________________
ચૌદ ગુણસ્થાન ગુ. ૬–હેતુ ૨૭ તે ઉપરના ૪૦માંથી ૪ પ્રત્યાખ્યાનાવરણ, ૫ સ્થા
વરના અવત, ૫ ઈદ્રિયના અવ્રત અને ૧ મનને અવત મળી ૧૫ બાદ જતાં ૨૫ રહ્યા તથા ૨ આહારકના વધારતાં
કુલ ૨૭. ગુ. ૭–હેતુ ૨૪ તે ઉપરના ૨૭માંથી આહારક મિશ્ર, વૈક્રિય મિશ્ર,
ઔદારિક મિત્ર એ ત્રણ બાદ જતાં બાકી ૨૪. ગુ. ૮–હેતુ ૨૨ તે ઉપરના ૨૪માંથી વૈક્રિય તથા આહારક એ બે વર્જીને. ગુ. –હેતુ ૧૬ તે ઉપરના રરમાંથી છ નેકષાય બાદ જતાં બાકી ૧૬. ગુ, ૧૦––હેતુ ૧૦. તે ૮ યોગ અને ૧ સંજવલનને લેભ. ગુ, ૧૧–હેતુ ૯ તે ૯ ક. ગુ. ૧૩–હેતુ ૭ તે ૭ યોગ. ગુ. ૧૪–હેતુ નથી.
૨, દંડક દ્વાર દંડક એટલે જેનાથી આત્મા દંડાય તે દંડક ૨૪ છે તે આ પ્રમાણે
૧ નારકીને દંડક 8 વિકેદ્રિયના ૧ વાણવ્યંતરને ૧૦ ભવનપતિના ૧ તિર્યચપચેંદ્રિયને ૧ પે તિષીને
૫ સ્થાવરકાયના ૧ મનુષ્ય પંચેંદ્રિયને ૧ વૈમાનિક દેવનો
એ પ્રમાણે ૨૪ દંડક છે તે કયા ગુણસ્થાને કેટલા દંડક હોય તે અહીં બતાવ્યું છે. ગુ. ૧–દંડક ૨૪. ગુ૨–દંડક ૧૮ તે ૫ સ્થાવરના વર્જીને. ૨, ૩, ૪–દંડક ૧૬ તે ઉપરના ૧૮માંથી ૩ વિકલૅકિયના વર્ષને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com