Book Title: Chaud Gunsthan
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 242
________________ રસ્થાન દ્વાર ૨૪૧ ૧૮. ઉપયોગ દ્વાર ઉપયોગ બાર છે તે આ પ્રમાણે ૫ જ્ઞાનના–મતિ, ચુત, અવધિ, મન:પર્યવ અને દેવળજ્ઞાન. ૩ અજ્ઞાનના–મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિસંગ જ્ઞાન. ૪ દર્શનના–ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન. કયા કયા ગુણસ્થાને કયા અને કેટલા ઉપગ હેય છે તે અહીં બતાવ્યું છે. ગુ૧–ઉપયોગ ૬ લાભે. તે ૩ અજ્ઞાનના અને ત્રણ દર્શન, ગુ, ર–ઉ ગ ક. ૩ અજ્ઞાન, ૩ દર્શન. બીજે મતે ઉપયોગ. ૫ તે ૩ અજ્ઞાન ૨ દર્શન કહે છે. ગુ. ૩–ઉપયોગ છે, તે ૩ અજ્ઞાન અને ત્રણ દર્શન, ગુ. ૪, ૫–ઉપયોગ ૬. તે ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન. ગુ. ૬થી ૧૨–ઉપયોગ છે. તે ચાર જ્ઞાન અને ત્રણ દર્શન. ગુ. ૧૩, ૧૪–ઉપગ ૨. તે કેવળજ્ઞાન, કેવળદર્શન. ૧૯ લેસ્થા દ્વાર લેહ્યા છ છે–પૃચ્છ, નીલ, કાતિ, તેજે, પવ, શાલા. કયા કયા ગુણસ્થાને કઈ અને કેટલી વેશ્યા હોય તે અહીં બતાવ્યું છે. ગુ. ૧ થી ૬- શ્યા ૬ લાભે. ગુ૭–લેશ્યા ૩ લાભે તે તેજે, પદ્મ, શુકલ. ગુ૮ થી ૧૨લેસ્યા ૧ લાભ તે શુકલ. ગુ. ૧૩–લેસ્યા ૧ લાભે તે પરમ શુકલ. ગુ, ૧૪-સ્યા નથી. સિહભગવંતમાં યોગ્ય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252