ તા જીવમાં ગુણસ્થાન કહી શકાતુ પ્રાપ્તિ ( એટલે વ્યક્ત
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy