Book Title: Chaud Gunsthan
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha
Catalog link: https://jainqq.org/explore/034796/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મીનાWHITI|| [][IL [ Illlebic of n 5 દાદાસાહેબ, ભાવનગર, ટેethe4e-2®eo : Bકે જી ૩૦૦૪૮૪૬. સિદ્ધાંત ગ્રંથમાળા, મણકો ૫૦ મા ગુણસ્થાન 0 ગુણસ્થાનને લગતી જુદી જુદી અનેક બાબતોની વિગત સહિત જુદા જુદા ગ્રંથામાંથી સ ચ હ કે ફી ને ચૌદ ) | સ્થાન ઉ પ ર લ બે લું - a | હિપ્તત - વિવેચન લેખક નગીનદાસ ગિરધરલાલ શેઠ Shree Sudharmaswami Gvanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન સિદ્ધાંત ગ્રંથમાળા, મણકે ૫૦ મા ચૌદ ગુણસ્થાન ગુણસ્થાનને લગતી જુદી જુદી અનેક બાબતેની વિગતે સહિત ક જ ગ્રંથોમાં એ ગ્રહ ने की। શુ શુ રસ્થા ન ઉપ ૨ લખે લું વિરત વિવેચન નળીમાર ગિરધરલાલ શેઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક શ્રી જૈન સિદ્ધાંત સભા (રજીસ્ટર્ડ)ની વતી શેઠ નગીનદાસ ગિરધરલાલ, શાંતિ સદન, ૨૫, લેમિંટન રોડ, મુંબઈ. ૭. પહેલી આવૃત્તિ ૨૦૨૦ ગુણ સ્થાન નું જ્ઞાન પામીને જીવ વિભાવ દશા છોડીને સ્વભાવ દશા પ્રાપ્ત કરવામાં પ્રવૃત્ત થાય એ આ પુસ્તકનું પ્રયોજન છે. વીર. સં. ૨૪૯૦ ૧૬: કિમત ૨. ત્રણ મુદ્ર સૌરાષ્ટ્ર ટ્રસ્ટ વતી રત્નાબહેન શુક્લ પ્રતાપ' ઝિં, પ્રેસ, પ્રતાપ સાલ, નાણાવટ, સુરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આપણે આપણું આત્માને વિકાસ સાધવો હોય તે, આત્માને પૂર્ણ વિકાસ કરવો હોય તે તે વિકાસને ક્રમ પણ જાણવો જોઈએ. કે જેથી વિકાસમાં આગળ વધતાં ભૂલથી પડવાનો વખત આવે નહિ. ગુણસ્થાન એ આત્માના વિકાસને જ ક્રમ છે. ગુણસ્થાનના વર્ણનથી વિકાસ માટેના સીધા અને સાચા માર્ગનું જ્ઞાન થાય છે માટે ગુણસ્થાનનું જ્ઞાન જરૂરી છે. આમ તે અમારા “ સમ્યગુદર્શન” પુસ્તકમાં તેમજ બીજા ઘણું પુસ્તકમાં ગુણસ્થાનનું વર્ણન છે. પરંતુ અત્યારના વખતમાં વાંચકને વિશેષ વિસ્તારવાળું વર્ણન જોઈએ છે. તેથી આ પુસ્તકમાં ચૌદ ગુણસ્થાનું વર્ણન બની શક્યું તેટલા વિસ્તારથી કરવાનો પ્રયત્ન કરેલ છે. અને સામાન્ય માણસ પણ વાંચીને સહેલાઈથી સમજી શકે અને ગુણસ્થાનનું જ્ઞાન મેળવી શકે તે માટે ભાષા સાદી અને સરળ રાખવાનો પ્રત્યન કરેલ છે. ગુણસ્થાનને લગતી કેટલીક સૂક્ષ્મ બાબતે જે ગણિતાનુયોગને લગતી ગણાય અને જે સામાન્ય વાંચકને માટે ખાસ ઉપયોગી ન ગણાય તેવી બાબતે મેં છોડી દીધી છે એટલે કે આ પુસ્તકમાં તે લીધેલી નથી. જીવના બંધ કે મેક્ષ તેના ભાવ, પરિણામ, અધ્યવસાય ઉપર આધાર રાખે છે. ગુણસ્થાન એ જીવના અધ્યવસાયની તરતમતાવાળી અવસ્થા છે. તેથી સૌથી પહેલાં અધ્યવસાયનું સ્વરૂપ સમજવા માટે આ પુસ્તકની શરૂઆતમાં “ જીવના અધ્યવસાય” નામનો મુનિશ્રી યશોવિજયજીને લેખ ઉદ્દત કરેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] તે પછી શ્રી રત્નશેખર સૂરિકત“ગુણસ્થાન ક્રમારોહ”ના સંરક્ત શ્વકો તથા તેને ગુજરાતી અનુવાદ આપેલ છે અને તેમાં વિષય પ્રમાણે મથાળાં મૂકીને વાંચકને વાંચવા સમજવામાં સરળતા થાય તેમ કરેલ છે. શ્રી રત્નશેખર સૂરિ વિક્રમની પંદરમી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. તેમણે શ્રીપાલચરિત્ર, ક્ષેત્રસમાસ, ગુરુગુણ છત્રીશી, ગુણસ્થાન ક્રમારોહ વગેરે અનેક ગ્રંથ રચેલા છે. ગુણસ્થાન ક્રમારેહ સંવત ૧૪૨૫ થી ૧૪૩૦ના અરસામાં બનાવેલ હશે એમ અનુમાન થાય છે. કાળષથી સિદ્ધતમાં–તમાં કેટલીક સક્ષમ બાબતમાં મતભેદ ઉત્પન્ન થાય છે. ગુણસ્થાન ક્રમારોહ ગ્રંથમાં પણ એવા મતભેદ છે. ગુણસ્થાન ક્રમારોહ ગ્રંથ સંસ્કૃત ટીકા સહિત આગમય સમિતિ તરફથી છપાયેલ તેની પ્રસ્તાવનામાં શ્રી સાગરાનંદ સૂરિએ એ ગ્રંથમાંની નીચેની બાબતો માટે ખાસ ધ્યાન ખેંચેલ છે – ૧. જો કે કર્મગ્રંથ આદિ શાસ્ત્રોમાં વ્યક્ત કે અવ્યક્ત એમ બને પ્રકારના મિથ્યાત્વને, તેમાં વિશુદ્ધ જ્ઞાનના અંશો હોવાથી, ગુણસ્થાન તરીકે ઓળખાવેલ છે પણ આ ગ્રંથમાં યોગબિંદુ, યોગદષ્ટિ સમુચ્ચય આદિ અધ્યાત્મ શાસ્ત્રના પ્રથાની જેમ “વિશિષ્ટ ગુણેની પ્રાપ્તિની વિવક્ષા કરીને માત્ર વ્યકત મિથ્યાત્વને જ ગુણથાન તરીકે ઓળખાવવામાં આવ્યું છે. મિશ્રદષ્ટિમાં સધર્મ તેમ જ અસધર્મ એ બને ઉપર એક સરખે રાગ હેય છે એમ કહેલ છે, તે પણ કયારેક મિથ્યાત્વની અને કયારેક સમ્યફવની અધિકતા દેખાય છે તેમાં કશો વિરોધ ન જાણો એમ કહ્યું છે. છે. ચેથા ગુણસ્થાનની સ્થિતિ તેત્રીશ સાગરોપમ કરતાં કાંઈક અધિક હોવા છતાં આ ગ્રંથમાં તેત્રીશ સાગરોપમની કહેવામાં આવી છે. તે અધિક ભાગ અતિ અલ્પ હોવાને લીધે તેની વિવક્ષા નથી કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ [૭] અથવા તેત્રીશ સાગરોપમની સ્થિતિ એક ભવને આશ્રીને કરવામાં આવી છે એમ સમજવું. અપ્રમત્ત ગુણસ્થાનમાં સ્વાભાવિક આત્મશુદ્ધિ હોવાને લીધે તે ગુણસ્થાનવાળાને પ્રતિક્રમણ આદિ ક્રિયાઓથી શુદ્ધિ કરવી પડતી નથી.” એમ કહેવામાં આવ્યું છે. એ જોઈ પ્રતિક્રમણ અદિ ક્રિયાઓથી પરાડ મુખ રહેનારાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે અપ્રમત્તદશા માત્ર અંતર્મુહુર્ત સુધી જ રહી શકે છે અને તે પછી પાછી પ્રમાદ દશા જરૂર આવે છે એટલે તેને લગતી હિ આવશ્યક આદિ ક્રિયાઓથી જ થઈ શકે છે. ૫. ઉપશમ શ્રેણિ અને ક્ષેપક શ્રેણને આરંભ આઠમા ગુણસ્થાનથી થાય છે એમ કહ્યું છે. એ શ્રેણિના મુખ્ય કાર્ય તરીકે ચારિત્રમેહનીય કર્મના ઉપશમ અને ક્ષયને આશ્રીને કહેવામાં આવ્યું છે. નહિ તો શ્રેણિને આરંભ તો ચેથા ગુણસ્થાનથી પણ થઈ શકે છે. ઉપશમ શ્રેણિવાળ શ્રેણિથી પડે ત્યારે સાતમા ગુણસ્થાને અટકે છે એ ચરમ શરીરીને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે અને એ કર્મગ્રંથિકોને પણ અભિપ્રાય છે. આ ગ્રંથમાં આઠમા ગુણસ્થાનમાં શુકલધ્યાનની શરૂઆત થાય છે એમ જણાવ્યું છે અને બીજા ગ્રંથમાં સાતમે ગુણસ્થાને એનો પ્રારંભ થાય છે એમ કહેવું છે. આ ઉપરાંત બીજી પણ કેટલીક બાબતોમાં મતભેદ છે તે આ ગુણસ્થાન મારેહ ગ્રંથની ગુજરાતી આવૃત્તિ ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાએ બહાર પાડેલી તેમાં પણ બતાવેલ છે. મતભેદનું સમાધાન કેવળીના અભાવમાં થઈ શકે તેમ નથી. તેથી વાંચકે કાં તો જે બાબતમાં ઝાઝા આચાર્યોને એક મત હોય તે વાત સ્વીકારવી અથવા તો પિતાની બુદ્ધિમાં વેગ લાગે તે વાત સ્વીકારવી. પરંતુ તત્ત્વ તે કેવળી ગમ્ય છે એમ તો સમજી જ રાખવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ [૮] શ્રી રત્નશેખર સૂરિના ગુણસ્થાન ક્રમારોહ પછી ગુણસ્થાનનું સ્વરૂપ અને ચૌદ ગુણસ્થાનની ટૂંકી વિગત આપી છે તે પછી શ્રીમદ્ રાજચંદ્ર લખેલ ગુણસ્થાનનું સંક્ષિપ્ત સ્વરૂપ આપેલ છે. એ પ્રમાણે વાંચકને ગુણસ્થાનને સામાન્ય ખ્યાલ આવી જાય તે પછી દરેક ગુણસ્થાન ઉપર વિસ્તૃત વિવેચન આપેલ છે. તે ઉપરાંત બંધ, ઉદય, ઉદીરણા તથા સત્તાના યંત્રે, ૨૨ ગુણસ્થાન દ્વાર, ૧૦ ક્ષેપક દ્વાર આપેલા છે. એ પ્રમાણે ગુણસ્થાનને લગતી ઉપગી સર્વ બાબતે આ ગ્રંથમાં સંગ્રહેલી છે. ચેથાથી બારમાં ગુણસ્થાન સુધી આત્મસાધનાનું મુખ્ય સાધન ધ્યાન છે. ધ્યાનની સંપૂર્ણ વિગત હવે પછી બહાર પડનારા અમારા “તપ અને ગ” નામના પુસ્તકમાં આપવામાં આવશે. કર્મગ્રંથો તથા ગુણસ્થાન સંબંધી પ્રગટ થયેલા અન્ય પુસ્તકમાંથી સંગ્રહ કરીને આ પુસ્તક તૈયાર કરેલ છે. તેથી તે સર્વ પુસ્તકોના લેખકોનો આભાર માનું છું. છાના ભાવ સમયે સમયે ફરતા રહે છે. અને ભાવ પ્રમાણે જીવનું ગુણસ્થાન કહેવાય છે. એટલે એક જ જીવનમાં પણ ઘણું વાર ગુણસ્થાન ફરતા રહે છે. માટે જીવ અશુદ્ધ ભાવ કરીને ગુણસ્થાનમાં નીચે ન ઉતરે પણ શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ ભાવો કરીને ઊંચે ચડ જાય અને ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચવાની શક્તિ પ્રાપ્ત કરે એ આ પુસ્તકનો હેતુ છે અને તે સફળ થાય એમ ઇચ્છું છું. શેઠ નગીનદાસ ગિરધરલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રસ્તાવના અનુક્રમણિકા ગુણરથાનની વ્યાખ્યા ચૌદ ગુણસ્થાનના નામ જીવના અધ્યવસાયો અધ્યવસાય ગતિનું કારણ અધ્યવસાય અધ્યવસાય પ્રમાણે આયુષ્યને બંધ દેવગતિમાં ઉત્પન્ન થનારા જેવો અધ્યવસાય અનુસાર ગતિ ભવનપતિ ગતિ વૈમાનિક તિષી દેવગતિ નરગતિ તિર્યંચ અને મનુષ્યગતિ મેષગતિ શ્રી રત્નશેખર સૂરિકૃત ગુણસ્થાન હમારે મંગળા ચરણ પહેલું ગુણસ્થાન બીજુ , - ૨૮ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #11 -------------------------------------------------------------------------- ________________ [૧૦] ત્રીજ ચેયું , પાંચમું , ૪૦ ૪૧ જઈ જ છ , સાતમું , આથી બાર , આઠમું અપૂર્વ ગુણસ્થાન ઉપશમ શ્રેણિ ક્ષપક શ્રેણિ પ્રાણાયામનું સ્વરૂપ સપૃથકત્વ સવિતર્ક સવિચાર ધ્યાન નવમું અનિવૃત્તિ ગુણસ્થાન દશમું સુકમ સં૫રાય ગુણસ્થાન બારમું ક્ષીણ ગુણસ્થાન •• તેરમું સયોગી કેવળી ગુણસ્થાન સમુધાત ત્રીજુ શુકલ ધ્યાન ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાન ૭૨ કર્મપ્રકૃતિઓને ક્ષય ... ૧૩ , , . આત્માની ઊર્ધ્વ ગતિ . સિહ સ્થાન છેષ પ્રાગભારા સિહનું સ્વરૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ [૧૧] મેક્ષનું સ્વરૂપ સૂક્તિ સંચડ. સિહની અવગાહના શા માટે? સિધ્ધાત્મા રૂપી કે આપી? સાકાર કે નિરાકાર? ગુણસ્થાનનું સ્વરૂપ ચૌદ ગુણસ્થાનની ટુંકી વિગત સુણસ્થાનનું સંક્ષિપ્ત સ્વરૂપ (શ્રીમદ્દરાજચંદ્ર) ગુણસ્થાનેનું વિસ્તૃત વિવેચન પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન મિથ્યાત્વની કેરી અસર મિથ્યાત્વનું સ્વરૂપ કુદેવ, કુગુરુ, કુધર્મને માનવામાં મિથ્યાત્વ શા માટે!... મિથ્યાત્વના પ્રકાર કેટલીક મિથ્યાત્વરૂપ માન્યતાઓ... મિથ્યાત્વને ગુણસ્થાન કેમ કહેવાય ? બીજી જાણવા જેવી હકીકતો .. બીજું સાસ્વાદન ગુણસ્થાન ઉપશમ સમ્યકત્વની ઉત્પત્તિ ત્રણ કરણ માટેનું દૃષ્ટાંત કાર્મિક અને સૈદ્ધાંતિક મતભેદ .. બીજી જાણવા જેવી હકીકતો .. ૧૧૦ ૧૧૨ ૧૧૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #13 -------------------------------------------------------------------------- ________________ [૧૨] ત્રીજું મિશ્ર ગુણસ્થાન ૧૧૭ બીજી જાણવા જેવી હકીકત . ૧૨૦ ચેાથે અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન ૧૨૭ ૧૨૭ . ૧૨૭ ૧૨૮ ૧૩૨ ૧૩૪ સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ તફાવત અવિરતિ સમ્યગદષ્ટિનું સ્વરૂપ છે. સમ્યકત્વનું સ્વરૂપ નિશ્ચય અને વ્યવહાર સ ત્વ .. સમ્યક્ત્વનાં ત્રણ પ્રકાર–ઔપશમિક, ક્ષાપશમિક અને ક્ષાયિક ક્ષપશમ અને ઉપશમમાં તફાવત ઉપશમ અને ક્ષયમાં તફાવત ... સ્વભાવ પરભવનું સમ્યકત્વ ... કયું સમ્યક્ત કેટલી વાર પ્રાપ્ત થાય કયું સમ્યકત્વ કયે ગુણસ્થાને હોય છે સમ્યકત્વની સ્થિતિ .... બીજી જાણવા જેવી હકીક્ત - ૧૩૭ ૧૩૭ ૧૩૮ ૧૩ ૧૩૮ ૧૪૦ ૧૪૦ પાંચમુ દેશવિરતી ગુણસ્થાન ૧૪૦ ૧૪૬ ૧૪૭ શ્રાવકના કેટલાક આચારો અભક્ષ્ય પદાર્થોને ત્યાગ બીજી જાણવા જેવી હકીક્તો ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૪૮ www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ [૧૩] છઠું પ્રમત્ત સંયત ગુણસ્થાન ૧૫ ૧૫૫ ૧૫૬ ૧૫૬ ૧૫૮ ૧૬૧ ૧૬૪ ૧૬૬ સંયત મુનિના પાંચ પ્રકાર વેતાંબર માન્યતા પ્રમાણે... દિગંબર માન્યતા પ્રમાણે... બીજી જાણવા જેવી હકીકત .. સાતમું અપ્રમત્ત સંવત ગુણસ્થાન બે શ્રેણી અપ્રમત્તનું ધ્યાન બીજી જાણવા જેવી હકીકતે . આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન : પાંચ કરણનું સ્વરૂપ અપૂર્વકરણથી થતા છ કાર્ય ક્ષપક અને ઉપશમક અધ્યવસાય સ્થાને બીજી જાણવા જેવી હકીકત ૧૬૭ ૧૬૯ ૧૭૦ ૧૭૨ ૧૭૨ ૧૭૩ ૧૭૪ નવમું અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન ૧૭૭ બીજી જાણવા જેવી હકીકતો • ૧૮૦ દશમું સલમ સપરાય ગુણસ્થાન... ૧૮૩ - બીજી જાણવા જેવી હકીક્ત .. ૧૮૪ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #15 -------------------------------------------------------------------------- ________________ [૧] ૧૮૫ ૧૮૭ ૧૮૭ ૧૮૮ ૧૮૮ ૧૮૮ અગીઆરમું ઉપશાંત મેહ ગુણસ્થાન ઉપશમ શ્રેણી - અનંતાનુબંધીની વિસજના અનંતાનુબંધીની ઉપશમના દશન મોહનીયની ઉપશમના ચારિત્ર મેહનીયની ઉપશમના અશ્વકર્ણકરણધા સ્પર્ધક અપૂર્વસ્પર્ધક કિટ્ટીકરણધા કિટ્ટી ક્ષપશમ અને ઉપયમમાં તફાવત ભવક્ષય અધ્યાય ઉપશમ શ્રેણીને કઠો બીજી જાણવા જેવી હકીક્ત .. ૮૦ ૧૯૦ ૧૮૧ ૧દી ૧૯૧ ૧૯૩ ૧૯૪ ૧૯૪ ૧૭ બારમું ક્ષીણમાહ ગુણસ્થાન ૧૦૮ ક્ષપક શ્રેણી .. ૦ ૦ ૦ :.. ક્ષકની પાત્રતા બદ્ધાયુ અબહાણુ ક્ષપક ક્ષપક શ્રેણીનું કાર્ય .... ત્રણ કરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૦૩ ૨ www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ [૧૫] ૨૦૬ ૨૦૭ ક્ષપક શ્રેણીને ઠે બીજી જાણવા જેવી હકીક્તો .. તેરમું સગી કેવી ગુણસ્થાન.. આ જકાકરણ ... સમુદૂધાત બીજી જાણવા જેવી કીકતો २०८ ૨૦૮ ૨૧૧ ૨૧૩ ૨૧૬ ચમું અાગી કેવળી ગુણસ્થાન શશીકરણ બીજી જાણવા જેવી હકીકને ર૧૬ ૨૨૨ યE બંધ ચત્ર ૨૧૯ ઉદય યંત્ર ૨૨૦ ઉદીરણ યંત્ર ૨૨૧ સત્તાયંત્ર ૨૨. ગુણસ્થાન દ્વાર | પૃષ્ટ પર પૃષ્ટ ૧. નામ ૨૨૫ ૮. ઉદય ૨૩૩ ૧૬. છવભેદ ૨૩૮ ૨. લક્ષણ ૨૨૫ ૯. ઉદીરણું ૨૩૪ ૧૭. ગ ૨૪૦ ૩. સ્થિતિ ૨૨૫ ૧૦. નિર્જરા ૨૩૪ ૧૮. ઉપયોગ ૨૪૧ ૪. કિયા ૨૨૬ ૧૧. ભાવ ૨૩૫ ૧૮. લેહ્યા ૨૪૧ ૫. સત્તા ૨૩૨ ૧૨. કારણ ૨૩૫ ૨૦. ચારિત્ર ૨૪૨ ૬. બંધ ૨૩૩ ૧૩. પરિસહ ૨૩૬ ૨૧. સમ્યકત્વ ૨૪૨ ૭. વેદન ૨૩૩ ૧૪. ભામણ ૨૭૭ ૨૨. અ૫બહુવર૪૩ ૧૫. આત્મા ૨૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ક્ષેપક દ્વાર પૃષ્ટ પૃષ્ટ ૨૪૫ ૨૪૬ ૧. હેતુ દ્વાર ૨. દંડક દ્વાર ૩. જીવનિદ્વાર ૪. અંતર દ્વાર ૫. ધ્યાન દ્વારા ૨૪૭ ૬. સ્પશન દ્વારા ૨૪૮ ૭. તીર્થકર ગોત્રધાર ૨૪૮ ૮. શાશ્વત દ્વાર ૨૪૯ ૯ સંધયણ દ્વાર ૨૪૮ ૧૦. સંહરણ દ્વાર ૨૪૮ ૨૪૭ ૨૪૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ દર્શન સમ્યમ્ જ્ઞાન સમ્યફ ચારિત્ર એ રત્નત્રય આત્માના નિજગુણ છે તેમાં તારતમ્યતાવાળી અથવા ન્યનાધિકતાવાળી અવસ્થાઓને અથવા મનના ભાવ, પરિણામેની તરતમતાવાળી અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ચાદ ગુણસ્થાનના નામ (૧) મિથ્યાત્વ. (૨) સાસ્વાદન. (૩) મિશ્ર (૪) અવિરતિ સમ્યગ્દષ્ટિ (૫) દેશવિરતિ સમ્યગદ્રષ્ટિ (૬) પ્રમત્ત સંયત. (૭) અપ્રમત્ત સંયત (૮) અપૂર્વકરણ અથવા નિવૃત્તિનાદર (૯) અનિવૃત્તિનાદર (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશાંત મેહ (૧૨) ક્ષીણ મેહ (૧૩) સગી કેવળી (૧૪) અગી કેવળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ જીવના અધ્યવસાય લેખક મુનિ શ્રી યશોવિજયજી મહારાજ નોંધ-જીવના બંધ કે મોક્ષ તેના ભાવ, પરિણામ અથવા અધ્યવસાય ઉપર આધાર રાખે છે. ગુણસ્થાન એ જીવના અધ્યવસાયની તરતમતાવાળી વ્યવસ્થા છે. તેથી સૈથી પહેલાં અધ્યવસાયનું સ્વરૂપ સમજવા માટે મુનિશ્રી યશોવિજયજીને આ લેખ અહીં ઉધત કરેલ છે. –ન, ગિ. શેઠ જીવને જુદી જુદી ગતિમાં ઉત્પન્ન થવામાં, જધન્ય. મધ્યમ અને ઉત્કૃષ્ટ ઋદ્ધિની ભિન્ન ભિન્ન જાતિની વૈભવ-સંપત્તિ થવામાં, અલ્પ આયુષ્ય, દીર્ઘ આયુષ્યની તરતમતામાં વગેરે વસ્તુનો વિપર્યાય થવામાં જીવના માનસિક ભાવ. પરિણામ અથવા અધવસાયે જ કારણભૂત છે. અધ્યવસાય અધ્યવસાય એટલે માનસિક પરિણમ-વ્યાપાર વિશેષ. સામાન્ય રીતે માનસિક વિચાર એ અધ્યવસ.થરૂ૫ વસ્તુ છે. આ માનસિક પરિણામ (વિચાર) બે વિભાગમાં વિભકત થાય છે–(૧) શુહ, શુભ અને (૨) અશુદ્ધ, અશુભ. આ બન્ને પ્રકારના પરિણામને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ચૌદ ગુણસ્થાન ઉત્પન થવામાં પ્રથમ તે જીવની ઈષ્ટ અનિષ્ટ વસ્તુ પ્રત્યેને સંયોગ વિયોગ આધાર રાખે છે. ઇન્ટ સંગ–જ્યારે જીવને જડ અથવા ચેતન આદિ ઇષ્ટ વસ્તુને સંયોગ ઉત્પન્ન થાય છે ત્યારે તે અત્યંત પ્રમુદિત થાય છે. આનંદના ગર્વમાં વધતો મને મચાવે છે અને દરેક પ્રકારે મનને આનંદ ક્રીડાથી મનાવતે તીવ્ર તીવ્રતર અને તીવ્રતમ જાતિની રાગ મેહની દશામાં તે તે વસ્તુ દ્રવ્ય ઉપર સચોટ રીતે મનને જોડે છે અને જોયા બાદ તે તે વસ્તુની ઉપર પ્રાપ્તિ, સંરક્ષણ અને ઉપભાગમાં મનને એકલય (એકતાર) કરી દીએ છે. અને એ વસ્તુની ઈષ્ટ વિચારણામાં વચ્ચે જ જાય છે. આ રાગ અને મેહની વિચારણામાં પુનઃ બે વિભાગો પડી જાય છે. (૧) એક પ્રશસ્ત વિભાગ અને (૨) બીજે અપ્રશસ્ત વિભાગ શુધ્ધ દેવત્વ, શુધ્ધ ગુરુ તાવ, શુધ્ધ ધર્મ તત્વને અંગે કરાતો રાગ-મેહને પ્રશસ્ત અને તેથી વિપરીત જાતિને કુદેવ, કુધર્માદિક તથા અર્થ-કામને અગે કરાતો, ઉત્પન્ન થતો રામમોહ તે અપ્રશસ્ત કહેવાય છે. પ્રશસ્ત રાગ ને શુધ્ધ છે અને શુધ્ધ રાગ થતાં, જીવ તેના સેવનથી થતા પુણ્ય પ્રકૃતિરૂપ અધ્યવસાયે આશ્રયી શુભ કર્મોપાર્જન કરે છે. એ પ્રશસ્ત રાગ મોહ પણ તથાવિધ શુભ કર્મ દ્વારા જીવને દેવ આદિક શુભ ગતિ પ્રાપ્ત કરાવે છે. ત્યારે અપ્રશસ્ત રાગ એ અશુધ્ધ રાગ છે અને એમાં રત થએલે જવ તથા વધ અશુભ કર્મ દ્વારા અશુભ કર્મોપાર્જન કરી નરક આદિ કુમતિમાં રખડે છે. - અનિષ્ટ સંગ જીવને જ્યારે અનિષ્ટ વસ્તુને સંગ પ્રાપ્ત થાય છે ત્યારે જીવને તે પ્રત્યે અરુચિ-આવેશ આવે છે, ક્રોધમાં આવી જાય છે, ઠેષબુદ્ધિ પેદા થાય છે, એ ઠેષને મન કેળવતું જાય છે અને એ વિચારો હૃદયમાં ઘર કરી જીવને કલ્પાંત કરાવે છે, અનેક દુષ્ટ વિચારોની શ્રેણી (કષાયની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ જીવના અધ્યવસાયે અશુભ પરિણતિ)માં ચડતો ચડતો જીવ તીવ્ર, તીવ્રતા અને તીવ્રતમ કેટિએ પહેચે છે. એથી તે અવિચારે, કુવિચાર અને અન્ય પણ કરે છે અને આત્માની સાચી અધ્યાત્મ માત્રાને ઝેરરૂપ બનાવી અનેક પ્રકારે કર્થનાને આપનાર તે દેષ થઈ પડે છે. આ અનિષ્ટ-દ્વેષ-કષાયની વિચારણામાં પુનઃ બે વિભાગ પડે છે-(૧) પ્રશસ્ત અને અપ્રશસ્ત. શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ આદિ શુભ કાર્યને અંગે કરવો પડતે કષાય તે પ્રશસ્ત છે અને તે અ૫ કર્મબંધના કારણરૂપ અને શુભ ફળને પણ આપનાર છે. ત્યારે તેથી વિપરીત રીતે અપ્રશસ્ત કષાય વિપરીત ફળ આપનાર સમજવો. ગતિનું કારણુ અધ્યવસાય આ પ્રમાણે ઈષ્ટ અનિષ્ટ વસ્તુના સંગ અને વિયાગથી શુભાશુભ રાગ અથવા ઠેષ થવા દ્વારા ઉત્પન્ન થતા અધ્યવસાયથી જીવોને ગતિ આદિક નામકર્મોમાં તરતમતા પડે છે. અશુભ અધ્યવસાય નરક આદિ ગતિના કારણરૂપ અને શુભ અધ્યવસાય દેવગતિના કારણરૂપ છે. જીવનું સર્વ બંધારણુ ચક્ર મન-અધ્યવસાય ઉપર જ છે. માટે જ મઃ ૩ મનુથાળાં ૨i વંષ મોક્ષયોઃ મનુષ્યનું મન જ બંધ અને મેક્ષનું કારણ છે એ આત પુરૂષને સિદ્ધાંત જગજાહેર છે. | (દેવગતિને યોગ્ય આવેલ અધ્યવસાય અતિ વિશુદ્ધતર, વિશુદ્ધતમ દશામાં વૃદ્ધિ પામતા જાય તે જીવને ચારે ય ગતિની ભ્રમણાને દૂર કરી મુક્તિની લયમાં પહેચતાં વિલંબ થતું નથી. ) આ પ્રમાણે દેવાયુષ્ય કર્મબંધ યોગ્ય અધ્યવસાય વડે પર્યાપ્તાઓના પંચંદ્રિય મનુષ્ય તથા તિર્યંચ જ દેવગતિમાં ઉત્પન્ન થાય છે. તે સિવાયના પંચેંદ્રિય જીવોનો દેવ-નારક માટે નિષેધ સ્વયં સમજી લેવો. કારણ કે નારકોને તથાવિધ ભવપ્રત્યયિક ક્ષેત્રપ્રભાવે દેવગતિ ગ્ય અધ્યવસાય પ્રાપ્ત થતા નથી એટલે તેઓનું દેવગતિમાં ગમન કયાંથી જ હોય? વળી નારકો મરીને અનંતર નારકી થઈ શકતા જ નથી. કારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ચૌo ગુણસ્થાન ભવ સ્વભાવે તે પુનઃ તુરત જ તે સ્થાને ઉત્પન્ન થવા યોગ્ય અધ્યવસાયને પામી શકતા નથી. તે જ પ્રમાણે દેને નરક ગતિ યોગ્ય અધ્યવસાયો મળતા નથી. તેથી તેઓ સીધા નરકગતિમાં ઉત્પન્ન થતા નથી તેમ અનંતર મરીને ભવ સ્વભાવે દેવ દેવ પણે પણ થતા નથી. પરંતુ વયમાં મનુષ્ય કે તિર્યંચને એક ભવ કરી પછી યથાયોગ્ય સ્થાને ઉત્પન્ન થવું હોય તો થઈ શકે છે. અધ્યવસાય પ્રમાણે આયુષ્યને બંધ કોઈ પણ જીવનું આગામી ગતિ સ્થાનનું નિર્માણ પરભાવના આયુષ્યના બંધકાળે ઉત્પન્ન થતી શુભાશુલા ભાવના, અધ્યવસાય ઉપર આધાર રાખે છે. પરભવના આયુષ્ય માટેના બંધના મુખ્યત્વે ચાર કાળ (પ્રસંગ) આવે છે. પ્રથમ સપકથી જીવવું જેટલું આયુષ્ય હોય તેના ત્રીજા ભાગે, નવમા ભાગે, સત્તાવીશમા ભાગે અને છેવટે તેનું આયુષ્ય પૂર્ણ થવામાં અંતમુહૂર્ત બાકી રહે ત્યારે. એટલે ત્રીજા ભાગે જીવે પરભવના આયુષ્યને બંધ ન કર્યો હોય તો નવમે કરે. ત્યાં ન કર્યો હોય તે સત્તાવીશમે કરે. ત્યાં પણ ન કર્યો હોય તો છેવટે અંતમુહૂર્ત બાકી રહે ત્યારે તે પરભવના આયુષ્યને બંધ કરવો જ જોઈએ. એ આયુષ્ય બંધના કાળ પ્રસંગે જીવન જેવા પ્રકારના શુભાશુભ અધ્યવસાય હાય તે અનુસાર શુભાશુભ ગતિને બંધ પડે છે. શુભ અધ્યવસાય શુભ ગતિ આપે છે અને અશુભ અધ્યવસાય અશુભ ગતિ આપે છે. તે ગતિમાં પણ ઉચ્ચ-નીચ સંપત્તિની પ્રાપ્તિ અધ્યવસાયની જેટલી જેટલી વિશુદ્ધિ હોય તે તે ઉપર આધાર રાખે છે. પછી ભલે તે જીવોએ દારુણ ઇત્યાદિ પાપાચરણ એવ્યા હોય પરંતુ આયુષ્યના બંધકાળે પૂર્વ પુણ્યથી તણાવિધ શુભ આલંબનથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ જીવના અધ્યવસાયે પૂર્વકૃત પાપને ખેદ આલોચના ગ્રહણ ઇત્યાદિ કર્યું હોય અને શુભ અધ્યવસાયે ચાલતા હોય તો જીવ ચિલાતીપુત્ર, દઢપ્રહારી, તામીલ તામસ આદિની જેમ શુભ અધ્યવસાયને પામી સમકિત ૫શ શુભગતિમાં ઉત્પન્ન થઇ શકે છે. જે જીવે આયુષ્યના ચાર ભાગે પૈકી કોઈ પણ ભાગે શુભગતિ અને શુભ આયુષ્યને બંધ કર્યો હોય અને એ બંધ કર્યા પૂર્વે કે અનંતર અશુભ આચરણાઓ થઈ હોય તે પણ શુભગતિના આયુષ્યને બંધ કર્યો હોવાથી તેને શુભ સ્થાને જવાનું હોવાથી, પૂર્વના સંસ્કારોથી શુભ ભાવના આવી જાય છે. પણ જે આયુષ્યને બંધ અશુભ ગતિને કર્યો છે અને બંધકાળ પૂર્વે કે અનંતર શુભ કાર્યો કીધાં હોય તો પણ અશુભ સ્થાનમાં જવાનું હેવાથી અશુભ અધ્યવસાયો પ્રાયઃ પ્રાપ્ત થઈ જાય છે. ટુંકામાં જીવની જેવી આરાધના તેવી તેની માનસિક વિશુદ્ધિ સુવાસનાથી વાસિત બને છે. અશુભ આરાધના હેય તે અશુભ વાસનાવાળ બને છે. દેવગતિમાં ઉત્પન્ન થનારા જી અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો તથા તિય સર્વે નિયમથી દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને તે પણ નિજઆયુષ્ય સમાન અથવા તો હીન સ્થિતિ પણે ઇશાનાન્ત ક૬૫ સુધી જ ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષના દીર્ધાયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચે તે યુગલિકો જ હોય છે અને તેઓ દેવગતિમાં ઉત્પન્ન થાય છે. પરંતુ નરક આદિ શેષ ત્રણે ગતિમાં ઉત્પન્ન થતા નથી. વળી ગતિમાં પણ તેઓની પિતાની યુગલિક અવસ્થામાં જેટલી આયુષ્ય સ્થિતિ હોય તે તુલ્ય સ્થિતિ–આયુષ્યવાળા દેવપણે તેને સ્થાને) ઉત્પન્ન થાય છે. અને તેથી તેઓની વધારેમાં વધારે ગતિ ઈશાન દેવલોક સુધી જ હેય છે. કારણ કે નિજ આયુષ્ય પ્રમાણને અનુકુળ સ્થિતિ વધારેમાં વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ર૪ ચૌદ ગુણસ્થાન ઈશાન ક૯૫ સુધી હોય છે, અને આગળની કલ્પમાં જઘન્યથી પણ સાગરોપમની સ્થિતિઓ શરૂ થાય છે. ત્યારે યુગલિકે તો ઉત્કૃષ્ટથી પણ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા છે. અને તેથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી અસંખ્યવર્ષના આયુષ્યવાળા ખેચર તિર્યંચ પંચૅકિય અને અંતઠપ વર્તી (દાઢાઓ ઉપર વસતા) યુગલિક તિર્યંચ તથા મનુષ્યો તે ભુવનપતિ અને વ્યંતર એ બે નિકાયમાં જ ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યોતિષી કે સૌધર્મ–ઈશાને નહિ. કારણ કે જ્યોતિષીમાં તે જઘન્યથી પણ જધન્ય સ્થિતિ પોપમના આઠમા ભાગની અને વૈમાનિકમાં સૌધર્મો પલ્યોપમની કહી છે. ત્યારે ઉકત યુગલિક જીવની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. તેથી તેને તુલ્ય અથવા હીન સ્થિતિ પણે ત્યાં મળી શકતું નથી. હવે શેષ એક પોપમના આયુષ્યવાળા યુગલિક (તે હૈમવત એરણ્યવત ક્ષેત્રના), બે પલ્યોપમ આયુષ્યવાળા (તે હરિવર્ષ–રમ્યકક્ષેત્રના), ત્રણ પાપમ આયુષ્યવાળા (તે દેવકર ઉત્તર કુરૂક્ષેત્રના તથા સુષમ સુષમ આદિ આરામાં યથાયોગ્ય અસંખ્યાત આયુષ્યવાળા ભરત એરવત ક્ષેત્રવતી યુગલિક મનુષ્ય તિર્ય ) ભવનપતિથી માંડી યથાસંભવ ઈશાનક૯૫ સુધી ઉત્પન્ન થઈ શકે છે. કારણ કે નિજાયુષ્ય તુલ્ય સ્થિતિ સ્થાન ત્યાં સુધી છે. તેથી ઉપરના કલ્પે સર્વથા નિષેધ સમજી લે. એ પ્રમાણે સમૂચિ૭મ તિર્યચે ભવનપતિ તથા વ્યંતરને વિષે ઉત્પન્ન થાય છે, પરંતુ જ્યોતિષ્ઠાદિ (સૌધર્મ, ઈશાન) નિકાયમાં ઉત્પન્ન થતા નથી. કારણ કે તેઓનું ઉપજવું પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે આયુષ્યવાળા દેવોમાં હોય છે. અધ્યવસાય અનુસાર ગતિ અસુરકુમારાદિ ગતિ બાળ તપ અજ્ઞાનપણે કરાતો હોવાથી તે શૂન્ય ગણાય છે. બાળ તપ જિનેશ્વર ભગવાનના માર્ગથી વિપરીત, તાતત્વ, પયારેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ જીવના અધ્યવસાયે ૨૫ ---- ભક્યાભઢ્યના ભાન રહિત કરાય છે. એ મિથ્યા તપ કહેવાય છે. કારણ કે તે તપ સમ્યકત્વ (સાચા શ્રદ્ધાન) રહિત હોય છે. એ તપથી આત્મા કદાચ સામાન્ય લાભ ભલે મેળવી જાય પણ અંતે આત્માને હાનિકારક હોવાથી નિષ્ફળ છે. જે તપમાં નથી હેતું ઈદ્રિયદમન, નથી હોતું ગંધ, રસ, સ્પર્શ આદિ વિષયોને ત્યાગ, નથી હોતો અધ્યાત્મ, નથી લેતી સકામ નિર્જર, ઊલટું પુષ્ટિકારી અન્ન લેવું, ઈદ્રિયને રવેચ્છાએ પોષવી, વિષય વાસનાઓનું વધુ સેવન, હિંસામય પ્રવૃત્તિવાળા એવા પંચાગ્નિ આદિ તો એ બાળતપ છે. તથાપિ તેના ધર્મશાસ્ત્ર અનુસાર બાહ્યદષ્ટિએ કિંચિત આત્મ દમનને કરનારા તપરૂપ અનુષ્ઠાન હોવાથી સામાન્ય લાભને મળતાં તેઓ કપાયન ઋષિની જેમ અસુરકુમાર આદિ ભવનપતિ નિકાયમાં ઉત્પન્ન થાય છે. માટે જગતમાં સુપ્રસિદ્ધ જૈનધર્મના તપને સમજીને કલ્યાણના અભિલાષી આત્માએ તેને જ આદર કરવો. ઉકટ રેષને ધારણ કરતે તપ કરે તેને પણ અસુરગતિ પ્રાપ્ત થાય છે. કોઈ એક પ્રાણુ સ્વશાસ્ત્રાનુસાર પણ તપને ધર્માનુષ્ઠાનને કરતે હોય, અહિંસક અસત્યને ત્યાગી, સ્ત્રી સંગ રહિત, નિષ્પરિગ્રહી હોય, સદ્ગુણ હવ, કષાયવર્તતા ન હેય. માયાળુ, શાંત સ્વાભાવી હોય તો જીવ શુભ પુણ્યદ્વારા ઉત્પન્ન થતા ઉત્તમ અધ્યવસાયો દ્વારા વૈમાનિક નિકાયગત દેવના આયુષ્યનો બંધ કરે છે. એટલું જ નહિ પણ તેથીએ વધુ વિશુદ્ધતર, વિશુદ્ધતમ દશામાં દાખલ થતો મેક્ષ લક્ષ્મીને મહેમાન પણ થઈ શકે છે. પરંતુ તયાવિધ કર્મ વિચિત્રતાથી તે તે ધર્માનુષ્ઠાન તપ આદિક કરતાં એક કષાયની પરિણતિ એવી વર્તતી હોય કે નિમિત્ત મળે કે ન મળે તે પણ જ્યાં ત્યાં કોધ, ગુસ્સો, આવેશ કરતો હોય, ધર્મસ્થાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન પણ કંટા તોફાન કરતે હોય, ન કરવાના કાર્યો કરતા હોય એવા રેષ કરવાના મલિન પ્રસંગે જે આયુષ્યનો બંધ પડી જાય તે પણ અમુક સદગુણ–ધર્મના સેવનથી અસુરકુમાર આદિ ભવનપતિમાં ઉપજે છે. જો રોશ વૃત્તિ રહિત ધર્માનુષ્ઠાન આચરતા હોય તે પ્રાણું તેથી અધિક સદ્ગતિ મેળવે છે. માટે રોષ વૃત્તિને દૂર કરવી જરૂરી છે. કોઈ પ્રાણી પૂર્વે બંધાયેલા નિબિડ ચીકણું કર્મને પણ તપનુષ્ઠાન દ્વારા ગાળી નાખે છે. એ તપ કરતાં અહંકાર આવી જાય કે મારા. જેવો તપ કરનાર, સહન કરનાર બલિષ્ઠ છે કોણ ? ઈત્યાદિ અહંકારના મદમાં વર્તતાં પરભવના આયુષ્યને બંધ પાડે તે ભવનપતિમાં ઉપજે છે. ત્યાં ઊંચનીચપણું ભાવવાની વિશુધ્ધિ ઉપર આધાર રાખે છે. માટે પ્રાણીઓએ ઉત્તમ ગતિ મેળવવા અહંકાર વૃત્તિ રહિત તપ આદર. વૈર પ્રતિબધ્ધ, વરમાં આસક્ત થયેલ છવ મહાન તપ ધર્મને સેવતો હેય, મહાન ઋષિ ત્યાગી હેય પરંતુ જે વૈરીનું વેર વાળવામાં આસક્ત હોય અને પરભવના આયુષ્યનો બંધ કરે તે મલિન ભાવનાના યોગે ભવનપતિમાં ઉપજે છે. કારણ કે વેર વાળવું એ ખરાબ ચીજ છે. એથી મન હમેશા મલિન રહે છે. વેર વાળી શકે કે ન વાળી શકે તો પણ તે અશુભ ભાવનાના યોગે ઉક્ત ગતિ મેળવે છે. તે ગતિમાં પણ વૈરી પ્રત્યે વેર વાળવાની વાસના જાગે છે અને તેઓ અનેક કદર્થનાને પામે છે અને ફરીથી કર્મબંધ કરીને, ત્યાંથી અવીને સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. માટે પ્રાણીઓ વૈરાસતપણું તજવું. એ પ્રમાણે ઉક્ત અનિષ્ટ ભાવનાઓના યોગે પ્રાણ પિતાની ઉત્તમ આરાધનાને દેષરૂપ બનાવી ઉત્પન્ન થતા જધન્ય પ્રકારના અધ્યવસાય દ્વારા અસુરોને વિષે ઉત્પન્ન થાય છે. ભવનપતિ ગતિ સુધા તૃષા આદિ દુખોથી કંટાળીને રડાથી ફાંસે ખા, વિષભક્ષણ કરવું, પાણીમાં પડી ડુબી જવું, અગ્નિમાં પ્રવેશ કરી બળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ જીવના અધ્યવસાયે ૨૭. મરવું, ગિરિ શિખરથી પડતું મેલવું વગેરે આચરણાઓ સ્વયં પાપરૂપ છે. અને તેનું ફળ નરક આદિ કુમતિ હોઈ શકે. પરંતુ આયુષ્ય બંધ કર્યા પૂર્વે આવા આચરણ કરતાં સ્વભાગથી શુભ નિમિત્તારા શુભ ભાવના આવી જાય તો જીવ અનિષ્ટ કાર્ય કરવા છતાં પણ શુભભાવના વેગે શુલપાણી યક્ષ વગેરેની માફક વ્યંતરની શુભગતિ પ્રાપ્ત કરે છે. દેરડા વડે પ્રાણને ઘાત કરવો. કોઈપણ પ્રકારના આંતરિક કે બાહ્ય દુઃખથી કંટાળી ફાંસો ખાઈને મરવાના દાખલા વર્તમાનમાં દુઃખ કલેશથી કંટાળેલા માનવોમાં વધુ જોવાય છે. કઈ પણ આફત કે દુઃખના કારણે વિષ ભક્ષણ કર્યું હોય પરંતુ પુનઃ શુભ ભાવનાના યોગે વ્યંતરમાં જાય છે. આવા પ્રસંગે મોટે ભાગે લક્ષ્મીવ તેને ત્યાં બને છે. જાણતા કે અજાણતાં જળમાં કે અગ્નિમાં પ્રવેશ કરી મરતાં શુભ ભાવના પામતે જીવ કુમારનંદીની પેઠે વ્યતરમાં ઉપજે છે. આવા દ ખલા મધ્યમ વર્ગમાં વધુ મળી આવે છે. સુધા અથવા તૃષાના દુ:ખથી પીડાતા જીવ પિતાના પ્રાણ ત્યાગ કાળે શુભ ભાવનાના યોગે મરે તે વ્યંતર થાય છે. આવું દીન વર્ગમાં વધુ હોય છે. કઈ મહાન દુઃખથી પીડાતે સાહસિક જીવ દુઃખથી કંટાળેલ હાવાથી પર્વતના શિખર ઉપરથી પડતું મૂકે તે મરતાં શુભ ભાવનાના વેગે વ્યંતર થાય છે. શુભ ભાવનાના અભાવે તે સ્વ સ્વ અધ્યવસાય અનુસાર તે તે કુતિમાં ઉપજે છે. જયોતિષી વૈમાનિક દેવ ગતિ વનમાં રહી ભયની અંદર ઉપજનારા બટાટા, શકરીઆ, સૂરણું, કંદ, ગાજર આદિ કંદમૂળનું ભક્ષણ કરનારા તાપસ મરીને ભુવનપતિથી માંડી જ્યોતિષો સુધીમાં ઉત્પન્ન થઇ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ २८ ચૌદ ગુણસ્થાન આ તાપસો અને આગળ કહેવાશે તે જીવો તપશ્ચર્યા આદિક ધર્મને પાપ કર્મરહિત સેવે તે તેઓ તેથી યે આગળ ઉ૫જી શકે છે પરંતુ તેઓ અજ્ઞાની હોવાથી તપધર્મ કરતાં પણ પા૫ સેવન તે કરે છે જ. તેઓ એક તપસ્યારૂપ કાયાકલેશ બાહ્ય કષ્ટ સહન કરવાથી થોડોક લાભ પ્રાપ્ત થતાં તેના ફળરૂપે જ્યોતિષી નિકાયમાં ઉપજી શકે છે. સ્વધર્મ નિયમ અનુસાર ચાર પાંચ એકઠા થઈને ભિક્ષાટન કરે, ચરે તે ચરક અને કપાલિમતના સંતે તે પરિવ્રાજક તે બને બ્રહ્મલોક સુધી ઉત્પન્ન થઈ શકે છે. તેમને જધન્ય ઉપપાત વ્યંતરમાં હોય છે. (મતાંતરે ભવનપતિમાં કહ્યો છે). પર્યાપ્તા ગર્ભ જ તિર્યંચ પંચેન્દ્રિય સહસ્ત્રાર સુધી ઉત્પન્ન થઈ શકે છે. આ કથન સંબલકંબલની માફક જે તિર્યચે કોઈ નિમિત્તથી કે જાતિ સ્મરણ જ્ઞાનથી સમ્યકત્વ અને દેશવિરતિને પામ્યા હોય તેઓ માટે સમજવું. ઉપરોક્ત છો કરતાં આ તિર્ય ચે હોવા છતાં પણ વધુ લાભ મેળવે તેમાં કારણ, સમ્યકત્વ અને દેશવિરતિની પ્રાપ્તિ એ એક જ કારણ છે. ઉપરોકત છે ધર્મ–ત્યાગ-તપ અમુક પ્રકારે કરે પરંતુ તે સર્વે અજ્ઞાનપણે અને જિનેશ્વરના માર્ગથી વિપરીત પણે થતું હેવાથી ધૂળ ઉપર લીંપણની જેમ નિષ્ફળ થાય છે. દેશ વિરતિવંત શ્રાવક શુભ ભાવનાના વેગે મરે તે મરીને ઉત્કૃષ્ટ અય્યત દેવલેક સુધી ઉત્પન્ન થાય. તિર્યંચની દેશ વિરતિથી શ્રાવકની દેશવિરતિ મનુષ્યભવને અંગે વધુ નિર્મળ, ઉત્તમ પ્રકારની પ્રાપ્ત કરી શકતો હેવાથી દેશવિરતિ શ્રાવક તે ગતિના લાભને વધુ મેળવે છે. કોઈ જીવ જિનેશ્વર ભગવંતની અથવા કોઈ પ્રાભાવિક લબ્ધિધારી યતિની ઋદ્ધિસિદ્ધિ, દેવદાનવથી, માનવથી થતે સત્કાર પૂજાદિને જોઈને તે પોતાના મનમાં વિચાર કરે કે હું પણ જો આવું યતિપણું લઉં તે મારે પણ પૂજાસત્કાર થશે. એમ કેવળ ઐહિક સુખની ઈચ્છાથી (નહિ કે મુકિતની ઈચ્છાથી) કંચન કામિનીના ત્યાગી એવા ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ જીવના અધ્યવસાયે ૨૯ યતિની જેમ આ પણ યતિ પણું ધારણ કરે એટલું જ નહિ પણ એવા પ્રકારને ઉત્કૃષ્ટ સંયમ પાળે કે માખીની પાંખને પણ કિલામના થવા ન દીએ. એવી જીવ રક્ષા આદિ ક્રિયાઓ કરે. જો કે તે સંયમની સાચી શ્રદ્ધા રહિત હોય છે તે પણ બાહ્ય દશવિધ ચક્રવાલ સમાચારીની ક્રિયાનું ઉત્કૃષ્ટ પણે યથાર્થ આરાધન કરતે કેવળ તે ક્રિયાના બળે જ ઉત્કૃષ્ટથી નવ રૈવેયક સુધી ઉત્પન્ન થઈ શકે છે. એ પ્રમાણે લિંગ સાધુનું હેય પણ મિથ્યાદષ્ટિ હેય તે ઉત્કૃષ્ટથી નવ રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. શ્રી સર્વજ્ઞ અરિહંત દેવે પ્રરૂપેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ નવ તને જે સહે નહિ, માને નહિ અથવા તેઓએ પ્રરૂપેલા અને ગણધરાએ ગુંથેલા સૂત્ર-અર્થો એ બધાને સાચા માને પરંતુ પિતાની બુદ્ધિમાં કેઈ એક પદ ન રુચે અને તેથી અરિહંત દેવના વચનમાં વિકળ થાય, મુંઝાય, શંકિત બને, આ વસ્તુ ભગવાને ખોટી કહી છે એવી એવી અનેક પ્રકારની શંકાએ જાગે અને દ્વાદશાંગીના એક જ પદની અસહણ કરે તો તેવાઓને જ્ઞાનીઓ મિથ્યાદષ્ટિ કહે છે. કારણ કે તેને હજુ સમ્યગ દષ્ટિ ખીલી નથી અને એથી જ શ્રી સર્વજ્ઞ જિનેશ્વર દેવોના કહેલા વચનમાં એક પદની શંકા થતાં આત્મા તેમના કેવળ જ્ઞાનનો પ્રત્યનિક બને છે અને તેથી તે જીવે અનંતા તીર્થકરોની આશાતના કરી કહેવાય છે. કારણ કે અનંતા તીર્થકરોની અર્થરૂપે પ્રરૂપણું સમાન હોય છે અને પ્રાણીઓએ પિતાની સ્વ૫ બુદ્ધિમાં કોઈ વસ્તુ એકદમ ન બેસવા માત્રથી શકિત બની અસત્ય સ્વરૂપે માની લેવી એ અનંતા સંસારને વધારનારી વિચારણા છે અને જ્ઞાનીની મહાન આશાતના કરવા બરાબર છે. જ્ઞાનીનું જ્ઞાન કઈ અગાધ અને અજબ છે. માટે તેના ઉપર સચોટ શ્રદ્ધા રાખવી. जं जिणेहि पवेइयं तमेव निस्संकं सरचं. છદ્મસ્થ સંયમી ચૌદ પૂર્વધરો તેમજ જ્ઞાન દર્શન ચારિત્રમાં રત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ચૌદ ગુણસ્થાન બનેલા મુનિઓ મૃત્યુ પામે તો ઉત્કૃષ્ટથી ત્રિલેક તિલક સમાન ઉત્તમ સર્વાર્થ સિદ્ધ વિમાનને વિષે ઉત્પન્ન થાય છે, ચૌદ પૂર્વધરોને જઘન્ય ઉપપાત લાંતાક સુધી હોય છે. તેની નીચે તે નહિ જ. જેઓ ઉત્કૃષ્ટ આરાધના કરી શક્યા નથી પણ જઘન્યપણે ચારિત્રનું આરાધન કરેલું હોય એવા યતિઓ જઘન્યથી સૌધર્મ કલ્પ છેવટ બેથી નવ ૫૫મની સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે જઘન્ય શ્રાવકપણું પાળનાર શ્રાવક પણ છેવટે સૌધર્મો પોપમની સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થાય છે. એ સાધુ શ્રાવક સ્વ–આચારમાં નિરત હોવા જોઈએ. સ્વ–આચારથી તદ્દન ભ્રષ્ટ હોય, કેવળ પૂજાવાની ખાતર વેષ પહેરતો હોય અને શાસનને ઉડાહ કરનારી હોય તેવાઓની ગતિ તે તેઓના કર્માનુસાર સમજી લેવી. જેને રાગ વીતી ગયો છે, નાશ પામ્યો છે તે વીતરાગ કહેવાય. આપણામાં આત્માના ૧૪ ગુણસ્થાન છે અને તે ક્રમશઃ ઉત્તમ ઉત્તમ કોટિના છે. અત્યારે આ કાળે તે વધુમાં વધુ સાત ગુણસ્થાનોની વિશુદ્ધિ આત્મા મેળવી શકે. તેથી વધુ આગળ વધવા રઆ કાળમાં કાળ સ્વભાવથી સંયોગો પ્રાત થતા નથી, પરંતુ જ્યારે તે તે કાળે વીતરાગપણું પ્રાપ્ત કરનારી વ્યક્તિ સાતમા ગુણ ઠાણાથી આગળ ક્ષપક શ્રેણી દ્વારા વધતી જાય છે ત્યારે રાગને દશમાં ગુણ ઠાણુના અંતે નાશ કરે છે અને એને નાશ થયે ક્રોધ માન સ્વરૂપ બનો તે નાશ થઈ ગયેલો જ હોય છે. એ પ્રમાણે બારમા ગુણસ્થાનકે તેઓ વીતરાગપણું પ્રાપ્ત કરે છે. હવે તેઓને કોઈના પણ ઉપર રાગ કે દ્વેષ કરવાપણું હતું જ નથી. સંસારમાં પરિભ્રમણ કરાવનાર બને દુર સરદારોને નાશ કર્યો છે. તેથી તેરમે ગુણસ્થાને આત્મા સંપૂર્ણ જ્ઞાની થાય છે. અને એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ જીવના અધ્યવસાયે ૩૧ રાગ જવા દ્વારા પ્રાપ્ત કરેલ તે વીતરાગ મહાત્મા પુરુષના પ્રશમસુખ આગળ આ લેકનું કામસુખ કે દેવગત સુખ અનંતમા ભાગે પણ નથી. અશુભ કર્મ કરનારી એટલે ચાંડાલ જેવું કાર્ય કરનારી દેવ જાતિને કિવિષિક દેવ કહે છે. સૌધર્મ અને ઈશાન દેવલોકના અધેભાગે ત્રણ સાગરોપમના આયુષ્યવાળા કિવિષિક દે વસે છે. ત્રીજા સનકુમારના અધ ભાગે ત્રણ સાગરોપમના આયુષ્યવાળા અને લાંતક કલ્પના અધેભાગે તેર સાગરોપમના આયુષ્યવાળા કિવિષિકો વસે છે, આ દેવના આ ત્રણ જ ઉત્પત્તિ સ્થાને છે, તે અરિહંત ભગવતની આશાતનાથી જમાલીની જેમ પૂર્વભવમાં દેવગુરુ ધર્મની નિંદા કરવાથી ધર્મના કાર્યો દેખી બળતરા કરે તે દ્વારા થતા અશુભ કર્મના ઉદયથી દેવલોક નીચ કાર્યો કરનારા કિલિવષિયા દેવ તરીકે ઉત્પન્ન થાય છે. અહીંઆ તે તે કલ્પના અધ સ્થાનકે કિલ્વિષિયા છે. લાંતકથી ઉપર આ કિલ્વિષિનું ઉપજવું નથી ફક્ત અયુતાંત સુધી બીજા આભિયોગિક (દાસ યોગ્ય કાર્ય બજાવનારા) અને બીજા સામાનિક આદિ પ્રકીર્ણક દેવેનું ઉપજવું હોય છે. તેથી આગળ તેઓની પણ ઉત્પત્તિ નથી. કારણકે રૈવેયક તથા અનુત્તર દેવેનું અહમીંપણ હેવાથી તેમને તેઓની કંઈ આવશ્યકતા નથી. નરક ગતિ પૂર્વભવમાં કરેલા અનેક દુષ્ટ પાપાચરણેથી ઘેર હિંસા, જહં, ચોરી, પરદા રાગમન લક્ષ્મી ઉપરની અત્યંત મૂર્છાથી અનેક પ્રાણીઓના ઘાત કરવાથી તે તે આત્માઓ તથાવિધ નરકગતિ એગ્ય આયુષ્યનો બંધ કરીને નરકમાં ઉત્પન્ન થાય છે, જેવા કે – મિથ્યાવી-જિનેશ્વરના શાસ્ત્રથી વિપરીત શ્રદ્ધાવાળા,જિનશાસનને તિરસ્કાર કરનારો, અનેક પ્રકારે જિનેશ્વરના માર્ગને તથા પ્રભુમાર્ગના પાલકોને ઉડ઼ાહ આદિ કરનારો તે ગોશાલા આદિક પ્રમુખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ચૌદ ગુણસ્થાન મહારંભી–મહાપાપના આરંભ સમારંભ કરનાર, અને જીવોની હાનિ જેમાં રહેલી હોય એવા દુષ્ટ ભયંકર કાર્યોને આરંભનાર, તે કાલસૌરિક આદિ ચંડાલ જેવા છે. મહાપરિગ્રહી–મહાન ધન, કંચન, સ્ત્રી આદિકના મોટા પરિગ્રહને રાખનારા. મમ્મણ શેઠ, વાસુદેવ આદિ મંડલિક રાજા, સૂભૂમ, બ્રહ્મદત ચક્રવતી આદિક સમજી લેવા. તીવ્ર કાધી–તીવ્ર મહાન ક્રેધ કરનારા, વાતવાતમાં લડતા હોય તેવા અત્યંત ક્રોધી પુરુષ તથા વાઘ, સર્ષ આદિક જંતુઓ. નિશીલ–શિયળ, ચારિત્ર, બ્રહ્મચર્ય આદિકથી રહિત, પરસ્ત્રી લંપટ હેય, અનેક પરનારીઓના મહાહિતકારી શિયળને લૂંટનારા હોય તે. વેશ્યા તથા તેને ત્યાં ગમન કરનારા પુરુષ આદિ પ્રમુખ. પાપરુચિ-પાપની જ રુચિવાળા હોય, પુણ્યના કાર્યમાં જેનો પ્રેમ જ થતો ન હોય, પુણ્યના કાર્યો દેખીને બળી મરતે હોય, જેને ધર્મના કાર્યો જેવા કે સાંભળવા પણ ગમતા ન હોય, જ્યાં ત્યાં પાપના જ કાર્યો કરતા હોય છે તે પ્રમુખ. પરિણામી–રૌદ્ર એટલે ઘણુ જ ખરાબ પરિણમી. અંતરમાં હિંસાનુબંધી વગેરે રૌદ્ર ધ્યાન ચાલતું જ હોય. ગીરોલી, ગીલ્લી, તંદુલિયે મત્સ્ય આદિ જતુઓ તથા મનુષ્ય જેમની આખો દિવસ ખરાબ ધારાઓ ચાલતી હેય, અનેકનું અહિત જ કરતા હોય, ઘર પ્રાણવધ કરનારા હેય, માંસાહાર આદિક કરનારા હોય તે પ્રમુખ. આવા છો અશુભ પરિણતિના ગે અતિ ક્રૂર દુર્થોનમાં દાખલ થઈને નરકનું આયુષ્ય બાંધે છે અને નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દુઃખમાંને દુઃખમાં રીબાઈ મરે છે. અશુભ ગતિમાં ઉત્પન્ન થયેલા આ છાને પૂર્વકર્મોદયના વશથી ત્રણ પ્રકારની વેદનાને અનુભવ કરવાનું હોય છે— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ છગના અધ્યવસાયે : : —.-.-- -- - -- --- - - = (1) ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી વેદના. (૨) અન્યોન્યથી (અરસ્પરસથી) ઉત્પન્ન થતી વેદના. (૩) સંકિલષ્ટ અધ્યવસાયથી પંદર પરમાધામી દેવકૃત વેદના. એ ત્રણમાં અન્યોન્યકૃત વેદનાના પુનઃ બે ભેદ પડે છે – (૧) શરીથી પરસ્પર ઉત્પન્ન થતી અને બીજી સ્ત્રધારા પરસ્પર ઉત્પન્ન થતી વેદના. ક્ષેત્રવેદના સાતેય નરકમાં છે. અને અનુક્રમે નીચે નીચે અશુભ, અશુભતર, અશુભતમપણે હેય છે. અન્યોન્યત વેદનામાં શરીરથી થતી અન્ય વ્યક્તિ વેદના સાતે ય નરકને વિષે છે. ત્રીજી પરમાધામી કૃવેદના એ પહેલી ત્રણ નરકેમાં છે. આ પ્રમાણે નરકગતિના મહાન દુખ પ્રાપ્ત કરવા ન હોય તે પ્રત્યેક જીવે પિતાનું જીવન સુધારી, પાપાચરણે દૂર કરી પ્રથમથી જ ચેતીને શુદ્ધ મુક્તિદાયક જિનેશ્વર પ્રભુના માર્ગનું પાલન કરવું જરૂરી છે. આ પરમાધામી દેવો પૂર્વભવમાં ક્રરકમ, સંકિલષ્ટ અધ્યવસાયવાળા, પાપકાર્યમાં જ આનંદ માનનારા હેઈને પંચાગ્નિરૂપ મિયા કષ્ટવાળા તપ આદિક કરીને આટલી આસુરી વિભૂતિ પ્રાપ્ત કરે છે. ત્યાં તેમને તેવો આચાર, સ્વભાવ જ હેવાથી નરકીને વેદના ઉપજાવે છે. જેમ અહીં મનુષ્યલકમાં સાપ, કુકડા. વર્તક, લાવક વગેરે પક્ષીઓને તથા મુષ્ટિમëને યુદ્ધ કરતા થકા પરસ્પરને પ્રહાર કરતા જોઈને રાગદ્વેષથી પરાભવ પામેલા પાપાનુબંધી પુણ્યવાળા મનુને બહુ આનંદ થાય છે તેમ તે પરમાધામીઓ પણ નરકના અને એકબીજા ઉપર પડતા અને પ્રહાર કરતા જોઈને પરમ ખુશ થાય છે. અને પ્રમોદના વશથી તાલીઓ પાડીને ખડખડ અટ્ટહાસ્ય કરે છે, વસ્ત્ર ઉડાડે છે, પૃધી ઉપર હાથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ચૌદ ગુણસ્થાન પછાડે છે. આવો આનંદ તે તેમને દેવકના નાટક આદિ જોવામાં પણ થતો નથી. જો કે નારકોને તેમણે પૂર્વભવે કરેલાં પાના ફળરૂપે પરમાધામીઓ સર્વ પ્રકારના દુઃખ દીએ છે પણ તેઓ પિતાના આત્માને તેમાં અત્યંત તલ્લીન કરી ખુશ કરે છે, નચાવે છે, રાચીનાચીને ખૂએ રાખે છે અને તેને મારીને અત્યંત હરખાવાથી મહા પાપી નિર્દય એવા એ દે મહાકર્મ બાધી અંડગોલિક આદિની જેમ દુષ્ટ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. ટુંકામાં જ્યારે જીવ સ કિલષ્ટ અધ્યવસાયવાળો, હિંસામાં આસક્ત, મહારંભી, મહાપગ્રહી, રૌદ્ર પરિણામી, આદિ પાપાચરણ વાળો થાય ત્યારે નરક આયુષ્ય યોગ્ય કર્મોપાર્જન કરી નરકમાં જાય છે. તેમજ ગુણગ્રાહી બાળ તપ આદિ કરનારા દાન રુચિવાળા, અલ્પકાવી, આર્જવ આદિ ગુણોવાળા છ દેવગતિમાં જાય છે. તિર્યંચ અને મનુષ્ય ગતિ જ્યારે જીવ માયા કપટ જળમાં વધુ તત્પર હોય, નાના મોટા વ્યસનમાં રત રહેતો હોય, બહુ ખા ખા કરનારો હોય તે મોટે ભાગે તિર્યંચગતિ યોગ્ય બનીને ત્યાં જાય છે. જ્યારે મેહદય એટલે મૈથુનાભિલાષની અત્યંત ગાઢ તીવ્રતા વતી હોય, મહા ભયાનક અજ્ઞાન વર્તતું હેય (કારણ કે અજ્ઞાન વસ્તુ સચેતન એવા જીવને મુંઝવી અચેતનરૂપ કરે છે તે અજ્ઞાનથી સર્વે કોઈ બીએ છે), અસાર–અશાતા ૨૫ વેદનીય કર્મ ઉદયમાં આવ્યું હોય ત્યારે જીવ મહા દુઃખદાયી એવું એકંદ્રિયપણું પ્રાપ્ત કરે છે. . જીવ માર્દવ, આર્જવ આદિ સરસ ગુણયુક્ત હોય, શલ્યવાળે હેય તે મનુષ્યગતિ બાંધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ જીવના અધ્યવસાયે ૩૫ મેક્ષગતિ જ્યારે જીવને પ્રશમ, વેગ, નિર્વેદ, અનુકંપ, આસ્તિક્યની અભિવ્યક્તિ રૂપ સમ્યકત્વના, સમ્યજ્ઞાનના પરિણામ તથા પ્રાણાતિપાત મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહની નિવૃત્તિરૂપ ચારિત્ર પરિણામ વર્તતા હોય ત્યારે અને તે ભોપાર્જિત આધિ, વ્યાધિ, ઉપાધિને દૂર કરી ચાર ઘાતી કર્મનો ક્ષય કરી અખિલ લોકાલેકને બતાવનારૂં કેવળ જ્ઞાન પામી જઘન્યથી અંતર્મુદ્દત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કોટી વર્ષ પર્યત રહી શેષ ચાર કર્મ તે કાળમાં ખપાવીને, સર્વ કર્મ કલંકથી દૂર થઈને નિરતિશય સુખના ભાજન થયા છકા જ ગતિથી એક જ સમયમાં તે મનુષ્ય જીવો ઉત્તમત્તમ અવ્યાબાધ સાદિ અનંત સ્થિતિ જ્યાં રહી છે, જ્યાં ગયા પછી પુનઃ દુખદાયક જન્મ જ લે પડતો નથી એવા સિદ્ધિ-મેક્ષ સ્થાનને વિષે સિદ્ધપણે ઉત્પન્ન થાય છે. –લેખકના “બૃહત્ સંગ્રહણી”માંથી સાભાર સંકલિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી રશેખર સૂરિ કૃત ગુણસ્થાન ક્રમારોહ મંગળાચરણ गुणस्थानक्रमारोह-हनमोहं जिनेश्वरं । नमस्कृत्य गुणस्थान-स्वरूपं किंचिदुच्यते ॥ १॥ પહેલું ગુણસ્થાન चतुर्दशगुणश्रेणि-स्थानकानि तदादिमं । मिन्यावाख्यं द्वितीयं तु, स्थानं सास्वादनामिवं ॥२॥ तृतीयं मिश्रकं तुर्य, सम्यग्दर्शनमवतं । श्राद्ध पंचमं षष्ठं, प्रमत्तश्रमणानिधन् ॥३॥ सप्तमं स्वप्रमत्तं चा-पूस्किरणमष्टमं ॥ नवनं चानिवृत्य स्पं, दशमं सुक्ष्मलोभकम् ॥ ४॥ एकादशं शान्तनोहं, द्वादशं क्षीणमोहकं । त्रयोदशं सयोग्याख्य–मयोग्याख्यं चतुदर्शम् ॥ ५ ॥ અર્થ-નિસરણીને જેમ પગ મૂકવાના સ્થાનરૂપ પગથી હેય છે તેમ ભવ્ય જીવોને સિદ્ધિ-મુક્તિ રૂપી મહેલ ઉપર ચડવાને ગુણ શ્રમિરૂપ નિસરણીમાં એક ગુણથી બીજ ગુણની પ્રાપિ૨૫ સ્થાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ સુણસ્થાન ક્રમારોહ ૩૭: ( સુશ્રેણિનાં પગથીઆંને) ગુરુસ્થાન કહેવાય છે. ગુણસ્થાન ચૌદ છે તેના નામ આ પ્રમાણે છે— ( ૧ ) મિથ્યાત ( ૨ ) સાસ્વાદન ( ૩ ) મિશ્ર ( ૪ ) અવિરતિ સમ્યગ્દષ્ટિ ( ૫ ) દેશવિરતિ ( ૬ ) સવિરતિ ( ૭ ) અપ્રમત્તસંયત કહે છે. ( ૮ ) નિવૃત્તિમાદર, અપૂર્વકરણ ( ૯ ) અનિવૃત્તિ બાદર (૧૦) સ્મમંપરાય (૧૧) ઉષશાંત મા (૧૨) ક્ષીણ માઠુ (૧૩) સયેગી કેવળી (૧૪) અયેાગી કેવળી આ ચાર Àાને ભેગા અર્થ હાવાથી તેને કુલક અથવા કલાયક भदेवागु धर्मेषु, या देवगुरुधर्मषीः । तन्मय्यायं भवेद्वयक्तमन्तं मोहलक्षणम् ॥ ६ ॥ अनाद्यव्यक्तमिय्या, जीवेऽस्स्वेव सदा परं । व्यक्तमिथ्यात्वधीप्राप्ति गुणस्थानतयोच्यते ॥ ७ ॥ मद्यमोहाद्यथा जीते न जानाति हिताहितं । धर्माधर्मो न जानाति, तथा मिथ्यात्वभोतः ॥ ८ ॥ अभव्याश्रितमिथ्यात्वेऽनाद्यनन्ता स्थितिर्भवेत् । सामन्याश्रितमिय्यात्वेऽनादिसान्ता पुनर्मता ॥ ९ ॥ અર્થ—કુદેવ, કુગુરુ અને કુધર્મને વિષે સુદેવ, સુગુરુ અને સુધર્મની જે બુદ્ધિ તે વ્યક્ત મિથ્યાલ છે અને મિથ્યાત્વ માહનીય કમ તે અવ્યક્ત મિથ્યાત્વ છે. ( ૬ ) અનાદિકાળથી સંબંધવાળું અવ્યકત સદાકાળનુ છે જ ( માટે અવ્યકત મિથ્યાત્વને નથી ) પરંતુ વ્યક્ત મિથ્યાત્વવાળી બુદ્ધિની મિથ્યાત) એને જ મિથ્યાત્વ ગુણસ્થાન કહી શકાય છે ( ૭ ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મિથ્યાત્વ તા જીવમાં ગુણસ્થાન કહી શકાતુ પ્રાપ્તિ ( એટલે વ્યક્ત Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ચૌદ ગુણસ્થાને મદિરાના કફથી ભાન ભૂલેલે જીવ હિત અહિત કંઈ પણ જાણી સમજી શકતા નથી તેવી જ રીતે મિથ્યાત્વથી મોહિત થયેલ છવ ધર્મ અધર્મને સમગફ પ્રકારે જાણે સમજી શકતા નથી. (૮) અભગ્યની અપેક્ષાએ મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અનંત છે અને ભવ્યની અપેક્ષાએ મિથ્યાત્વની સ્થિતિ અનાદિ સાત કહેલી છે. (૮) બીજુ ગુણસ્થાન अनादिकालसंभून-मिथ्याकर्मोपशान्तितः । स्यादौपशमिकं नाम, जीवे सम्यकत्वमादितः ॥ १० ॥ एकस्मिनुदिते मध्या-च्छान्तानन्तानुबन्धिनाम् । સર્વોપરિ સખ્યત્વ સ્થિત ૧૧ || समयादावलिषर्क, यावन्मिथ्यात्वभूतलं । नासादयति जीोऽयं, तावत्सास्वादनो भवेत् ॥ १२ ॥ અર્થ—અનાદિકાળથી ઉત્પન્ન થયેલ મિથ્યાત્વ મોહનીય કર્મ ઉપશાંત થવાથી જીવને પ્રથમ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. (૧૦) ઉપશાંત થયેલા ચાર અનંતાનુબંધી કષાયમને કઈ પણ કષાય ઉદય પામતાં પ્રથમના ઔપનિક સમ્યકત્વ રૂપ પર્વતના શિખર ઉપરથી ચુત થઈને પડતે જીવ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ છે આવલિકા સુધીમાં, જ્યાં સુધી મિથ્યાત્વરૂપ ભૂમિતળને પ્રાપ્ત થાય નહિ ત્યાં સુધી (એટલે વચ્ચેના અંતરાળના કાળમાં) તે જીવ સાસ્વાદન સભ્યત્વ વાળા કહેવાય છે. (૧૧-૧૨). ત્રીજું ગુણસ્થાન मिश्रकर्मोदयाजीवे, सम्यगमिथ्यात्वमिश्रितः । यो मायोऽन्तर्मुहूर्तत्या-तन्मश्रस्थानमुख्यते ॥१३॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન કમરેહ વચારણકુતિ–વાણા | ગુલMો સમાયો, રમેલાત્ત થયા ૧૦ || તથા ધર્મ શ્રદ્ધા, ના સમજુતિઃ | मित्रोऽसौ भण्यते तस्माद्भातो जात्यन्तरात्मकः ॥ १५ ॥ યુતિ નો કી, મિત્રો ચિતે ન વા स वा कुदृष्टिवा, भूत्वा मरणमश्नुते ॥ १६ ॥ सम्याग्मथ्यात्वयोध्ये, ह्यायुर्थनार्जितं पुरा । नियते तेंन भावेन, गतिं याति तदाश्रिताम् ॥ १७ ॥ અર્થ–મિશ્ર મોહનીય કર્મના ઉદયથી છવને વિષે સમકૃત્વ અને મિથ્યાત્વ એ બેના મિશ્રણથી અંતર્મુહૂર્ત કાળ સુધીમાં જે ભાવ ઉત્પન્ન થાય છે તે મિશ્રિતભાવનું નામ મિશ્ર ગુણસ્થાન કહેવાય છે. (૧૩) જેમ ઘડી અને ગધેડાના સંયોગથી ખચ્ચરરૂ૫ એક નવીન જાતિ ઉત્પન્ન થાય છે, તેમ ગોળ અને દહીંના સંયોગથી એક નવો જ સ્વાદ ઉત્પન્ન થાય છે. તેવી રીતે જે જીવની બુદ્ધિ સર્વજ્ઞ ભાષિત અને અસર્વજ્ઞ ભાષિત એ બન્ને ધર્મમાં સમાન શ્રદ્ધાવાળી થાય તે જીવ નવીન જાતિના ભેદરૂપ મિશ્ર ગુણસ્થાનવાળો ગણાય છે. (૧૪-૧૫) મિશ્ર ગુણ સ્થાનમાં રહેલ છવ આયુષ્ય બાંધતા નથી તેમ મરણ પામતો નથી. પરંતુ સમ્યગ્દષ્ટિ થઈને અથવા તે મિથ્યાદષ્ટિ થઈને જ મરણ પામે છે. (૧૬) - મિશ્ર ગુણસ્થાનની પ્રાપ્તિ પહેલાં જીવે સમ્યકત્વ અથવા મિથ્યાત્વ એ બે ભાવમાંથી જે કોઈ એક ભાવે વર્તતાં આયુષ્ય બાંધ્યું હોય તે ભાવ સહિત તે જીવ મરણ પામે છે. અને તે ભાવને અનુસાર સગતિ અથવા દુર્ગતિમાં જાય છે. (૧૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ચેથું ગુણસ્થાન यथोक्ते च तच्चे, रुचिर्जीवस्य जायते । निसर्गादुपदेशा, सम्यक् हि तदुच्यते ॥१४॥ द्वितीयानां कषायाणा-मुदयाद्वतवर्जितं । सम्यक् केवलं यत्र, तचतुर्थं गुणास्पदम् ॥ १९ ॥ उत्कृष्टाऽस्य त्रयस्त्रिंशत्सागरा साधिका स्थितिः । तदर्धपुद्गलावर्त-भभिव्यैरवाप्यते ॥ २० ॥ कृपाप्रशमसंवेग-निदास्तिक्यलक्षणाः । गुणा भवन्ति यञ्चिते, स स्यात्सम्यक्त्वभूषितः ॥२१॥ शायोपशमिकी दृष्टिः, स्यानरामरसंपदे । क्षायिकी तु भवे तत्र, नितुर्य वा विमुक्तये ॥ २२ ॥ देवे गुरौ च संघे च, सद्भक्तिं शासनोन्नतिं । अवतोऽपि करोत्येव, स्थितस्तुर्ये गुणालये ॥ २३ ॥ અર્થ–સર્વ કહેલા તત્ત્વોને વિષે સ્વાભાવિક રીતે અથવા ઉપદેશ આદિકથી જીવની રુચિ થાય તે મ્યક્ત કહેવાય. (૧૮). જે ગુણસ્થાનમાં બીજા અપ્રત્યાખ્યાની કક્ષાના ઉદયથી વ્રત પ્રત્યાખ્યાન રકિત કેવળ સમ્યત્વ માત્ર જ હેય તે ચેણું ગુણસ્થાન કહેવાય. (૧૮) આ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક અધિક તેત્રીશ સાગરોપમ પ્રમાણ છે. અને તે મનુષ્યના આયુષ્ય સહિત સર્વાર્થ સિદ્ધ આદિ દેવોના આયુષ્યરૂપ જાણવી. તથા એ સમ્યક્ત્વ અધ પુશળ પરાવર્ત જેટલે સંસાર બાકી રહ્યો છે.ય ત્યારે જ પ્રાપ્ત થાય છે. તેમજ એ સમ્યકત્વ ભવ્ય જીવને જ પ્રાપ્ત થાય છે. અભવ્યને પ્રાપ્ત થતું નથી. (૨૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ગુણમ્યાન મારાહ ૪૧ જેના ચિત્તમાં દયા, શાંતતા, સવેગ, નિવેદ અને આ સ્તિય એ પાંચ લક્ષણવાળા ગુષ્ણેા હેાય તે છાને સમિકતી જાણવા. ( ૨૧ ) જીવને ક્ષયાશમ સમ્યક્ત્વ મનુષ્યગતિ અને દેવગતિની સ’પદા આપે છે, અને ક્ષયિક સમ્યક્ત્વ તે જ ભવમાં અથવા ત્રોજે ચેાથે ભવે માક્ષ આપે છે. (૨૨ ) ચેથા ગુણસ્થાનમાં રહેલા વ તરહિત છે તે પશુ દેવ, ગુરુ અને સંધની ઉત્તમ ભકિત તથા શાસનની ઉન્નતિ તેા કરે છે જ(૨૩). પાંચમું ગુણસ્થાન प्रत्याख्यानोदयाद्देश - विरतियं जायते । સટ્ટાહૂ દિ દેશોન—ોિિસ્થતિઃ || ૨૦ || आतं रौद्रं भवेदत्र, मन्दं धर्म्यं तु मध्यनं । षट्कर्मप्रतिमा श्राद्ध - व्रतपालनसंभवम् ॥ २५ ॥ अतः परं प्ररुतादि -- गुणस्थानकससके । अन्तर्मुहूर्तमेकैकं, प्रत्येकं गदिता स्थितिः ॥ २६ ॥ અ—જે ગુણસ્થને ત્રીજા પ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદયથી વ્રત, નિયમ આદિ દેશથી ઉત્પન્ન—પ્રગટ થાય છે તે ( શ્રાવકનું) દેશ વિરતિ ગુણસ્થાન કહેવાય છે. (૨૪) આ દેશવિરતિ ગુણસ્થાનમાં આધ્યાન અને રૌદ્રધ્યાન મદ હાય છે. અને શ્રાવકના ષટ્કમ ( આવશ્યક ), ૧૧ પ્રતિમા અને બારવ્રતના પાલનથી ઉત્પન્ન થયેલું ધર્મધ્યાન અહીં મધ્યમ પ્રકારનુ હાય છે. (૨૫) દેશવરતિ ગુણસ્થાનથી આગળનાં પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસ પરાય, ઉપશાંત મેહ અને ક્ષીણમેડ એ સાત ગુણસ્થાનેાની પ્રત્યેકની ઉત્કૃષ્ટ સ્થિતિ એકેક અંતમુ ત પ્રમાણુ કહી છે. (૨૬) [ તેમાં પ્રમત્ત અને અપ્રમત્ત એ એ ગુણસ્થાનની ભેગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૪૨ મળીને દેશેાન પૂર્વ ક્રેાડની સ્થિતિ કહી છે. તેમ બીજાં પાંચ માટે નથી. તેની તે બધી મળીને પણુ અંતર્મુāતતી જ હોય છે. ] છઠ્ઠ ગુણસ્થાન कषायाणां चतुर्थानां व्रती तीव्रोदये सति । મવેબમાયુવતવા — અમતસ્થાનનો મુતિઃ ॥ ૨૭ || अस्तित्वानोकषायाणा- मत्रार्त्तस्यैव मुख्यता । આજ્ઞાચાËવનોપત—ધર્મધ્યાનસ્ય નૌળતા ||૨૮ ॥ यावप्रमादसंयुक्त तावतस्य न तिठति । ધર્મધ્યાનું નિમ્ન—મિયુનિમાનાઃ || ૧૧ || प्रमाद्यावश्यकत्यागा - निश्चलं ध्यानमाश्रयेत् । योऽसौ नैवागमं जैनं, वेत्ति मिय्यात्वमोहितः ॥ ३० ॥ - - तस्मादावश्यकैः कुर्यात्, प्राप्तदोषनिकृन्तनम् । वावन्नाप्नोतिसद्धयान - मप्रमतगुणाश्रितत् ॥ ३१ ॥ અ—સ જ્વલન કષાયેાના તીવ્ર ઉદયથી મુનિ પ્રમાદયુક્ત થાય છે. તે કારણથી તેવા મુનિ પ્રમત્તગુણસ્થાન વર્તી કહેવાય છે. (૨૭ ) આ પ્રમત્ત ગુણસ્થાનમાં પણ નાકષાયાને ઉદય હાવાથી આર્ત્તધ્યાનની જ મુખ્યતા છે અને આજ્ઞાવિચય આદિના આલખનવાળા ધર્મ ધ્યાનની ગૌણુતા છે. (૨૮) - જ્યાં સુધી સધુ પ્રમાયુક્ત છે ત્યાંસુધી તેને નિરાલ બન ધ્યાન ટકતું નથી એમ જિનેશ્વરે કહ્યું છે. (૨૯) જે પ્રમાદી જીવે આવશ્યક ક્રિયાઓને ત્યાગ કરી નિરાલખન ધ્યાનના આશ્રય કરે છે તે જીવા મિથ્યાત્વ વર્ડ મેાહિત થયેલા હૈાવાથી શ્રી જિનેશ્વરના સિદ્ધાંતના તત્ત્વને જાણુતા નથી. (૩૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન કમારોહ માટે જ્યાંસુધી અપ્રમત્ત ગુણસ્થાન વડે સાધ્ય એવું શ્રેષ્ઠ ધ્યાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રાપ્ત થયેલા દેથાનો આવશ્યક આદિ ક્રિયાઓ વડે ક્ષય કરે. (૩) સાતમું ગુણસ્થાન चतुर्थानां कषायाणां, जाते मंदोदये सति । મવેબમારીન–અમને મારી II રૂર છે नष्टाशेषप्रमादात्मा, व्रतशीलगुणान्वितः । ज्ञानध्यानधनो मौनी, शमनक्षपणोन्मुखः ॥३२॥ सप्तकोत्तरमोहस्य, प्रशमाय क्षयाय वा । सध्यानसाधनारम्भ, कुरुते मुनिपुङ्गवः ॥ द४॥ धर्मध्यानं भवत्यत्र, मुख्यवृत्त्या जिनोदितं । रूपातीततया शुक्ल-मपि स्यादंशमात्रतः ॥ २५॥ इत्येतस्मिन् गुणस्थाने, नो सन्त्यावश्यकानि ष । સિંખ્યાન -ચતઃ | રૂ અર્થ–સંજવલન કષાયોને મંદ ઉદય થતાં સાધુ પ્રમાદ રહિત થવાથી અપ્રમત્ત થાય છે. (૩૨). સર્વ પ્રમાદ નષ્ટ થયા છે એ વ્રત અને શીલ આદિ ગુણોવાળે, જ્ઞાન અને ધ્યાનરૂપી ધનવાળા, મૌન ધારણ કરનાર તથા મેહનીય કર્મને ઉપશમ અથવા ક્ષય કરવાને ઉઘત થયેલે શ્રેષ્ઠ મુનિ દર્શન સપ્તક સિવાયની બાકીની એકવીશ મેહનીય પ્રકૃતિને ઉપશમ અથવા ક્ષય કરવાને માટે શ્રેષ્ઠ ધ્યાન સાધવાને પ્રારંભ કરે છે. (૩૩-૩૪) આ સાતમા ગુણસ્થાનમાં મુખ્ય વૃત્તિઓ શ્રી જિનેશ્વરકથિત ધર્મ ધ્યાન હોય છે તેમજ રૂપાતીત ધ્યાનપણુ વડે અંશ માત્રથી (ગૌણતાએ) શુકલ ખાન પણ હોય છે. (૩૫). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન આવશ્યક આદિ એ પ્રમાણે આ અપ્રમત્ત ગુણસ્થાનમાં છ ક્રિયાકાંડ નથી તે પણ સતત નિરંતરપણે ઉત્તમ ધ્યાનના યેાગથી સ્વાભાવિક આત્મદ્ધિ થતી જાય છે. ( ૩૬ ) આથી બાર સુધીના પાંચ ગુણસ્થાન अपूर्वात्मगुणाप्तिवा - दपू करणं मतं । આવાનામનિર્દેવિા—યુનિવૃત્તિનુળાપમ્ ॥ ૨૦ ॥ भस्तित्वात्सूक्ष्मलोभस्य, भवेत्सूक्ष्मकषायकं । शमनाच्छान्तमोहं स्यात् क्षपणारक्षीणमोहकम् ॥ ३८ ॥ " અર્થ—આત્માના અપૂર્વ ગુણની પ્રાપ્તિ હોવાથી અપૂર્વ ગુણસ્થાન કહ્યું છે. ભાવાની-અધ્યવસાયેની અનિવૃત્તિ (ફેરફાર નહિ ) હાવાથી અનિવ્રુત્ત ગુણસ્થાન કહ્યું છે. ( ૩૭ ) સૂક્ષ્મ લાભ ઉદ્ય હેાવાથી સૂક્ષ્મ સ’પરાય ગુણસ્થાન કર્યું છે. મેહનીયને ઉપશમાવવાથી ઉપશાંત માહ ગુણસ્થાન કહ્યું છે અને મેાહનીયના સર્વથા ક્ષય થવાથી ક્ષીણમેાહ નામનુ ગુણસ્થાન કહ્યું છે. (૩૮) આસુ ગુણસ્થાન तत्रापू गुणस्थाना - यांशादेवाधिरोहति । शमको हि शमश्रेणि, क्षपकः क्षपकावलीं ॥ ३९ ॥ અ—અપૂર્વકરણ ગુણસ્થાન ઉપર ચડવાના સમયે અપૂર્વકરણના આદ્ય અંશથી જ ( પ્રથમ ભાગથી જ અથવા પ્રારંભથી જ ) ઉપશમક જીવ ઉપશમ શ્રેણિએ ચડે છે અને ક્ષષક જીવ ક્ષપક શ્રેણિએ ચડે છે. ( ૩૯ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ગુણમ્યાન ક્રમારાહુ ઉપશમ શ્રેણ पू. ज्ञः शुद्धमात् युक्तो, ह्याद्यैः संहननैमिः । संध्यायन्नाद्यशुक्लांशं, स्वां श्रेणि रामकः श्रयेत् ॥ ४० ॥ श्रेण्यारूढः कृतेकाले -ऽहमिन्द्रेष्वेव गच्छति । पुष्टायुस्तूपशान्तान्तं, नये चारित्रमोहनम् ॥ ४१ ॥ अपूर्वादिद्वयैकैक – गुणेषु शमकः क्रमात् । करोति शितेः शान्ति, लोभाणुखं च तच्छमम् ॥ ४२ ॥ शान्तदृग्वृत्तनोहत्वा - दपशमिकाभिधे । स्यातां सम्यक्त्व चारित्रे, भावश्चोपशमात्मतकः ॥ ४३ ॥ वृत्तमोहोदयं प्राप्यो - पशमी च्यवते ततः । अधः कृतमहं तोयं, पुनर्मालिमभुते ॥ ४४ ॥ अपूर्वाद्यास्त्रयो-मेकं यान्ति शमोद्यताः । चत्वारोऽपि ग्युतावाद्यं, सप्तमं वान्त्यदेहिनः ॥ ४५ ॥ आसंसारं चतुवरि-मेव स्याच्छमनावली । जीवस्यैकभवेवार द्वयं सा यदि जायते ॥ ४६ ॥ ૪૫ અ—પૂર્વના જ્ઞાનવાળે; વિશુદ્ધ ચારિત્રવાળા અને પહેલાં ત્રણ સંધયણુમાંના એક સંલયયુક્ત ઉપશમક જીવ શુકલધ્યાનના પહેલા અંશને, પહેલા ભેદને ધ્યાવતે ઉપશમ શ્રેણિતે અંગીકાર કરે છે, (૪૦) ઉપશમ શ્રેણિએ ચડેલા મુનિ જો કાળ કરે તે અમિન્ત્રોમાં જ ઉત્પન્ન થાય છે. અને દી' આયુષ્ય હાય તેા ઉપશાંત માહ ગુહ્યુસ્થાન સુધી જઈ મેાહનીય કમતે ઉપાંત પમાડે છે. (૪૧) અપૂર્વકરણ આદિ એ ગુણસ્થાનમાં ઉપશમક જીવ ભીશપ્રકૃતિને ઉપશાંત કરે છે. ત્યાર પછીના દશમા ગુણુસ્થાનમાં સજ્વલન લાભને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન સૂક્ષ્મ કરે છે અને ત્યાર પછીના અગીબારમાં ગુણસ્થાનમાં સંજવલન લોભને ઉપશાંત કરે છે. (૪૨) ઉપશાંત મોહ ગુણસ્થાનમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય ઉપશાંત થવાથી સમ્યકત્વ અને ચારિત્ર અને ઉપશમ ભાવના જ હોય છે. તેમ જ આ ગુણસ્થાનમાં ભાવ પણ પિરામિક જ હોય છે.(૪૩) ત્યાં ઉપશાંત મેહ ગુણસ્થાનથી ઉપશમક જીવ ચારિત્ર મોહનીયન ઉદય પામીને પુનઃ નીચે પડે છે કારણ કે જે પાણીને મેલ પાણીની નીચે જ ઠરી રહ્યો હોય તે પાણી પુનઃ પણ મતિન થાય છે. (૪૪) અપૂર્વકરણ આદિ ત્રણે ગુણસ્થાન વાળા ઉપશામક છે ઉપર ચડે તે એક ગુણસ્થાનક જ ચડે. (એકેક ગુણસ્થાન અનુક્રમે ચડે). અને તે ચારે ગુણસ્થાન વાળા ઉપશમક છો જે ગુણસ્થાનથી પડે તે પહેલા મિથ્યાત્વ ગુણસ્થાને આવે. અથવા ચરમશરીર હોય તે સાતમા અપ્રમત્ત ગુણસ્થાને આવે. (૪૫) આખા સંસાર ચક્રમાં એક જીવને ચાર વાર જ ઉપશમ શ્રેણિ થાય અને જીવને એક ભવમાં જે થાય તો બે વાર જ ઉપશમ શ્રેણ થાય. (૪૬). ક્ષપકશ્રેણિ अतो वक्ष्ये समासेन, क्षपकश्रेणिलक्षणम् । ચોળી વળે છે, ચામાં પ્રવર્તે છે ક૭ | અદ્ધિપુનઃ પ્રાન્ત-હિનો યુવાઃ | असंयतगुणस्थाने, नरकायुः क्षयं व्रजेत् ॥ १८ ॥ तिर्यगायुः क्षयं याति, गुणस्थाने तु पंचमे । सप्तमे त्रिदशायुश्च, हम्म हस्यापि सप्तकम् ॥ ४९ ॥ दर्शताः प्रकृतीः साधुः, क्षयं नीत्वा विशुद्धधीः । धर्मध्याने कृताभ्यासः, प्रामोति स्थानमष्टमम् ।। ५० ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન ક્રમારોહ ૪૭ तत्राष्टभे गुणस्थाने, शुक्लसध्यानमादिमम् । ध्यातुं प्रक्रमते साधु-राद्यसंहननान्वितः ॥ ५१ ॥ निष्पकम्पं विधायाथ, दृढं पर्यक्रमासनं ।। નાન્નિશેત્ર, વિવિદુભિજિતેણ: | પર | विकल्पवागुरांजाला दूरोत्सारितमानसः । संसारांच्छेदनोत्साहो, योगीन्द्रो ध्यातुमर्हति ॥ ५३ ॥ અર્થ-હવે સક્ષેપમાં ક્ષપકશ્રેણિનું લક્ષણ કહીશ કે જે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈને યોગી (ક્ષપક મુનિ) કર્મને ક્ષય કરવાને પ્રારંભ કરે છે. (૪૭) પૂર્વે નહિ બાંધેલા આયુષ્યવાળા ચરમશરીરી લઘુકર્મી જીવને ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાને નરકાયુષ્ય ક્ષય પામે છે. (૪૮) તથા પાંચમા ગુણસ્થાને તિર્યંચ આયુષ્યને ક્ષય થાય છે અને સાતમે ગુરુસ્થાને દેવ આયુષ્યને તથા દર્શનમોહનીયની સાત પ્રકૃતિને પણ ક્ષય થાય છે. (૪૮) એ પ્રમાણે તે દશ પ્રકૃતિઓને ક્ષય કરી વિશુદ્ધ અધ્યાયવાળે મુનિ વિશેષતઃ ધર્મધ્યાન ધ્યાવતે આઠમું અપૂર્વકરણ ગુણરથાન પામે છે. (૫૦), આઠમા ગુણસ્થાને વજ ઋષભ નારા સંઘયણુ વાળે ક્ષપક મુનિ પૃથર્વ વિતર્ક સપ્રવિચાર નામનું પહેલું સુકલ ધ્યાન ધાવવાને પ્રારંભ કરે છે. (૫૧) નિષ્કપ નિચળ અને દઢ પર્યકાસન કરીને નાસિકાના અગ્રભાગે સ્થાપેલ ઉત્તમ દષ્ટ વાળો તથા સહેજ ઉઘાઠી દષ્ટિવાળે, (પર). તથા કપનાઓ રૂપી જાળના બંધનમાંથી છૂટા પડેલ ચિત્તવાળો (કલ્પના રહિત ચિત્તવાળો) તથા સંસારને ક્ષય કરવાને ઉત્સાહ વાળે યોગીન્દ્ર ધ્યાન કરવાને લાયક છે. (૫૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ચૌદ ગુણસ્થાન પ્રાણાયામનું રૂપ अपानद्वारमार्गेण, निस्सरन्तं यथेच्छया । निरन्ध्यो प्रचाराप्ति, प्रापयत्यनिलं मुनिः ॥ ५४ ।। द्वादशांगुलपर्यन्त, समाकृष्य समीरणं । પૂલ્યનિયર્લેન, પૂરજોતઃ | પપ निस्सार्थते ततो यत्ना-नाभिपद्मोदराच्छनैः । योगिना योगसामर्थ्या-द्रेचकाख्यः प्रभंजनः ॥ ५६ ।। कुम्भवत्कुम्भकं योगी, श्वसनं नामिपंकजे । कुम्भकध्यानयोगेन, सुस्थिरं कुरुते क्षणम् ॥ ५७ ॥ इत्येवं गंधवाहाना-माकुंचनविनिर्गमौ । સિંગ નિરવ રે, નિરખેવાતિને || ૮ | प्राणायामक्रममोढि-पत्र रूढयैव दर्शिता । क्षषकस्य यतः श्रेण्या-रोहे भागे हि कारणम् ॥ ५९ ॥ અર્થ–મુનિ ગુદાના દ્વાર ભાગે સ્વભાવથી નીકળતા વાયુને રોકી ઊર્ધ્વ સંચારની પ્રાપ્તિ કરે છે (ઊર્ધ્વ ગતિ વાળો કરે) તે સામાન્યથી પ્રાણાયામ કહેવાય. (૫૪) બાર આંગળ સુધી પવનને ખેંચીને (ઉદરમાં) અતિ પ્રયત્ન વડે પૂર& ધ્યાનના યોગથી યોગીએ પૂરે છે (૫૫) ત્યારબાદ નાભિ કમળના મધ્ય ભાગથી યત્નપૂર્વક ધીરે ધીરે ગી યોગના સામર્થ્યથી રેચક નામના પવનને બહાર કાઢે તેને રેચક ધ્યાન કહ્યું છે. (૫૬). યોની નાભિ કમળમાં કુંભક ધ્યાનના સામર્થ વડે કુંભક નામના પવનને કુંભની પેઠે ક્ષણવાર અતિ સ્થિર કરે છે. (૫૭) એ પ્રમાણે પવનને સંકેચ, અંદર લેવો અને બહાર હવે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ગુસ્થાન કમા રાહ Samananda and be a fan for બે ક્રિયા સાધીને પાણી પિતાનું ચિત્ત એકાગ્ર ચિંતનને વિષે નિશળપણે पा२५ री शो 9. (५८) અહીં પ્રાણાયામના ભેદનો આડંબર (પ્રગલ્લભતા) રૂઢીથી જ દર્શાવેલ છે. કારણ કે ક્ષપક જીવને શ્રેણિ ઉપર ચડવામાં નિશ્ચયભાવ मे मे २९ . (५६) સપૃથકત્વ સવિતર્ક અવિચાર ધ્યાન सवितर्क सविचारं, सपृथक्त्वमुदाहृतं । त्रियोगयोगिनः साधो-राचं शुक् सुनिर्मलम् ॥ ६॥ श्रुतचिन्ता वितर्क: स्यात्, विचारः संकमो मतः । पृथक् स्यादनेकर, भवत्येतत्त्रयात्मकम् ॥ ६ ॥ स्त्रशुद्धात्मानुभूतात्म-भाव श्रुताऽवलम्बनात् । अन्तस्सो वितर्कः स्याद्, यस्मिंस्तत्सवितर्कजम् ॥ ६२ ।। अयादयान्तरे शब्दा-छन्दान्तरे च संक्रमः । ... योगायोगान्तरे यत्र, सविचारं तदुच्यते ॥ ६३ ॥ द्रव्याद् द्रव्यान्तरं याति, गुणाद् याति गुणान्तरम् । पर्यायादन्यपयांप, सपृथक् भवत्यतः ॥ ६४ ॥ इति प्रयात्मकं ध्यानं, प्रथमं शुक्लमीरितम् । प्रामोत्यतः परां शुद्धि, सिद्धिनीसौल्यवर्णिकाम् ॥ ६५ ॥ . यद्यपि प्रतिपात्येत-दुक्तं ध्यानं प्रजायते ।। तथाप्यातविशुद्धत्वा-दूस्थानं समीहते ॥ ६६ ॥ અર્થ–ત્રણ મવાળા યોગી મુનિને સપૃથકત્વ સવિતા સવિચાર નામનું પહેલું નિર્મળ શુકલ ધ્યાન હેય છે. (૧૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ચી ગુસ્થાન - શ્રતની ચિંતા-મનન તે વિતર્ક છે. એક મનન ઉપરથી બીજા મનન ઉપર જવું ઈત્યાદિ સંક્રમણ તે વિચાર છે. અને અનેકપણું તે પૃથકત્વ છે. એ પ્રમાણે આ પહેલું સુકલધ્યાન ત્રણ વિશેષણવાળું છે. (૬૧). પિતાના શુદ્ધ આત્મ સ્વરૂપના અનુભવથી આત્મગત-અંતર્ગત ભાવકૃતના આલંબનથી ધ્યાનમાં અંતર્જલ્પાકાર રૂ૫ વિતર્ક હેય તે સવિતર્કથી ઉત્પન્ન થયેલ શુકલધ્યાન કહેવાય. (૧૨) જે ધ્યાનમાં પૂર્વે કરેલા વિચારણારૂપ વિતર્ક એક અર્થથી બીજા અર્થમાં જાય, એક શબ્દથી બીજા શબ્દમાં જાય. અને એક યોગમાંથી બીજા યોગમાં જાય તે ધ્યાન સંક્રમણ યુક્ત એટલે સવિચાર કહેવાય. (૩) જે ધ્યાન એક દ્રવ્યથી બીજા દ્રવ્યમાં જાય, એક ગુણથી બીજા ગુણમાં જાય અને એક પર્યાયથી બીજા પર્યાયમાં જાય તે સપૃથકત્વ દયાન કહેવાય. (૬૪) એ ગણ વિશેષણ રૂ૫ પહેલા શુકલધ્યાનથી આત્મા નેક્ષરૂપી લક્ષ્મીના સુખના નિદર્શનરૂ૫ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. (૬૫). જે કે આ પહેલું સુકાન પ્રતિયાતી પણ થાય છે તે પણ આત્મા અતિ વિશુદ્ધિવાળો થવાથી ઉપરના ગુણસ્થાનમાં ચડવાની અભિલાષા વાળા થાય છે. (૬) નવમું ગુણસ્થાન भनित्तिगुणस्थानं, ततः समधिगस्छति । गुणस्थानस्य तस्यैव, भागेषु नवसु क्रमात् ॥ ६७ ॥ गतिः श्वाश्री च तैरश्चो, वे तयोरानुके । साधारणत्वमुद्योतः, सुक्ष्मस्व विकलत्रयम् ॥ ६८ ॥ एकेन्द्रियत्वमाताप-स्त्यानगृध्यादिकत्रयम् । स्थावरस्वमिहाशि, क्षीयन्ते षोडशेत्यमः ॥ ६९ ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન કમા રેહ अष्टौ मध्यकषायाच, द्वितीयेऽथ तृतीयके । पण्डवं तुर्यके स्त्रीत्वं, हास्यषकं च पंचमे ॥ ७० ॥ चतुर शेषु शेषेषु, क्रमेणैवातिशुद्धितः । पुंवेदश्च ततः क्रोधो, मानो माया च नश्यति ॥ ७१ ॥ અર્થ– ત્યારબાદ ક્ષેપક મુનિ અનિવૃત્તિ ગુણસ્થાનમાં જાય છે. તે ગુણસ્થાનના નવ વિભાગ છે. તે દરેક વિભાગમાં અનુક્રમે-(૬૭) નરતિ અને તિર્યંચગતિ એ બે ગતિની બે આનુપૂર્વ, સાધારણ નામ-કર્મ, ઉદ્યોત, સૂક્ષ્મ, દ્વીન્દ્રિય આદિ ૩ પ્રકૃતિ, એ કેન્દ્રિય, આતપ, વિશુદ્ધિ આદિ ત્રણ અને સ્થાવર એ સોળ પ્રકૃતિઓ અહીં પહેલે ભાગે ક્ષય પામે છે. (૬૮-૬૯) તથા બીજે ભાગે આઠ મધ્ય કષાયો, ત્રીજે ભાગે નપુંસદ, થે ભાગે સ્ત્રીવેદ અને પાંચમે ભાગે હાસ્યાદિ છ નોકષાય—(૭૦૦) અને બાકીના ચાર વિભાગમાં અનુક્રમે આત્માની અતિ વિશુદ્ધિ થવાથી પ્રથમ પુરુષવેદ ત્યારબાદ સંજવલન ક્રોધ, માન અને માયા નાશ પામે છે. (૧) દશમું ગુણસ્થાન ततोऽसौ स्थूललोभस्य, सूक्ष्म प्रापयन् क्षणात् । आरोहति मुनिः सूक्ष्म-सम्परायं गुणास्पदम् ॥ ७२ ।। एकादशं गुणस्थानं, क्षपकस्य न संभवेत् । किन्तु स सूक्ष्मलोभांशान् , क्षपयन् द्वादशं व्रजेत् ॥ ७३ ॥ અર્થ-ત્યારબાદ આ ક્ષેપકમુનિ બાદર લેભને ક્ષણવારમાં સૂક્ષ્મ કરતે થકે સુક્ષ્મ સંપાય નામના ગુણસ્થાન ઉપર ચડે છે. (૭૨) ક્ષપકમુનિને અગીઆરમું ગુણસ્થાન હેતું નથી. પરંતુ સૂક્ષ્મ લેભના અંશે ખપાવતે તે મુનિ બારમે ગુણસ્થાને જાય છે. (98) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ પર ચૌદ ગુણસ્થાન બારમું ગુણસ્થાન भूत्वाऽथ क्षीणमोहात्मा, वीतरागो महायतिः । पूर्ववद्भाव संयुक्तो, द्वितीयं शुक्लमाश्रयेत् ॥ ७४ ॥ अपृथक्त्वमविचारं, सवितर्कगुणान्वितम् । स ध्यायत्येकयोगेन, शुक्रुध्यानं द्वितीयकम् ॥ ७५ ॥ निजात्मद्रव्यमेकं वा पर्यायमथवा गुणम् । निश्चलं चिन्त्यते यत्र तदेकस्वं विदुर्बुधाः ॥ ७६ ॥ यद्वयंजनार्थयोगेषु परावर्तविवर्जितम् । चिन्तनं तदविचारं स्मृतं सद्ध्यानकोविदैः ॥ ७७ ॥ निजशुद्धात्मनिष्ठं हि भावश्रुतावलंबनात् । चिन्तनं क्रियते यत्र, सवितर्क तदुच्यते ॥ ७८ ॥ इत्येकत्वमविचारं, सवितर्कमुदाहृतम् । तस्मिन् समरसीभानं धत्ते स्वात्मानुभूतितः ॥ ७९ ॥ इत्येतध्यानयोगेन प्लुष्यत्कर्मेन्धनोत्करः । निद्राप्रचलयोनांश - मुपान्थ्ये कुरुत क्षणे ॥ ८० ॥ अन्त्ये दृष्टिचतुष्कं च दशकं ज्ञानघ्नयोः । क्षपयित्वा मुनिः क्षोणमोहः स्यात्केवळात्मकः ॥ ८१ ॥ અ—હવે તે મહાત્મા ક્ષીણમેાહી થઈને વીતરાગ ભાવ યુક્ત થયું થકા પૂર્વોક્ત રીતે ખીજા શુકલ ધ્યાનનો આશ્રય કરે છે. (૭૪ ) તે ક્ષીણુમેહ ગુણસ્થાનમાં વર્તનારા ક્ષપક આત્મા બીજા શુકલ ધ્યાનને ત્રણ યાગમાંના કાઈ પણ એક ચેાગ વર્લ્ડ ધ્યાવે છે. (૧૫), પોતાના જ એક આત્મવ્યને અથવા પેાતાના આત્મદ્રવ્યના એક પર્યાયને અથવા પેાતાના આત્મદ્રવ્યના એક ગુણને નિશ્ચળપણે ચિંતાય તે ધ્યાનને બુદ્ધિમાના એકત્વ અપૃથકત ધ્યાન કહે છે, (૭ ). બ્યંજન અય અને યાગ એ ત્રણેમાંના કોઈપણ એનું ધ્યાન www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #54 -------------------------------------------------------------------------- ________________ ગુણાન કમારોહ તે શ્રેષ્ઠ ધ્યાનમાં નિપુણ એવા મહર્ષિઓએ અવિચાર ધ્યાન કહ્યું છે. (૭૭) ભાવતના અવલંબનથી પિતાના અતિ વિશુદ્ધ આત્મામાં જ લીન થઈ ગયેલું સુક્ષ્મ વિચાર રૂપ ચિંતન-ધાન કરાય છે તે સવિતર્ક એ એક ગુણ વાળું બીજું શુકલધ્યાન કહેવાય છે. (૭૮). એ પ્રમાણે બીજું શુકલધ્યાન એકત્ર વિચાર સવિર્તક નામનું કહ્યું છે. અને એ ધ્યાનમાં જીવને પોતાના આત્માને અનુભવ થવાથી સમરસી ભાવ ઉત્પન્ન થાય છે. (૭૮) એ પ્રમાણે બીજા શુકલધ્યાનના યોગથી કર્મરૂપી કાષ્ટના સમૂહને બાળી ભસ્મ કરતા થો એ મહાયોગી ઉપન્ય સમયે નિદ્રા અને પ્રચલા એ બે કર્મ પ્રકૃતિઓને નાશ કરે છે. (૮૦). - ક્ષીણુમેહના અંત સમયે ચાસ દર્શનાવરણીય, પાંચ જ્ઞાનાવરણીય અને પાંચ અંતરાય એમ કુલ ચૌદ માં પ્રકૃતિ ખપાવીને ક્ષીણમેહ મુનિ કેવળજ્ઞાન યુક્ત મય છે. (૮૧) તેરમું ગુણસ્થાન gi ર થી મોહજા, શિવપ્રિતિથિતિ:. पंचाशीतिजेरद्वरुपायाः शेषा: सयोगिनि ॥ ८२ ॥ भावोऽत्र क्षायिकः शुद्धः, सम्यक क्षायिकं परम् । क्षायिकं हि ययाल्यात-चरित्रं तस्य निश्चितम् ॥ ८३ ।। चराचरमिदं विश्वं, हस्तस्थामलकोपमम् । કાર અને , વેરાવળમia | ૮ | અર્થક્ષીણમેહ ગુણસ્થાનના અંત સુધીમાં ૬૩ પ્રકૃતિઓની સઘા ક્ષય પામી. તેથી સગીરાણાને બાકીની ૮૫ રિવ્યોની સતા જીર્ણ વસ્ત્ર સરખી રી છે. (૮૨), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ચૌદ ગુણસ્થાન અહીં સગી ગુણસ્થાને શુદ્ધ ક્ષાયિક ભાવ, ઉત્કૃષ્ટ ક્ષાયિક સમ્યત્વ તથા નિશ્ચય ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર હેય છે. (૮૩) તે કેવળજ્ઞાનરૂપી ઝળહળતા સૂર્યવાળા ભગવંતને આ સચરાચર જગત હાથમાં રહેલા આમળાના ફળની માફક પ્રત્યક્ષ દેખાય છે. (૮૪) તીર્થકર નામકર્મ विशेषातीर्थकृत्कर्म, येना त्यर्जितमूर्जितम् । तत्कर्मोदयतोऽत्रासौ, स्याजिनेंद्रो जगत्पतिः ॥ ८५॥ स सर्वातिशययुक्तः, सर्वामरनरैर्नतः । चिरं विजयते सो तमं तीर्थ प्रवर्तयन् ॥ ८६ ॥ वेद्यते तीर्थकृत्कर्म, तेन सद्देशनादिमिः । भूतले भव्यजीवानां, प्रतिबोधादि कुता ॥ ८७ ॥ उत्कर्षतोऽष्टवर्षोनं, प्रकोटिप्रमाणकम् । कालं यावन्महीपोठे, केवली बिहरत्यलम् ॥ ८ ॥ અર્થ_વિશેષ આ સાધનાથી જે વે તીર્થ કર નામકર્મ ઉપાર્જન કર્યું છે તે તીર્થકર નામકર્મના ઉદયથી તે કેવળી ભગવાન અહીં ત્રણ જગતના નાથ જિનેન્દ્ર થાય છે. (૮૫) તે તીર્થંકર પરમાત્મા ભગવાન જન્મથી ચાર, કર્મક્ષય થયે અગીઆર અને દેવકૃત ૧૯ એમ સર્વ મળીને ૩૪ અતિશયવાળા ભગવાનને હું નમસ્કાર કરું છું. (૮૬) તે તીર્થંકર પરમાત્મા પૃથ્વી મંડળ ઉપર સંશનાદિ વડે ભવ્ય જીને પ્રતિબોધ આપતાં તીર્થંકર નામ કમને વિપાકોદય વેદે છે. (૮૭) ઉત્કૃષ્ટથી આઠ વર્ષ જૂના પૂર્વ ક્રિોડ વર્ષ પ્રમાણુકાળ સુધી શ્રી કેવળી ભગવાન આ પૃથ્વી પીઠ ઉપર અત્યંત વિહાર કરે છે. (૮૮) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ગુવાન મારોહ ५५ સઘાત चेदायुषः स्थितियूंना, सकाशाद्वेचकर्मणः । तदा त ल्यतां कर्तु, समुद्घातं करोत्यसौ ॥ ८९ ॥ दंड च कपाटर मंथान च पाणम् । कुरुते सालोकस्य, चतुर्भिः समयैरसौ ॥ १० ॥ एवमात्मप्रदेशानां, प्रसारण,विधानतः । कर्मलेशान् समीकृत्योकमातस्माभिवर्त्तते ॥ ९ ॥ समुद्घातस्य तस्याये, चाटमे समये मुनिः । औदारिकांगयोगः स्याद्, द्विषट्सप्तमकेषु तु ॥ १२ ॥ मिश्रौदारिकयोगी च, तृतीयायेषु तु त्रिषु । समयेष्वेककाङ्गधरोऽनाहारकश्च सः ॥ ९३ ॥ यः षण्मासाधिकायुको, लमते केवलोद्गमम् । करोत्यसौ समुदवात-मन्ये कुन्ति वा न वा ॥ ९४ ।। समुघातचिवृत्तोऽसौ, मनवाकाययोगवान् । ध्यायेद्योगनिरोधार्थ, शुकुत्र्यानं तृतीयकम् ॥ ५५॥ अर्थ-asa भवान ११ बोस (नाम, मात्र, नी4) કર્મની સ્થિતિથી જે આયુષ્ય કર્મની સ્થિતિ અલ્પ–ટુંકી લેય તે ત્રણ કર્મની સ્થિતિ તેના સરખી કરવા માટે સમુહૂલાત કરે છે. (૮૮). થી કેવળી ભગવાન પલે સમયે દંડ કરે છે, બીજે રામ કપાય રચે છે, ત્રીજે સમયે મંથાન રચે છે અને એ સમયે સર્વ લેકને પૂરે છે. એ પ્રમાણે ચાર સમયે વડે સમુદ્ધાત કરે છે. (૨૦) એ પ્રમાણે આભમરાને વિસ્તારવાની વિધિથી કજના અને સરખા કરી પુનઃ ઊલટા અનુક્રમે સમુદઘાતથી નિવણે છે (૯૧). તે સમુદઘાત પહેલા અને આઠમા સમયે મુનિ (અવળી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ५६ ઔદારિક કાયયેાગી હૈાય છે, બીજા છઠ્ઠા અને સાતમા સમયમાં ઔદારિક મિશ્ર કાય યાગી હાય છે અને ત્રીજા ચેાયા તથા પાંચમાં સમયમાં એક કાણું કાય મેગી હાય છે અને અનાહારક होय . ( ७२-७३ ) છ માસથી અધિક આયુષ્ય વાળા જે જીવ કેવળજ્ઞાન પામે છે તે નિશ્ચયથી સમુદ્ધાત કરે અને બીજા કેવળી કરે અથવા ३२. ( ८४ ) કેવળી ભગવાન સમુદ્ધાતથી નિવર્યાં બાદ મન, વચન અને કાય યાગ વાળા હાય છે, થાય છે અને તે ત્રણે ચેગાકવા માટે ત્રીજુ शुध्यान छे. ( ५ ) ત્રીજુ શુકલધ્યાન आत्मस्पन्दात्मिका सूक्ष्मा, क्रिया यत्रानिवृत्तिका | तत्तृतीयं भवच्छुवलं, सूक्ष्म क्रियानिवृत्तिकम् ॥ ९६ ॥ बादरे काययोगेऽस्मिन्, स्थितिं कृत्वा स्वभावतः । सूक्ष्मीकरोति वाक्चित्त - योगयुग्मं स बादरम् | त्यक्त्वा स्थूलं वपुर्योगं, सूक्ष्मवाक्चित्तयोः स्थितिम् । कृत्वा नयति सूक्ष्म, काययोगं तु बादरम् ॥ ९८ ॥ सुसूक्ष्मकाययोगेऽथ, स्थितिं कृत्वा पुनः क्षणम् । निग्रहं कुरुते सद्यः, सूक्ष्मवाक्चित्तयोगयोः ॥ ९९ ॥ ततः सूक्ष्मे वपुयेगि, स्थिति कृत्वा क्षणं हि सः । सूक्ष्मक्रियं निजात्मानं चिद्वपं विन्दति स्वयम् ॥ १०० ॥ छद्मस्थस्य यथा ध्यानं, मनसः स्थैर्यमुच्यते । तथैव वपुषः स्थैर्य ध्यानं केवलिनो भवेत् ॥ १०१ ॥ शैलेशीकरणारम्मी, वपुर्योगे स सूक्ष्मके । तिष्ठनुध्वास्पदं शीघ्रं, योगातीतं यियासति ॥ १०२ ॥ S Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન અમારોહ S अस्यान्त्येङ्गोदयच्छेदात् , स्वप्रदेशघनत्वतः । करोत्यस्याङ्गसंस्थान-त्रिभागोनावगाहनम् ॥ १०३॥ અર્થ-જ્યાં આત્મ પ્રદેશના સુક્ષ્મ સ્પંદન રૂપ ક્રિયા નિવૃત્ત ન થાય તે સેક્સ ક્રિયા અનિવૃત્તિ નામે ત્રીજુ શુક્લMાન કહેવાય. (૬) તે કેવળી ભગવાન આત્મ વીર્યની અચિંત્ય શક્તિ વડે બાદર કાગમાં સ્વભાવથી જ રહીને બાદર વચન યોગ અને બાદર મનાયોગ એ બે પગને સૂક્સ કરતા જાય છે. (૯૭) એ પ્રમાણે મન વચન યોગ સૂક્ષ્મ થયા બાદ તે સુક્ષ્મ મન વચન યોગમાં રહીને બાદર કાયમને ત્યાગ કરી, તે ત્યાગ કરેલા બાદર કાયાગને સુક્ષ્મ કરે છે. (૯૮). પુનઃ ક્ષણવાર (અંતર્મુહૂર્ત) તે અતિ સૂક્ષ્મ થયેલા કાયોગમાં રહીને શીધ્ર સૂમવચન અને મનેયોગને નિગ્રહ કરે છે. એટલે સર્વથા તેના સંભવને-સત્તાને અભાવ કરે છે. (૮) ત્યારબાદ પુનઃ તે કેવળી ભગવાન ક્ષણવાર સુક્ષ્મ કાયથેગમાં રહીને પ્રગટ રીતે સૂક્ષ્મ ક્રિયાવાળા અને જ્ઞાનરૂપ એવા પિતાના આત્માને પોતે જ અનુભવે છે. (૧૦૦) જેમ છસ્થનું એટલે યોગીનું અથવા છાસ્થ યોગીનું મનની સ્થિરતા તે જ ધ્યાન કહેવાય છે તેમ કેવળી ભગવાનનું કાયાની સ્થિરતા એ જ ધ્યાન કહેવાય છે. (૧૦૧) : ૌલેશી કરણને આરંભ કરવાવાળા કેવળી ભગવાન સૂક્ષ્મ કાયગમાં રહ્યા થકા શીધ્ર યોગાતીત-ગરહિત આગળના સ્થાન ઉપર જવાની ઇચ્છા કરે છે. (૧૨) આ સયાગી કેવળી ગુણસ્થાનના અંત સમયે શરીર નામકર્મના ઉદયને નાશ થવાથી, પિતાના આત્મપ્રદેશનું ઘનપણું થવાથી અંત્ય (ચરમ) શરીરના આકારની વિભાગ ન્યૂન અવગાહના કરે છે. (૧૦૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ચૌદ ગુણસ્થાન ચૌદમુ ગુણસ્થાન अथायोगिगुणस्थाने, तिष्ठतोऽस्य जिनेशितुः । ક્યુપંચાક્ષરો વાત———પ્રમિત ચિત્તિર્મવેત્ || ૧૦૨ || तत्रानिवृत्तिशब्दान्तं समुच्छिन्न क्रयात्मकम् । ઋતુર્ય મન્નતિ ધ્યાન-મોનિયમેષ્ઠિનઃ || ૧૦૬ || समुच्छिन्ना क्रियं क्रिया यत्र, सू मयोगात्मिकापि हि । समुच्छिन्नक्रियं प्रोक्तं तद्द्वारं मुक्तिवेश्मनः ॥ १०६ ॥ देहाऽस्तित्वेप्ययोगी, कथं ? तद् घटते प्रभो । રામાવે તથા ધ્યાનં, તુષż ઘટતે વયં? || ૧૦૭ ॥ वपुषो ऽत्रातिसूक्ष्मवाच्छी भावी क्षयत्वतः । कायकार्यासमर्थत्वात् सति कायेऽप्ययोगता ॥ १०८ ॥ तच्छरीराश्रयाध्ध्यान-मस्तीति न विरुध्यते । निजशुन्द्वात्मचिकूप – निर्भरानन्द शालिनः 9 || ૧૦૧ || आत्मानमात्मनाऽऽत्मैव, ध्याता ध्यायति तच्वतः કુપાત્તનો દિ, વ્યવહારનયત્રિતઃ || ૧૧૦ || અ—હવે યાગી ગુણસ્થાને રહેલા તે જિનેશ્વરની સ્થિતિ અથવા યાગી ગુણસ્થાનની સ્થિતિ પાંચ હવ અક્ષરના ઉચ્ચાર પ્રમાણે જ હાય છે. (૧૦૪). તે યાગી ગુરુસ્થાનમાં અયેગી ભગવાનને સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિરૂપ ચાયું શુકલ ધ્યાન ાય છે. (૧૦૫). જે બ્યાનમાં સૂક્ષ્મ ક્રાય યેાગરૂપ ક્રિયા પણ સર્વથા નિવૃત્ત થઈ છે તે સમુનિ ક્રિયા નામનું શુલ ધ્યાન મુક્તિમહેલના દ્વાર સરખુ’ છે. (૧૦૬). હે પ્રભુ! તુ હોવા છતાં પણ અયાગીપર કેવી રીતે ઘટે છે? અને દેહને જો અભાવ ઢાય તા રહ વિના ન ઘટી શકે એવું ધ્યાન કેવી રીતે બટ! (૧૦૭). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ = - ---- ---- ગુણસ્થાન કમાહ પ૯ અહીં કાયયોગ અતિ સૂક્ષ્મ હોવાથી તેમ જ શીધ્ર ક્ષય પામનારે હેવાથી તથા કાયાનું કાર્ય કરવાને અસમર્થ હોવાથી કાયા હોવા છતાં પણ વેગ રહિતપણું છે. (૧૦૮). વળી પોતાના શુદ્ધ આત્મજ્ઞાન રૂ૫ અત્યંત આનંદવાળા અગી ભગવાનને શરીરના તેવા પ્રકારના આલબન-આશ્રય વડે ધ્યાન હેય એમાં કાંઈ વિરોધ નથી. (૧૦૮). નિશ્ચયનયથી આત્મા પોતે જ ધ્યાતા છે અને તે સાધનભૂત એવા આત્મા વડે કમપણને પ્રાપ્ત થયેલા આત્માને જ ધ્યાવે છે. અહીં સ્પષ્ટ રીતે અષ્ટાંગ યોગ પ્રવૃત્તિરૂપ બીજે જે કંઈ ઉપચાર છે તે સર્વ વ્યવહાર નયની અપેક્ષાએ ધ્યાનરૂપ જાણુ. (૧૧૦). ૭૨ પ્રકૃતિને ક્ષય चिद्रूपात्ममयोऽयोगी, ह्युपान्त्यसमये द्रुतम् । युगपत्क्षपयेत्कर्म-प्रकृतीनां द्विसप्ततिम् ॥ ११ ॥ देहबन्धनसङ्घाताः प्रत्येकं पंच पंच च । अंगोपांगत्रयं चैव, पार्क संस्थानसंज्ञकम् ॥ ११२ ।। वर्णाः पंच रसाः पंच, पकं संहननात्मकम् । અટવ ર જ તૌ, રવિનાદુમામ ! ૧૧ तथाऽगुरुलधुत्वाख्य-मुपघातोऽन्यघातिताः । નિગમપત્ર–ગુર્વાસાયરાસ્તા | ૧૧ છે. विहायोगतियुग्मं च, शुभास्थैर्यद्वयं पृथक् । गतिदिव्यानुपुर्वी च, प्रत्येकं च स्वरद्वयम् ॥ १९५॥ वेद्यमेकतरं चेति, कर्मप्रकृतयः खलु । સતિવિના મુવા–પુરીવારોપમાને ૧૧૬ II અર્થ-ચિદ્ર આત્મામય એટલે કેવળજ્ઞાનમય આત્માવાળા અગી ગુણ-સ્થાનાવતી અાગી ભગવાન નિશ્ચય ઉપાંત સમયે શીઘા સમકાળે એક સાથે ૭૨ કર્મ–પ્રકૃતિએને ક્ષય કરે. (૧૧૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૫ શરીર નામ કર્મ ૧ નીચગાત્ર ૨ વિહાગતિ નામ કર્મ ૫ બંધન નામ કર્મ ૧ અનાય નામ કમ ૧ શુભ નામ કર્મ ૫ સઘાતન નામ કમ ૧ દૌર્ભાગ્ય ન મ કર્મ ૧ અશુભ નામ કમ ૩ અંગે પગ નામ કર્મ ૧ અગુરુલઘુ નામ કર્મ ૧ સ્થિર નામ કર્મ ૬ સંસ્થાન નામ કર્મ ૧ ઉપઘાત નામ કર્મ ૧ અસ્થિર નામ કર્મ ૫ વર્ણ નામ કર્મ ૧ પરાઘાત નામ કમ ૧ દેવગતિ નામ કર્મ ૫ રસ નામ કર્મ ૧ નિર્માણ નામ કર્મ ૧ દેવાનુપૂર્વી નામ કર્મ ૬ સંધયણ નામ કમ ૧ અપર્યાપ્ત નામ કર્મલ પ્રત્યેક નામ કર્મ ૮ સ્પર્શ નામ કમ ૧ ઉચ્છવાસનામકર્મ ૧ સુસ્વર નામ કમ ૨ ગંધ નામ કમ ૧ અપયશ નામ કર્મ ૧ દુર નામ કર્મ - તથા બે વેદનીયમાંથી એક વેદનીય કર્મ-એ ૭૨ કર્મ પ્રકૃતિઓ મેક્ષ નગરના દ્વારને બંધ રાખવામાં અગલા-ભગળ સમાન છે તેને અગી કેવળી ભગવાન ઉપાંત સમયે ક્ષય પમાડે. (૧૧૨ થી ૧૧૬) ૧૩ કર્મ પ્રકૃતિને ક્ષય अन्त्ये होकतरं वेद्य-मादेय च पूर्णता । त्रसरा बादरलं हि-मनुष्यायुध सघनः ॥ ११७॥ नृगतिश्चानुपू च, सौभाग्यं चोच्चगोत्रताम् । पंचाक्ष तथा नीर्य-कृमामेति त्रयोदरा ॥१८॥ क्षयं नीत्वा स लोकान्तं, तत्रैव समये व्रजेत् । હરિદ્વાર, જો સનાતનઃ || ૧૧ | અર્થ તે અયોગી ભગવાન નિશ્ચયથી અંત સમયે કોઈ પણ ૧ વેદનીય કર્મ 1 બાદરનામ કમ ૧ મનુષ્યાનુ પૂર્વમામ કર્મ ૧ આદેયનામ કમ ૧ મનુષ્ય આયુ ૧ સૌભાગ્ય નામ કમ ૧ પર્યાતનામ કર્મ ૧ સુયશનામ કર્મ ૧ ઉચ્ચ ગોત્ર ૧ ત્રસ નામ કર્યું મનુષ્યગતિ નામકમળ પગૅલિય નામ કમાં અને એક તીર્થંકર નામ કમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ગુરુસ્થાન કમાહ એ તેર પ્રકૃતિને ક્ષય કરીને તે જ સમયે સિદ્ધવપર્યાય પ્રાપ્ત કરીને સનાતન એવા પરમેશ્વર પરમાત્મા થાય, ત્યાર બાદ તે શાશ્વત એવા અગી ભગવાન ચૌદ રેન્જ લેકના પયંત ભાગે જાય છે. સામાન્ય કેવળીને તીર્થ કર નામ કર્મ નહિ હોવાથી તેને બદલે બાર પ્રકૃતિ ક્ષય કરે છે. (૧૧૭-૧૧૮) આત્માની ઊર્વગતિ प्रिये गतोऽसङ्ग-भावादबन्धविमोक्षतः । स्वभावपरिणामाच्च, सिद्धस्योर्धगतिर्भवेत् ॥ १२० ।। कुलालचक्रदोलेषु-मुख्यानां हि यथा गतिः । पूर्वप्रयोगतः सिद्धा, सिद्धस्यो गतिस्तया ॥ १२॥ पृहलेपसंगनिमीक्षा-बया द्रष्टाऽप्स्वलाबुनः । સંવિનિરિક્ષા – તથા સિદ્ધતિઃ થતા || ૧રર ! एरण्डकबीजादे-बन्धच्छेदाच्या गतिः । कर्मबन्धनविरछेदात् -सिद्धस्यापि तयेक्ष्यते ॥ १२३ ॥ यथाधस्तिर्यगू च, लेष्टुवाखग्निवीचय :। માવતર પ્રવર્તતે, તયોતિરિનઃ | ૨ | न चाधो गौरवाभावा - तिर्यक् प्रेरकं विना । न च धर्मास्तिकायस्या-भावाल्लोकोपरि बजेत् || १२५ ॥ અર્થ–પૂર્વ પ્રયાગથી, અસમભાવથી, બંધ વિમેક્ષથી અને સ્વભાવ પરિણામથી સિહ પરમાત્માની ઊગતિ હેય છે. (૧૨) કુંભારનું ચક્ર, હિંચકે અને બાણ વગેરેની ગતિ જેમ નિશ્ચય પૂર્વ પ્રગથી હોય છે. (૧૨) તુંબડા ઉપરની માટી ઉખડી જવાથી જેમ પાણીમાં તુંબડાની ઊગતિ દેખાય છે તેમ કમને સંગ છૂટવાથી સિદ્ધની પણ ગતિ કહેલી છે. (૧૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન બંધનને છેદ થવાથી જેમ એરડાના બીજની ઊર્ધ્વગતિ થાય છે તેમ ક`બંધના વિચ્છેદ્રથી સિદ્ધની પણ ઊર્ધ્વગતિ દેખાય છે. (૧૨૩) દર જેમ ઢકાની અધાતિ, વાયુની તીચ્છી ગતિ અને અગ્નિ જવાળાની ઊધ્વગતિ સ્વભાવથી જ પ્રવર્તે છે તેમ આત્માની પશુ સ્વભાવથી જ ઊર્ધ્વગતિ હેાય છે. ( ૧૨૪) ગુરૂપણાના અભાવથી સિદ્ધની નીચે ગતિ થતી નથી, પ્રેરક વિના તીચ્છી ગતિ થતી નથી અને ધર્માસ્તિકાયના અભાવથી લાાંતથી ઉપર ગતિ હાતી નથી. ( ૧૨૫) સિદ્ધ-સ્થાન ષિત્ પ્રાગ્માણ मनोज्ञा सुरभिस्तन्वी, पुण्या परमभासुरा । प्राग्भारा नाम व ुधा, लोकमूर्धिन व्यवस्थिता || १२६ ॥ नृलोकतुल्यविष्कंभा, सितच्छत्रनिभा शुभा । અને તા: ક્ષિતે: સિદ્ધા, રોજાને સમસ્થિતઃ || ૧૨૭ || અ—મનાહર સુગંધવાળી, કામળ, પવિત્ર અને અતિશય તેજસ્વી એવી ષિત્પ્રાક્ભારા નામની પૃથ્વી લોકના મસ્તકે રહેલી છે. ( ૧૨૬ ) તે પૃથ્વી મનુષ્ય લેાક પ્રમાણુ ( ૪૫ લાખ યાજન ) વિસ્તારવાળી, શ્વેત છત્ર સરખી અને સુ દુર છે. તે પૃથ્વી ઉપર સિદ્ધ પરમાત્માએ લેકના અંતે રહેલા છે. (૧૨૭) સિદ્ધનું સ્વરૂપ कालावसरसंस्थाना, या मूषा गतसिक्थका । તારલિંગ-ડડા સિધાવવાના || ૧૨૮ || शातारोऽखितत्वानां द्रष्टारचैक हेलया । મુળવવદ્યુતાનાં, શ્રેજોમયોતિનામૂ || ૧૨૨ || Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ગુસ્થાન મા રાહ -=- =-=-== -==== ==:- .:::::::",-... -:----- ' ' -"- ----- भनन्तं केवलज्ञानं, ज्ञानावरणसंक्षयात् । भनन्तं दर्शन चैत्र, दर्शनावरणक्षयात् ॥ १३० ।। शुद्धसत्यवत्वचरित्रे, क्षायिके मोहनिमहात् । अनन्ते सुरूवीर्य च, बेचविन्नक्षयात् अमात् ॥ १३ ॥ भायुषः श्रीणभावत्वात् , सिद्धानामक्षया स्थितिः । કામોત્રાવ-મૂતાવાના | ૧૩ર છે यसौख्यं चक्रिशकादि - पदवीभोगसंभवम् । ततोऽनन्तगुणं तेषां, सिद्धायक्लेशमन्ययम् ॥ १३३ ।। यदाराध्यं च यत्साध्य, यद् ध्ये यच दुर्लभम् । चिदानन्दमयं ततैः, संप्राप्तं परमं पदम् ॥ १३ ॥ અર્થ–મળી ગયેલા મીણવાળી મૂષા અંતકાળના સમયે જેવા આકારવાળી હોય છે તેવા આકારવાળી મૂષામાં રહેલા આકાશ પ્રદેશ સરખા આકારવાળી શ્રી સિદ્ધ પરમાત્માની અવગાહના હોય છે. (૧૨૮). શ્રી સિદ્ધ પરમાત્મા ત્રણે તેમાં રહેલા અને ગુણપર્યાયવાળા સર્વ તને એક સમયમાં જાણનાર અને દેખનાર હોય છે. (૧૨૮). શ્રી સિદ્ધ પરમાત્માને જ્ઞાનાવરણીય કર્મને સર્વથા ક્ષય થવાથી અનંત કેવળ જ્ઞાન હોય છે, દર્શનાવરણીય કર્મને સર્વથા ક્ષય થવાથી અનંતદર્શન હેય છે. (૧૩૦) શ્રી સિદ્ધ ભગવંતને મેહનો નાથ થવાથી ક્ષાયિક ભાવના શુદ્ધ સમ્યફત્વ અને શુદ્ધ ચારિત્ર હોય છે, વેદનીય કર્મો ક્ષય થવાથી અનંત સુખ અને અંતરાય ના ક્ષયથી અનંતવીર્ય હેય છે. (૧૩૧). શ્રી સિદ્ધ પરમાત્માને આયુષ્ય કર્મ સવંયા ક્ષય થવાથી અક્ષય સ્થિતિ હોય છે, ના મને ક્ષય થવાથી અમર્ત-અપીપા અને ગોરા કર્મો ક્ષય થવાથી અનત અવગાહના હોય છે. (૧૨), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ચક્રવર્તી અને શક્રેન્દ્ર વગેરેને પદવીથી ( એશ્વર્યાંથી ) તથા ભાગથી જે સુખ ઉત્પન્ન થયેલુ હાય છે તેથી અનતગુણ સુખ મેાક્ષમાં સિદ્ધ પરમાત્માઓને કલેશ વિનાનું અને અવિચળ છે. ( ૧૩૩) ૩૪ જે આરાધવા ચેગ્ય, જે સાધવા યેાગ્ય, જે ધ્યાન કરવા ગ્ય અને જે અતિ દુઃખે પ્રાપ્ત થાય એવુ છે તે જ્ઞાનાનંદમય પરમ મેક્ષપદ શ્રી સિદ્ધોએ પ્રાપ્ત કર્યું છે. ( ૧૩૪ ), મેાક્ષનું સ્વરૂપ नात्यन्ताभावरूपा न च जडिममयी व्योमवद् व्यापिनी नो । न व्यावृत्तिं दधाना विषयसुस्वघना नेष्यते सर्व विद्धिः ॥ सद्रूपात्म प्रसादाद् दृगवगम गुणौ घेन संसार सारा । निःसीमात्यक्ष सौख्योदय वसति रनिःपातिनी मुक्तिरुक्ता ॥ १३५ ॥ અ—સર્વજ્ઞ ભમવા મુક્તિને અત્યંત અભાવરૂપ માનતા નથી તથા જડતારૂપ માનતા નથી, આકાશની પેઠે સભ્યાપી માનતા નથી, પુનરાવૃત્તિો ધારણ કરનારી માનતા . ન, અત્યંત વિષય સુખવાળી માનતા નથી, પરંતુ વિદ્યમાન જ્ઞાન સ્વરૂપ આત્માની નિ`ળતાથી પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન જ્ઞ!ન આદિ ગુણુના સમૂહ વડે સંસારમાં એક સારવાળી તથા `અત્યંત અતીન્દ્રિય સુખના ઉદયનું –અનુભવનું સ્થાન એવી તથા નિપ.ત રડિત ( પુનરાગમન રહિત ) મુકિત કરી છે. ( ૧૩૫) સૂક્તિ સંગ્રહ इयुद्धतो गुणस्थान - रत्नराशिः श्रुतार्णवात् । पूर्षिसूक्तिनाचैव रश्नशेखर सूरिभिः ॥ અ—આ પ્રમાણે શ્રી રત્નશેખરસૂરિએ શ્રુત સમુદ્રમાંથી પૂર્વાચાર્યોએ રચેલી સૂક્તિ ( Àકા ) રૂપી નૌકા વડે જ આ ગુરુસ્થાનપી રત્ન રાશિના ઉદ્ધાર કર્યાં છે. ( ૧૩૬ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધની અવગાહના શા માટે? શ્રી રત્નશેખર સૂરિએ તેમના ગુણસ્થાન કમારોહમાં સિંહના સ્વરૂપનું વર્ણન આપેલ છે, તેમાં સિદ્ધની અવગાહના કહી છે. પરંતુ સિદ્ધની અવગાહના શા માટે હેય છે તેને ખુલાસો કરેલ નથી. જીવ (આત્મા)નું કદ ઘણું જ નાનું, બારિક અથવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય છે. જેમકે, નિગોદના જી. જીવના કર્માનુસાર જુદા જુદા પર્યાયામાં તેનું કદ નાનું મોટું થાય છે. એટલે કે જીવાત્મા વિભાવ દશામાં કાંધીનપણે તેના જુદા જુદા પર્યાયમાં અતિ સૂક્ષ્મથી માંડીને અતિ વિશાળ સુધીના અનેક કદના શરીર ધારણ કરે છે. આમ આત્માનું કદ એક સરખું ઘણું નાનું હોવા છતાં સિદ્ધની સ્વભાવ દશાવાળા આત્માઓના કદ-અવગાહના જુદા જુદા અનેક પ્રકારના કદના હોય છે. સિધ્ધ થતા પહેલાંના છેલ્લા શરીરના રે ભાગ પ્રમાણુ સિહની અવગાહના હોય છે એમ શાસ્ત્ર-કથન છે. | સર્વ સિધ્ધાત્માનું જ્ઞાન-સ્વરૂપ એક સરખું હોય છે છતાં તેમનું કદ (અવગાહના) એક સરખું નાનું નથી તેવું તેમજ એક સરખું અમુક એક જ કદનું પણ નથી હતું તેનું શું કારણ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન વળી આત્મામાં આત્મપ્રદેશને સંકોચવા વિસ્તારવાની શક્તિ છે. તે સર્વ સિદ્ધાત્માઓ તેમનું કદ સંકોચીને નાનામાં નાનું અથવા અમુક એક જ કદનું કેમ નહિ બનાવતા હોય? આ પ્રશ્નનું સમાધાન શાસ્ત્રમાં ક્યાંય મળતું નથી. પરંતુ વિચાર કરતાં અને તેનું સમાધાન નીચે પ્રમાણે જણાય છે. સમાધાન આત્મા વિભાવ દશામાં જુદા જુદા પર્યામાં નાના મોટા દેહ ધારણ કરે છે તે કર્માધીન પણ કરે છે. આત્માની સંકોચ વિકાસ કરવાની શક્તિ છે તે શક્તિનો ઉપયોગ આત્મા (છદ્મસ્થ છવ) તેના મન દ્વારા કરી શકે છે. પરંતુ અયોગી કેવળી ભગવાનને સિદ્ધ થતી વખતે સર્વ કર્મને ક્ષય થઈ ગયેલો હોવાથી તેમને કર્મ તથા મનને સદંતર અભાવ હોય છે. તેથી સિદ્ધ થતી વખતે તેમના શરીરના પુર્ઘળો તે અહીં પડ્યા રહે પણ તેમના આત્મ પ્રદેશે જે તેમના શરીર પ્રમાણે ફેલાયેલા હતા તે શરીરથી છૂટા પડવા છતાં તેના તે આકારમાં રહે, કારણ કે કમ તથા મનના અભાવમાં આત્મા સંકેચ વિકાસ કરે નહિ. અગી કેવળીના શરીરની અંદર જે પિલાણને ભાગ હતું તેટલા ભાગમાં આત્મ પ્રદેશો આપોઆપ બેસી જાય એટલે કે પિલાણને દાબી દીએ તેથી મૂળ શરીરના ૩ ભાગ જેટલી ઘન-અવગાહના કાયમ રહે. - આ કારણથી શાસ્ત્રમાં સિહની અવગાહના તેમના છેલ્લા શરીરના 3 ભાગ પ્રમાણુ કહી છે એમ સમજાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાત્મા રૂપી કે અરૂપી ? સાકાર કે નિરાકાર ? સામાન્ય રીતે પૌલિક વસ્તુ રૂપી અને સાકાર કહેવાય છે. અને આત્મા તથા આત્મપ્રદેશે અરૂપી અને નિરાકાર કહેવાય છે. આ પ્રમાણેનું કથન વ્યવહારથી છે. કારણ કે જીવ ક્યવહારથી સુક્ષ્મ વાત્ત સમજી શકતે નથી તેમ સમ વસ્તુ ચમ`ચક્ષુથી જોઈ શકતા નથી. આત્મા અરૂપી હૈાત્રા છતાં કેવળી ભગવાન તેને જોઈ શકે છે, એમ તેા શાસ્ત્રકથન છે જ. એટલે આત્મા રૂપી તે છે જ પણ તે પૌલિક નહિ હાવાથી ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. માટે આત્માને વ્યવહારથી અરૂપી કહેલ છે. તે જ પ્રમાણે સિદ્ધાત્માને નિરાકાર કહેલ છે. કારણકે સંસારમાં જીવના શરીરના જેવા આકાર હાય છે તેવા આકાર સિદ્ધાત્માને નથી. પણ સિદ્ધાત્માની અવગાહના તેા છે જ. છેલ્લા શરીરમાંથી પેાલાણુને ભાગ નીકળી જતાં જે ધન-સ્વરૂપ આત્મ પ્રદેશ હાય તે સિદ્ધાત્માની અવગાહના છે માટે તે અપેક્ષાએ સિદ્ધાત્મા સાકાર છે અને સંસારી ગૃહની અપેક્ષાએ નિરાકાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનનું સ્વરૂપ દેવ ગુરુ અને ધર્મનું, જાણું શુદ્ધ સ્વરૂપ, જાણી ક્રમ ગુણસ્થાનને, પ્રગટ શુદ્ધ રૂપ, આપણું અંતિમ લક્ષ્ય મેક્ષપ્રાપ્તિનું છે. મોક્ષપ્રાપ્તિ એટલે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ. દેવનું સ્વરૂપ એ જ શુદ્ધ આત્મ સ્વરૂપ છે. માટે દેવનું સ્વરૂપ જાણવું આવશ્યક છે. મોક્ષપ્રાપ્તિનો માર્ગ એ ધર્મ. માટે ધર્મનું સ્વરૂપ જાણવું જોઈએ. અને ધર્મને માર્ગ ગુરુ બતાવે છે માટે ગુરુનું સ્વરૂપ પણ જાણવું આવશ્યક છે કે જેથી ઊંધે ખેાટે માર્ગે ચડી જવાય નહિ. મિથ્યાત્વમાંથી છૂટીને મોક્ષની પ્રાપ્તિ કરવા સુધીને આધ્યાત્મિક વિકાસક્રમ એ જ ગુણસ્થાનને કમ. માટે ગુણસ્થાનનું જ્ઞાન દરેક મુમુક્ષુ માટે આવશ્યક છે. માટે અહીં પહેલાં ગુણસ્થાનની વ્યાખ્યારૂપ સામાન્ય વિવેચન કરીને પછી દરેક ગુણસ્થાનનું વિસ્તારથી અલગ અલગ વર્ણન કરીશું. ગુણસ્થાન એટલે આત્માના ગુણનું સ્થાન અથવા આત્માના ગુણની અવસ્થા. અહીં ગુણનો અર્થ “આત્માના વિકાસને અંશ” એમ ગણવાને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનનું સ્વરૂપ ગુણસ્થાનનું બીજું નામ છેવસ્થાન અથવા જીવ સ્થાનક પણ કહેવાય છે. ગુણસ્થાન એ જીવનાં ચઢતા આધ્યાત્મિક ક્રમના સ્થાને છે. એ સ્થાને જીવની સાથે રહેલા છે. એટલે જીવસ્થાન શબ્દ પ્રયોગ પણ યોગ્ય છે. જીવસ્થાનને જીવસમાસ પણ કહે છે. જેમાં જીવ ભલે પ્રકારે સમાઈને રહે છે તેને જીવસમાસ કહે છે. પરંતુ ગુણસ્થાન એટલે આત્માના ગુણનું સ્થાન એમ અર્થસૂચક નામ છે. તેથી તે સર્વમાન્ય થઈ ગયું છે અને પરંપરાથી એ નામ જ ચાલ્યું આવ્યું છે. ગુણસ્થાન નામ એટલું બધું રૂઢ થઈ ગયું છે કે ઘણું લોકોને જીવસ્થાન કે જીવ સમાસ નામની ખબર પણ નથી. તેથી અમે પણ આ પુસ્તકમાં ગુણસ્થાન નામ જ વાપરેલ છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ આત્માના સ્વાભાવિક ગુણો છે. તે ગુણો પ્રતિબંધક કર્મોથી દબાયલા છે, ઢંકાયેલા છે, આચ્છાદિત થયેલા છે. તે કર્મો વધારે કે ઓછા અંશે દૂર થવાથી ગુણોની જે અવસ્થા પ્રગટ થાય, જ્ઞાનાદિ ગુણેના સ્થાન-ભેદ-સ્વરૂપ વિશેષ પ્રગટ થાય તેને ગુણસ્થાન અથવા ગુણસ્થાનક કહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણોને ભેદ તરતમભાવે વત્તા ઓછા અંશે આવિર્ભાવ થવો તે ગુણરથાન. જ્ઞાનને વિકાર થતો નથી. પણ એણું વધારે કે પૂણે એમ જુદી જુદી દશામાં હોય છે. મિથ્યાત્વના સાહચર્યથી જ્ઞાનના કુમતિ, કુશ્રત, ગુઅવધિ (વિબંગ) એ ત્રણ અપ્રશસ્ત પ્રકાર કહેલ છે. દર્શન અને ચારિત્રનો વિકાર થાય છે અને છેવટે તે વિકારરહિત શુદ્ધ પરિણમે છે. મોહ અને યોગના નિમિત્તથી અથવા મેહ છૂટવાથી આત્માના દશન અને ચારિત્ર ગુણની જે અવસ્થાએ થાય છે તેને ગુણસ્થાન કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ચી ગુણરથાન આ ગુણસ્થાનમાં કોઈ તે મેહના ઉદયથી થાય છે, કોઈ મોહના ઉપશમથી થાય છે, કઈ મેહના ક્ષપશમથી થાય છે તો કઈ મેહના ક્ષયથી થાય છે. વળી કઈ મોહના અનપેક્ષાથી તેમજ કોઈ યોગના સર્ભાવ કે અભાવથી થાય છે. આ સર્વ પ્રકારોને નિમિત્ત કહે છે. નિમિત્ત ક્યાંક સદ્ભાવરૂપ અને કયાંક અભાવરૂપ હોય છે. પહેલે ગુણસ્થાને પ્રતિબંધક કર્મો વધારે પ્રમાણમાં લેવાથી વધારે અશુદ્ધ હોય છે ત્યારે જ્ઞાનાદિ ગુણે અલ્પ પ્રમાણમાં પ્રગટ થયેલા હોય છે. અને ઉપર ઉપરના ગુણસ્થાનકે પૂર્વ પૂર્વ ગુણસ્થાનકની અપેક્ષાએ શુદ્ધિ વધારે વધારે હોવાથી જ્ઞાનાદિ ગુણો વધારે પ્રમાણમાં પ્રગટ થયેલા હોય છે અને અ૫ અલ્પ અશુદ્ધ હોય છે. આ પ્રમાણે પ્રગટ થયેલા ગુણના સ્વરૂપની વિશેષતાને ગુણસ્થાન કહેવામાં આવે છે. એટલે કે જે જે સ્થાને પૂર્વે પ્રાપ્ત થયેલ ગુણથી કંઈક વિશેષ ગુણ પ્રગટ થાય છે તે સ્થાનને ગુણસ્થાન કહે છે. આ પ્રમાણે જ્ઞાનાદિ ગુણોના સ્વરૂપની વિશેષતા અસંખ્ય પ્રકારની હોય છે તેથી ગુણસ્થાને પણ અસંખ્ય થાય છે. પરંતુ તે વિશેષતાઓ સામાન્ય મનુષ્યના ખ્યાલમાં ન આવે તેથી ખાસ વિશેષતા બતાવવા અસંખ્ય જ્ઞાનાદિ ગુણોના વિશેષને એક એક વર્ગમાં સમાવી તેના સ્થૂળની દૃષ્ટિથી ચૌદ ગુણસ્થાનક કહેવામાં આવ્યા છે. આત્મ વિકાસના અંશ જેમ જેમ વધે છે તેમ તેમ ગુણસ્થાનને ઉત્કર્ષ માનવામાં આવે છે એક ગુણસ્થાનથી બીજા ગુણસ્થાનની સીમા એવી રીતે જોડાએલી છે કે તે એક આખું પ્રવાહ સમું બની ગયું છે. છતાં વર્ણન કરવાની સગવડ ખાતર ગુણસ્થાનને ચદ ભાગોમાં વિભક્ત કરવામાં આવ્યા છે. ભવ્ય જીવોને સિદ્ધાલય અથવા મુક્તિમહેલ ઉપર ચડવાને ગુણશ્રેણીરૂપ નિસરણી છે. જેમ નિસરણીમાં પગ મૂકવાના સ્થાનરૂપ પગથીઆ હાય છે તેમ આ ગુણશ્રેણીમાં એક ગુણથી બીજા વિશેષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનનું સ્વરૂપ ૭૧ ગુણની પ્રાપ્તિરૂપ જે સ્થાન એટલે વિશ્રામસ્થાને છે તે ગુણસ્થાન કહેવાય છે. તે વૈદ ગુણસ્થાને નીચે પ્રમાણે છે: ચૌદ ગુણસ્થાને (૧) મિથ્યાત્વ (૮) અપૂર્વકરણ અથવા નિવૃત્તિ બાદર. (૨) સાસ્વાદન (૮) અનિવૃત્તિ બાદર, (૩) મિશ્ર (૧૦) સૂમ સં૫રાય. (૪) અવિરત સમ્યગ્દષ્ટિ (૧૧) ઉપશાંત મોહ (૫) દેશ વિરતિ સમ્યગ્દષ્ટિ (૧૨) ક્ષીણુ મહ. (૧) પ્રમત્ત સંયત (૧૩) સગી કેવળી (૭) અપ્રમત્ત સંયત (૧૪) અયોગી કેવળી આ ગુણ શ્રેણીરૂપ નિસસ્સીના પહેલા પગથી આથી છવો ચડવા માંડે છે. કોઇ હળવેથી તે કોઈ ઉતાવળથી ચડે છે અને યથાશકિત આગળ વધવાને પ્રયત્ન કરે છે. જેઓ આત્મબળ ફેરવી આગળ વધવાનો પ્રયત્ન કરે છે તેઓ ઉત્તરોત્તર શ્રેણીઓમાં યોગ્ય ક્રમથી પસાર થાય છે અને છેવટે બારમી શ્રેણીમાં નિરાવરણ બની તેરમી શ્રેણીમાં જીવન મુકત પરમાત્મા અને છે. અને મૃત્યુ સમયે ચૌદમી શ્રેણીમાં આવી તરત જ પરમ નિર્વાણ ધામ પ્રાપ્ત કરે છે. આમ આત્માના વિકાસને અનુક્રમ તે ગુણસ્થાન કેમ કહેવાય છે અને તે ક્રમ વડે ઉપર ચડવું, આરોહવું તે ગુણસ્થાન કમારોહ કહેવાય છે. મંદ પ્રયનવાળાઓને વચલી કેટલીક શ્રેણીઓમાં વધારે રોકાવું પડે છે. તેમની ચડતી પડતી પણ ઘણી વખત ઘણું થાય છે. તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ 192 ચી ગુણસ્થાન બારમી શ્રેણુએ કે એ શ્રેણુએ જતા માર્ગે પહોંચતાં તેઓને ઘણો વખત લાગે છે. કઈ પ્રબળ પુરુષાર્થ ફેરવનારા મહાન સાધકો તીવ્ર વેગથી શ્રમ લેતાં વચલી શ્રેણીઓમાં વધુ ન રેકાતાં સત્વર બારમી શ્રેણીએ પહોંચી તરત જ કેવળજ્ઞાની બની તેરમીમાં આવે છે. કેટલાક ચડતાં ચડતાં ભાન નહિ રાખવાથી નીચે ગબડી પડે છે. અગીઆરમા પગથીઓ સુધી પહોંચેલાઓને પણ મેહને ફટકો લાગવાથી એકદમ નીચે પડવાનું થાય છે. એટલા જ માટે જીવને ચડતાં ચડતાં જરા પણ પ્રમાદ ન કરવા માટે સૂત્ર શાસ્ત્રોએ ચેતવણી આપી છે. બારમે પગથીએ એટલે બારમા ગુણસ્થાને પહોંચ્યાં પછી પડવાને કોઈ જાતનો ભય રહેતો નથી. આઠમે નવમે પગથીએ (ગુણસ્થાને ) મોહને ક્ષય શરૂ થયા પછી ભય બીલકુલ ટળી જાય છે. અગીઆરમે ગુણસ્થાને પહોંચેલાને નીચે પડવાનું થાય છે તે તેણે મને ક્ષય નહિ પણ ઉપશમ કર્યો હોવાના કારણે થાય છે પણ જે આઠમે નવમે ગુણસ્થાને મેહના ઉપશમની નહિ પણ મેહના ક્ષયની પ્રક્રિયા પ્રારંભ થઈ જાય તે નીચે પડવાનું અસંભવિત બની જાય છે. ગુણસ્થાનનું બીજું નામ છવસમાસ છે. જેમાં જીવ ભલે પ્રકારે રહે છે તેને જીવસમાસ કહે છે. છવના ગુણેમાં પાંચ ભાવ રહે છે–દાયિક, ઔપશમિક, ક્ષા પથમિક, ક્ષાયિક અને પારિણમિક આ પાંચ ભાવની વિશેષ વિગત અમારા તરફથી બહાર પડેલ “પાંચ ભાવનું સ્વરૂપ” પુસ્તકથી જાણી લેવી. આ પાંચ ભાના સાહચર્યથી આત્માની ગુણ સંતા થાય છે, ચૌદ ગુણસ્થાનકમાં આ ભાવો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનનું સ્વરૂપ ૭૬ ગુણસ્થાના વેગથી આત્માના પૂરું નામે આ પ્રમાણે થાય છે– (૧) મિથ્યાદષ્ટિ (૮) અનિવૃત્તિકરણ બાદર સાંપરા(૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ વિક પ્રવિષ્ટ શુદ્ધ સંવત (૩) સમ્યગુ મિશ્રાદષ્ટિ ઉપશમક અથવા ક્ષેપક. (૪) અવિરત સમ્યગ્દષ્ટિ (૧૦) સૂક્ષ્મ સાંપરાયિક પ્રવિષ્ટ શુદ્ધ (૫) સંયતાસંયત (દેશવિરતિ) સંયત ઉપશમક અથવા ક્ષપક (૬) પ્રમત્ત સંપત (૧૧) ઉપશાંત કષાય વીતરાગ છવસ્થ (૭) અપ્રમત્ત સયત (૧૨) ક્ષીણ કષાય વીતરાગ છઘર (૮) અપૂર્વકરણ પ્રવિષ્ટ શુદ્ધ (૧૩) સગી કેવળી સંયત ઉપશમક અથવા ક્ષપક. (૧૪) અગી કેવળી. આ ચૌદ ગુણસ્થાનેમાંના એકથી ચાર ગુણસ્થાન દર્શનમોહનીય કમની અપેક્ષાથી છે, પાંચથી દશ ગુણસ્થાન ચારિત્રમેહનીયના નિમિત્તથી છે. અગીઆર, બાર અને તેરમા ગુણસ્થાન યોગના નિમિત્તથી છે અને ચૌદમું ગુણસ્થાન યોગના અભાવના નિમિત્તથી છે. અધ્યાત્મ દૃષ્ટિથી ચૌદ ગુણસ્થાના ત્રણ જ વિભાગ થઈ શકે છે. (૧) બહિરાત્મા. (૨) અંતરાત્મા અને (૩) પરમાત્માના ભેદથી ત્રણ વિભાગ કરાય છે. તેથી ચૌદ ગુણસ્થાનેમાં વિભકત બધા છે ત્રણ વિભાગમાં અતબૂત થઈ શકે છે. પહેલા ત્રણ ગુરુસ્થાનવાળા બહિરાત્માના નામે ઓળખાય છે, તે પછીના નવ ગુરુસ્થાનવાળા એટલે ચેથાથી બારમાં ગુણસ્થાન સુધીના જીવો અંતરાત્મા કહેવાય છે. અને છેલ્લા બે એટલે સગી અને અયોગી કેવળી પરમાત્મા કહેવાય છે. આ રીતે ચૌદ ગુણસ્થાન ત્રણ ભેદમાં અતભૂત થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ચિદ ગુણસ્થાનોની ટુંકી વિગત જેઓ ગુણસ્થાનેની વિગત જાણતા ન હોય તેમને માટે અહીં ગુણસ્થ નાની ટુંકી વિગત ઉપયોગી જાણીને આપી છે. ગુણ એટલે આત્માની જ્ઞાન, દર્શન, વીર્ય આદિ શક્તિઓ અને સ્થાન એટલે તે શકિતઓની તરતમભાવવાળી અવસ્થાઓ. જેમ જેમ આત્મા ઉપરના મોહનીય કર્મનાં પડેલ દૂર થતા જાય છે તેમ તેમ આત્માના સહજ ગુણે પ્રગટ થતા જાય છે. તેવા ગુણ સ્થાને અથવા આધ્યાત્મિક વિકાસક્રમની શ્રેણીઓ નીચે પ્રમાણે ચૌદ કહેલી છે. (૧) મિથ્યાવા ( ૮ ) અપૂર્વકરણ અથવા નિવૃત્તિ બાદર. (૨) સાસ્વાદન (૮) અનિવૃત્તિ બાદર. (૩) મિશ્ર (૧૦) સૂક્ષ્મ સંપરાય. (૪) અવિરતિ સમષ્ટિ (૧૧) ઉપશાંત મોહ. (૫) દેશવિરતિ સમષ્ટિ (૧૨) ક્ષીણ મોહ. (૬) પ્રમત્ત સંયત (૧૩) સયોગી કેવળી. (૭) અપ્રમત્ત સંયત (૧૪) અગી કેવળી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુરુસ્થાનાની ટુંકી વિગત ૭૫ ૧. મિથ્યાત્વ આ ગુણસ્થાનમાં દર્શન માહનીય અને અનતાનુબંધી ક્યાયની પ્રબળતાથી આત્મામાં તત્ત્વરુચિ જ પ્રગટતી નથી, તેની દૃષ્ટિ મિથ્યાત્વ તરફ હોવાથી તે વીતરાગની વાણીથી ઓછુ કે અધિક કે વિપરીત સુ છે, પ્રરૂપે છે તથા ફરસે છે. આ ગુરુસ્થાને અનતા છત્રેા રહેલા હાઈ તરતમ ભાવે આ ગુણસ્થાનની અનંત કક્ષાએ છે. અહીંઆ રહેલા છત્રના ત્રણ ભેદ છે——— ૧. અભવ્ય જીવ. તેના મિથ્યાત્વની આદિ કે અંત નથી, ૨. ભવ્ય જીવ. તેના મિથ્યાત્વની આદિ નથી પણ અંત છે. પડવાઈ. જે આત્માએ એક વખત સમકિત પ્રાપ્ત કર્યાં પછી તેનુ' વમન કરી પતિત થયેલા છે તે. 3. ૨. સાવાદન સભ્યદૃષ્ટિ પ્રાપ્ત થયા પછી પતન થતાં આત્મા મિથ્યાત્વની પહેલી ભૂમિકાએ પાછા વળતાં વચ્ચે બહુ થોડી વાર તત્ત્વચિના સ્વપ આસ્વાદવાળી અવસ્થા પ્રાપ્ત કરે તે સાસ્વાદન ગુરુસ્થાન. ઘંટ વાગી ગયા પછી રણકાર રહી ગયા અથવા ક્ષીરનુ ભાજન કરી વમન કર્યું ત્યારે જરા સ્વાદ રહી ગયા તે પ્રમાણે સાસ્વાદન ગુણસ્થાનનું જાણુવું. ૩. મિશ્ર મિથ્યાત્વમાંથી નીકળીને સમ્યગ્દષ્ટિ પામતાં અથવા સમતિ પામ્યા પછી શુદ્ધ દૃષ્ટિ ન રહેતાં ત્યાંથી પતન થયા ત્યારે જે મનામંથનની ભૂમિકા હોય છે તે આ મિશ્ર ગુણસ્થાન. અહીં સત્ય અને અસત્ય વચ્ચે ડાલાયમાન સ્થિતિ ઢાય છે. કે વળી પ્રરૂપિત શુદ્ધ જિનમાર્ગ તેમજ અન્ય અસત્ય માર્ગ એ તેને માને તે મિશ્ર ગુરુસ્થાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન 5. વિરત કહેવાય છે. ૪. અવિરત સમ્યગ્દષ્ટિ આત્મા અસંદિગ્ધપણે સત્ય દર્શન, સમ્યગ્દર્શન, તવરુચિ પ્રાપ્ત કરે તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન. અહીંયાં આત્મા પહેલ વહેલેજ આધ્યાત્મિક શાંતિ અનુભવે છે. દષ્ટિ સ્વરૂપાભિમુખ બને છે. અહીંયાં દર્શન હ તથા અનંતાનુબંધી કષાયોને વેગ નથી રહેતો પરંતુ ચારિત્ર શક્તિને રોકનાર સંસ્કારોને વેગ અવશ્ય રહે છે તેથી વિરતિ (ત્યાગવૃત્તિ) ઉદય પામતી નથી. આ ગુણસ્થાને આત્મા છવાદિ પદાર્થ જાણે વ્રત, પરચખાણ, તપ વગેરે જાણે પ્રરૂપે પણ પૂર્વકર્મના ઉદયે પિતે ફરસી (સ્પર્શી ) શકે નહિ. પ. દેશવિરતિ સમ્યગ્દષ્ટિ અહીયાં અલ્પાંશે વિરતિ (ત્યાગવૃત્તિ) ઉત્પન્ન થાય છે, તેથી દેશ વિરતિ કહેવાય છે. અહીં આવેલ છવ તપ, વ્રત, પચ્ચખાણ જાણે, સહે, પ્રરૂપે યથાશક્તિ સ્પશે, એક પચ્ચખાણુથી માંડી બાર વ્રત, શ્રાવકની અગીઆર પ્રતિમા (પડિમા) સુધીમાંનું જેટલું યથાશકિત પાળી શકે તેટલું આદરે. આ ગુણસ્થાન વતી શ્રાવક અ૫ ઈચછાવાળો, અલ્પારંભી, અલ્પ પરિગ્રહી, સુશીલ, સુવતી, ધર્મિષ્ટ, ઉદાસી, વૈરાગ્યવંત હેય. ૬, પ્રમત્ત સંયત વિકાસગામી આત્મા ચારિત્ર મેહને વધારે શિથિલ કરી વૈરાગ્યમાં દઢ થતાં સર્વ વિરતિ સંયમ ગ્રહણ કરે છે, ત્યાગવૃત્તિ ઉદય પામે છે. પૂર્વાધ્યાસનાં ડોકિયાં વારંવાર થવાથી ભૂલ થાય છે અને ભૂલોને પશ્ચાત્તાપ પણ થયા કરે છે. અહીંયા સાધક દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જીવાદિક નવા પદાર્થ જાણે, સહે, પ્રરૂપે અને સ્પશે. સત્તર ભેદે સંયમ નિર્મળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com આ એક પચ્ચ ર યથાશકિત Page #78 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનેની ટુંકી વિગત | 99 પાળે, બાર ભેદે તપશ્ચર્યા કરે. પરંતુ યોગ, કષાય, વચન, દષ્ટિમાં ચપળતાને અથ છે. તેથી અપ્રમાદી રહેવાની ઈચ્છા થતાં પ્રમાદ આવી જાય છે. માટે પ્રમત સંયત કહેવાય છે, ૭. અપ્રમત્ત સંયત અહીંયા વિકાસગામી આત્મા પ્રમાદને ત્યાગ કરે છે ત્યારે બીજી બાજુ પ્રમાદજન્ય પૂર્વવાસનાઓ પિતાની તરફ ખેંચે છે. તેથી છેઠે અને સાતમે ગુણસ્થાને આત્મા અનેકવાર ચડઉતર કર્યા કરે છે. સાતમાથી બારમા ગુણસ્થાન સુધીની બધી જ ભૂમિકાએ આશા અને નિરાશાના હિંચકા જેવી છે. આ બધી ભૂમિકાએ ફકત એકાગ્ર ચિત્તની વિચાર ધારા સ્વરૂપે છે. તેથી તેની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની હોય છે. એટલે બારમે ગુણ સ્થાને પહોંચ્યા સુધી પતન અને વિકાસ, ભરતી અને એટ વચ્ચે સાધકનું સાધના જીવન ડોલતુ હોય છે. તે પણ ત્યાં આંતરદશાની તારતમ્યતા હેવાથી પૃથફ પૃથફ કક્ષાઓ કાયમ કરવામાં આવી છે. ૮. નિવૃત્તિ બાદર અથવા અપૂર્વકરણ આમાં પૂર્વે કદી નહિ અનુભવેલ આત્મશુદ્ધિને અનુભવ થાય છે અને અપૂર્વ વર્ષોલ્લાસ પ્રગટે છે. સાધક બાદર કષાયથી નિવ છે અને બાદર સંપરાય ક્રિયાથી શ્રેણી કરતાં આવ્યંતર પરિણામે અધ્યવસાય સ્થિર થતાં બાદર ચપળતાથી નિવર્તે છે. માટે નિવૃત્તિ બાદર ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનેથી સ્પષ્ટ રીતે બે શ્રેણી પડી જાય છે (1) ઉપશમ શ્રેણું અને ક્ષપકશ્રેણી. ' ઉપશમ શ્રેણવાળે સાધક મોહનીય કર્મની પ્રકૃતિના દળને ઉપશમાવત મિશઃ અગીઆરમાં ગુણસ્થાન સુધી જઈને હાયમાન પરિણામ થતાં ત્યાંથી પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ચૌદ ગુણસ્થાન ક્ષપકશ્રેણી માંડ સાધક મોહનીયકર્મની પ્રકૃતિના દળને મૂળમાંથી જ ક્ષય કરતો અને ખપાવતે નવમે દશમે ગુણસ્થાને થઈ સીધે બારમા ગુણસ્થાને પહોંચે પણ વચમાં અગીઆરમાં ગુણસ્થાનને સ્પર્શે નહિ. આ શ્રેણવાળાની આત્મશુદ્ધિ આત્મબળ શ્રેષ્ઠ હેય છે અને તેમને વર્ધમાન પરિણામ જ પરિણમે છે. ૯ અનિવૃત્તિ બાદર આ ગુણસ્થાને ચારિત્રમોહનીય કર્મના શેષ રહેલા અશોને ઉપશમાવવાનું કે ક્ષય કરવાનું કાર્ય સતત ચાલુ છે. અહીંયા સાધક માયાથી પણ મુક્ત થાય છે. માયાથી પ્રગટ થતા વેદભાવ ટળે છે એટલે કે સાધક અવેદી થઈ નિર્વિકાર ભાવે અમાથી પણે રહે છે. બાદર સંપ્રદાયની ક્રિયાથી સાધક સર્વથા નિવર્યો નથી. અંશ માત્ર હજુ ક્રિયા રહી છે તેથી અનિવૃત્તિ બાદર ગુણસ્થાન કહેવાય છે. ૧૦સુક્ષ્મ સંપરાય મેહનીયકર્મની પ્રકૃતિના દળોને ઉપશમાવવાનું કે ક્ષય કરવાનું અહીંયાં પણ ચાલુ જ રહે છે. અને તેથી સાધક ઉત્તરોત્તર વધારે શુદ્ધ બનતું જાય છે. અને નિરભિલાષ, નિર્વાચ૭ના, નિર્વેદક્તાપણેનિરાશી, નિર્મોહી અને અવિભ્રમપણે રહે છે. સૂક્ષ્મ એટલે થેડીક, લગારેક પાતળી સં૫રાયની ક્રિયા હજુ રહી છે તેથી સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન કહેવાય છે. ૧૧. ઉપશાંત મોહનીય આ ગુણસ્થાન ફક્ત ઉપશમ શ્રેણી માંડેલ સાધક માટે જ છે. અહીંયા મોહનીયકર્મની એક પ્રકૃતિ, સંજવલનને લોભ બાકી રહી હતી તેને પણ ઉપશમાવે છે. અહીંયાથી આત્માને આગળ વિકાસ બંધ થાય છે અને અધઃપતન અવશ્ય થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનની ટુંકી વિગત ૧૨, સીહ અહીંયાં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયની કુલ ૨૮ પ્રકૃતિએને ક્ષય થઈ જાય છે. તેથી ક્ષીણમોલ ગુણસ્થાન કહેવાય છે. અંતર્મુહર્ત જેટલા કાળમાં વીતરાગતાની પરાકાષ્ટા સાધી આત્મા જ્ઞાનાવરણીય, દર્શનાવરણય અને અંતરાય કર્મને ક્ષય કરવમ કરી તેરમાં ગુણસ્થાનના પહેલા સમયે ક્ષય કરી સંપૂર્ણ જ્ઞાન જ્યોતિ, કેવળજ્ઞાન, કેવળ દન પ્રાપ્ત કરે છે ક્ષપક શ્રેણી, ક્ષાયક ભાવ, ક્ષાયક સમ્યકત્વ, ક્ષાયક થયાખ્યાત ચારિત્ર, અમાયી, આકષાયી, વીતરાગી, મહાજ્ઞાની, મહાધ્યાની, અહીં, અવિકારી, સંપૂર્ણ ભવિતાભા અંતર્મુહૂર્તમાં કેવળી બને છે. ૧૩. સગી કેવળી આ ગુણસ્થાને ચાર ઘમઘાતી કર્મના ક્ષયને લીધે વીતરાગ દશા પ્રગટવા સાથે સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે. અહીંયા મન, વચન, કાયાના યોગ વ્યાપારો હેય છે તેથી સગી કેવળી કહેવાય છે. ૧૪. અાગી કેવળી આ ગુણસ્થાને આત્મા મન વચન અને કાથાના યોગને રૂધી, શ્વાસોશ્વાસને નિરોધ કરી, મેરૂ પર્વતની જેમ અચળ, અડેલ શૈલેશીપણે રહી, રૂપાતીત પરમ શુકલ ધ્યાન ધ્યાતા પાંચ લઘુ અક્ષરના ઉચ્ચાર કાળ પ્રમાણ, ચાર અઘાતી કર્મનો ક્ષય કરી મુક્તિ પદ પામે, ત્યારે આત્મા ધનુષ્યમાંથી છૂટેલા તીરની પેઠે એક સમય માત્રમાં ઉર્ધ્વગતિએ, અવિગ્રહગતિએ સિદ્ધ ક્ષેત્રે જઈ સાકરેપગે, જ્ઞાનના ઉપયોગે સિદ્ધ થાય છે. ગરહિત કેવળજ્ઞાન સહિત વિચરે માટે અગી કેવળી કહેવાય છે. તે સિદ્ધપદનું ભાવ સ્મરણ ચિંતન, મનન સદાકાળ આપણને હાજે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનનું સંક્ષિપ્ત સ્વરૂપ વ્યાખ્યાતા શ્રીમદ્ રાજચંદ્ર જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી, આગળ જવા વિચાર કરતા નથી. પહેલાંથી આગળ શી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરે તેને વિચાર પણ કરતું નથી. પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શક્તા નથી. જોગાનુજોગ મળવાથી અકામ નિર્જરા કરતે જીવ આગળ વધે છે અને ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબળપણું છે કે તે ગ્રંથિભેદ કરવામાં મેળો પડી જઈ અસમર્થ થઈ જઈ પાછા વળે છે. હિંમત કરી આગળ વધવા ધારે છે પણ મેહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે. અને ઊલટું તે સમજવારૂપ મેહના કારણથી ગ્રંથિનું નિબિડપણું કરે છે. તેમાંથી કોઈક જ જીવ જોગાનુજોગ પ્રાપ્ત થયે અકામ નિજેરા કરતાં અતિ બળવાન થઈ તે ગ્રંથિને મોળી પાડી અથવા પિચી કરી આગળ વધી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ - =- =-='_:-- -- -- - --- -- - ગુણસ્થાનેનું સંક્ષિપ્ત સ્વરૂપ ગ્રંથિભેદ નજીક અસંતી વાર આવી છવ પાછો ફર્યો છે. કોઈ જીવ પુરુષાર્થ કરી નિમિત્ત કારણો જેમ પામી કરડિયાં કરી ગ્રંથિભેદ કરી આગળ વધી આવે છે અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યું કે ચેથા ગુણસ્થાનકે આવે છે. અને ચોથામાં આવ્યો કે વહેલે મોડે મેક્ષ થશે એવી તે જીવને છપ મળે છે. આ ગુણસ્થાનનું નામ અવિરત સમ્યગદરિટ છે. ત્યાં વિરતિપણા વિના સમ્યગદર્શન છે. અહીં મોક્ષની સુપ્રતીતિ થાય છે. આનું બીજુ નામ બોધબીજ છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે. મોક્ષ થવાનું બીજ અહીં રોપાય છે. આ બે બીજ નામના ચેથા ગુણસ્થાનથી તેરમાં ગુણરથાનક સુધી આત્મ અનુભવ એક સરખે છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણુતા અનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અદકી હોય છે. તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કરી શકે છે. કહેવામાં એમ આવે છે કે તેરમું ગુણસ્થાન આ કાળે અને આ ક્ષેત્રથી ન પમાય. પરંતુ તેમ કહેનારા પહેલામાંથી ખસતા નથી, જે તેઓ પહેલા ગુણસ્થાનમાંથી ખસી ચેથા ગુણસ્થાન સુધી આવે અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું ગુણસ્થાન જે અપ્રમત્ત છે, ત્યાં સુધી પહોંચે તે પણ એક મોટામાં મોટી વાત છે. સાતમા સુધી પહેચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે. હાલના સમયમાં જૈન દર્શનને વિષે અવિરતિ સમ્યમ્ દષ્ટિનામા ચેથા ગુણસ્થાનકથી અપ્રમત્તનામા સાતમા ગુણસ્થાનક સુધી આત્મ અનુભવ સ્પષ્ટ સ્વીકારેલ છે. સાતમાથી સયોગી કેવળી નામા તેરમા ગુણસ્થાનક સુધીને કાળ અંતર્મદૂતને છે. તેરમાને કાળ વખતે લાંબો પણ હોય છે. ત્યાં સુધી આત્મઅનુભવ પ્રતીતિરૂ૫ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન આત્માને વિષે પ્રમાદરહિત જાગૃતદશા તેજ સાતમું ગુગુસ્થાનક છે ત્યાં સુધી પહોંચવાથી તેમાં સમ્યકત્વ સમાય છે. ચેાથા ગુણસ્થાનકે જીવ આવીને ત્યાંથી પાંચમુ દેશવિરતિ, છઠ્ઠું સÖવિરતિ અને સાતમુ પ્રમાદરહિત વિતિ છે ત્યાં પહોંચે છે. ત્યાં આગળ પહેાંગ્યેથી આગળની દશાના અંશે અનુભવ અથવા તેની અંશે સુપ્રતીતિ થાય છે. ૮૨ ચેાથા ગુણસ્થાનકવાળા જીવ સાતમા ગુરુસ્થાનકે પહેાંચનારની દશાના જે વિચાર કરે તેા તે કાઈ અંશે પ્રતીત થઈ શકે. પણ તે દશાના પહેલા ગુણસ્થાનકવાળા જીવ વિચાર કરે તે તેને તે શી રીતે પ્રતીતિમાં આવી શકે? કારણ કે તેને જાણવા સાધન જે આવરણુ રહિત થવું તે પહેલા ગુણસ્થાનકવાળાની પાસે ડ્રાય નહિ. સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જ જુદું ઢાય છે. પહેલા ગુણસ્થાનકવાળા જીવની દશાની જે સ્થિતિ અથવા ભાવ છે તેના કરતાં ચેયુ' ગુણસ્થાનક પ્રાપ્ત કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જુદાં જોવામાં આવે છે. અર્થાત્ જુદી જ દશાનું વર્તન જોવામાં આવે છે. ઉપર ચાર, પાંચ, છ અને સાતમા ગુણુસ્થાનક સુધીની જે વાત કહેવામાં આવી છે તે કહેવા માત્ર અથવા સાંભળવા માત્ર જ છે એમ નથી પરંતુ સમજીને વારંવાર વિચારવા યાગ્ય છે. બની શકે તેટલા પુરૂષાથ કરીને આગળ વધવાની જરૂર છે. ન પ્રાપ્ત થઈ શકે તેવી ધીરજ, સંયણુ, આયુષની પૂર્ણતા ઇત્યાદિના અભાવથી કદાચ સાતમા ગુણસ્થાન ઉપરના વિચાર અનુભવમાં ન આવી શકે પરંતુ સુપ્રતીત થઈ શકવા યાગ્ય છે. સાતમા ગુણુસ્થાનક સુધી પહોંચે તા પણુ મોટી વાત છે. સાતમા સુધી પહોંચે તે તેમાં સમ્યક્ત્વ સમાઈ જાય છે અને જો ત્યાં સુધી પાંચ તા તેને ખાતરી થાય છે કે આગલી દશાનુ કેવી રીતે છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનેનું સંક્ષિપ્ત સ્વરૂપ પરંતુ સાતમા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી. ગુણસ્થાન એ આત્માના ગુણને લઈને છે. કંકામાં મોક્ષમાર્ગ – (૪) જ્યાં પ્રતીતિરૂપે શરૂ થાય છે ત્યાં સમ્યગ્દર્શન ચોથું ગુણસ્થાન. (૫) જ્યાં દેશ આચરણ રૂપે શરૂ થાય છે તે પાંચમું ગુણસ્થાન, (૬) જ્યાં સર્વ વિરતિરૂપે શરૂ થાય છે તે છઠું ગુણસ્થાન. (૭) અપ્રમત્ત પણે તે આચરણમાં સ્થિતિ તે સાતમું ગુણસ્થાન. (૮) અપૂર્વ આત્મ જાગૃતિ તે આઠમું ગુણસ્થાન. (૯) સતામત સ્થૂળકાય, બળપૂર્વક સ્વરૂપ સ્થિતિ તે નવમું, (૧૦) સાગત સૂક્ષ્મ કષાય, બળપૂર્વક સ્વરૂપ સ્થિતિ તે દશમું, (૧૧) ઉપશાંત કપાય, બળપૂર્વક સ્વરૂપ સ્થિતિ તે અગીઆરમું, અને (૧૨) ક્ષીણ થાય, બળપૂર્વક સ્વરૂપ સ્થિતિ તે બારમું ગુણસ્થાન. (૧૩) જે સમયે કષાય (રાગપ) સર્વથા પ્રકારે ક્ષય થાય તેની બીજી જ હશે કેવળજ્ઞાનતેરમું ગુણસ્થાન સાપર વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વિચાર કરવા ૨૫, લસ કરવા છે અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે, ભૂજાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા, તરે છે અને તરશે તે સપુરુષને નિષ્કામ ભકિતથી ત્રિકાળ નમસ્કાર!! –ીમદ રાજચંદ્ર વ્યાખ્યાનમારમાંથી સંકલિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - www.umaragyanbhandar.com - - - - - - - અવાજ કરી ચૌદ ગુણસ્થાન વિસ્તૃત વિવેચન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat OK Sઈ - - - - - - - - - - - - - - - - - - ૧) Page #87 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન ભાવનાં સર્વ દુખ તાણું, કારણ મિથ્યાભાવ, ક્ષય તેને કરવા થકી, પ્રગટે સમ્યગ ભાવ. અનાદિકાળથી અસંસી પચાસ અનાદિકાળથી છવ મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ પરિભ્રમણ કરી રહ્યો છે. એકેંદ્રિયથી માંડીને અસંસી પચેદિય સુધીના જીવ મિયાદષ્ટિ હોય છે. સંની પચેંદ્રિય પર્યાય ધારણ કર્યા પછી જે પુરુષાર્થ કરે તે મિથ્યાત્વ ભાવને નાશ કરી શકે છે. પુરૂષાર્થ કરે છે જ્યાં સુધી જીવમાં આત્મ કલ્યાણના માર્ગ વિષેની સાચી સમજણ, સાચી દષ્ટિ ન હોય પણ ઊંધી સમજ હોય અથવા અજ્ઞાન કે ભ્રમ પ્રવર્તતા હેય ત્યાં સુધી જીવ આ પહેલા ગુણસ્થાનમાં જ રહે છે. નાના કીડાથી માંડી મોટા મોટા પંડિત, તપસ્વીઓ અને રાજા મહારાજાઓ સુદ્ધાં આ પહેલા ગુણસ્થાનમાં જ હેય છે. કારણ કે તેમનામાં આત્મકલ્યાણના સાચા માર્ગની સમજણું જ લેતી નથી, સાચી આત્મદષ્ટિ કે આત્મભાવના ન લેવી એ મિથ્યાત્વ છે. અને મિથાત્વ હેય ત્યાં સુધી જીવની બીજી કોઈ પણ જાતની ઉન્નતિનું કશું મૂલ્ય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન મિથ્યાત્વની કેરી અસર જેમ દારૂ પીધેલો મનુષ્ય સારાસારને વિવેક ભૂલી જઈને અહિત આચરણ કરે છે તેમ મિથ્યાત્વ મેહનીયના ઉદયથી છવ એના આત્માના હિતાહિતને વિવેક ભૂલી જઈને અહિત આચરણમાં પ્રવૃત્તિ કરે છે. જેમ ધતુરે ખાધેલા મનુષ્યને ધળામાં પીળાની પ્રતીતિ (બ્રાંતિ) થાય છે તેમ મિથ્યાત્વ મેહનીયના ઉદયથી આત્માને જીવના અને અછવના સ્વરૂપની યથાર્થ પ્રતીતિ થતી નથી. પરંતુ તેને જીવમાં અજવાની અને અજીવમાં જીવની ભ્રાંતિ થાય છે અથવા તેને સત્યમાં અસત્યની અને અસત્યમાં સત્યની ભ્રાંતિ થાય છે એટલે કે દરેક વસ્તુમાં વિપરીત શ્રાંતિ થાય છે. જન્મથી જ અંધ થયેલ છવ કઈ પણ વસ્તુ સુંદર છે કે અસુંદર છે તે જાણી શકતો નથી. જન્માંધ પુરૂષ કોઈ પદાર્થને સારા કે નરસ દેખી શકે નહિ. તેમ અતિ ગાઢ મિથ્યાત્વવાળા જીવો તત્વ શું અને અતવ શું તે જાણતા જ નથી. તે મિથ્યાદષ્ટિ છવ ધર્મ અધર્મને કે હિતાહિતને જાણું શક્તા નથી. કેરીપણું માણસને અમુક વખત જ બેભાન રાખે છે જન્માંધપણું માણસને તે ભવ માટે જ અધકારરૂપ રહે છે. પરંતુ મિથ્યાત્વ તે જીવને અનેક જન્મો સુધી ભ્રાંતિમાં રાખ્યા જ કરે છે. - ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સવારે ગાથાના સ્તવનમાં કહ્યું છે કે જાતિ અંધને રે દેષ ન કરે, જે નવિ દેખે રે અર્થ, મિથ્યાદષ્ટિ ર તેહથી આકરે, - માને અર્થ અનર્થ, શ્રી સીમંધર સાહેબ સાંભળો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન હે સીમંધર પ્રભુ ! મારી અરજ સાંભળો. જે જીવાત્માઓ જાતે આંધળા છે તે અર્થને જોઈ શકતા નથી. તેને બહુ દેષ નથી. પરંતુ વિશેષ દેષ તે મિયાદષ્ટિઓને છે કે જેઓ અથને અનર્થ માની પિતાના ચૈતન્યને દબાવી રહ્યા છે. એ જ દુઃખનું કારણ છે. આ ગુણસ્થાનમાં રહેલા આત્માએ રાગદ્વેષના ગઢ પરિણામવાળા હોય છે. એટલે તેમની સર્વ પ્રવૃત્તિઓનું લક્ષ્ય સાંસારિક સુખને ઉપભોગ અને તે માટે જરૂરી સાધનને સંગ્રહ હોય છે. આધ્યાત્મિક વિકાસથી તેઓ વિમુખ હોય છે. એટલે તેમને મેક્ષની વાત ગમતી નથી અને તેના સાધને પ્રત્યે તેમને એક પ્રકારને તિરસ્કાર કે અનાદર હેાય છે. મિથ્યાત્વનું સ્વરૂપ કદેવ, ગુરુ અને કુધર્મને સુદેવ, સુગુરુ અને સુધર્મ તરીકે માનવા તે બિચાવ છે. . . કહેવ-સુદેવ-જેને આદર્શ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સહાયક ન હેય પણ પ્રતિકુળ હેય એવા એટલે રાગ, દ્વેષ, હિંસા આદિ તેથી યુકત હોય તે મુદેવ છે. અને જેમને આદર્શ આધ્યાત્મિક વિકાસમાં સહાય કરે અને જેઓ રાગ, દ્વેષ, હિંસા આદિ દેશોથી રહિત હોય તે સુદેવ. કુગુરુ-સુગુરૂ–જેના ઉપદે અને વર્તન દ્વારા આધ્યાત્મિક પ્રગતિ સાધી શકાય તે સુગુરુ અને જેના ઉપદેશથી તથા વર્તનથી આધ્યાત્મિક પતન થાય તે કુગુરુ. સુધર્મધર્મ-જેના આચરણથી આધ્યાત્મિ અભ્યદય થાય તે એટલે અહિંસા, સંયમ તપ વગેરે આમેનતિ સાધક સિદ્ધાંતની પ્રરૂપણ કરે તે સુધર્મ અથવા સદ્ધર્મ છે. અને જેના આચરણથી આધ્યાત્મિક અભ્યદય સાધી ન શકાય એ હિંસામય ધર્મ તે કુધર્મ છે. શ્રી જિનેશ્વર દેવે નિરૂપણ કરેલા જીવ અછવ આદિ પદાર્થોને વિષે શ્રદ્ધા કે વિપરીત શ્રદ્ધા કરવી, તે પદાર્થો સંબંધી વિપરીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ચૌદ ગુણસ્થાન પ્રરૂપણા કરવી, તેના સબંધમાં સશય કે અનાદર કરવા તે સ મિથ્યાત્વ છે. સત્ પુરુષોને મસપુરુષ અને અસત્પુરુષને સત્પુરુષ, કલ્યાણને અકલ્યાણુ અને અકલ્યાણુને કલ્યાણુ, સન્માતે ઉન્મા અને ઉન્માતે સન્માર્ગ માનવા એટલે એ રીતે ઊંધું સમજવું તે મિથ્યાત છે. તેમજ ખાટા રૂઢિ વહેમામાં માનવું એ પણ મિથ્યાત છે. આત્મકલ્યાણના સાધનના માર્ગમાં ન્ય અન્ય વિષેના વિવેકના અભાવ તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે સત્યથી તદ્દન અવળી બાજુ. અજ્ઞાન કે અવિદ્યા સાથે રહેવાનું જે સ્થાન તે મિથ્યા. મિથ્યાત્વ એ આત્માના નિભાવ ભાવ છે, સહેજ સ્વભાવ ભાવ નથી. ખાદ્ય સંચાગેાના નિમિત્તથી અનાદિ ધ્રુવગુણુનુ સ્વભાવ સ્વરૂપમાં પરિણુમન ન થતાં અન્યથા પરિણમન થાય તેને ગુણેાતુ વિભાવ પરિણમન કહે છે. આત્માને જ્ઞાનગુણુ જ્યારે બાહ્ય પદાર્થની અસરને આકર્ષાં સ્વભાવસ્વરૂપ ગુણમાં ન પરિણમે ત્યારે જ્ઞાનગુણુની વિકૃતિ થયેલી હોય છે. આ વિકૃતિ અથવા ભ્રમણા એ જ મિથ્યાત્વ છે. કુદેવ, ગુરુ, સુધને માનવામાં મિથ્યાત્વ શા માટે? કુદેવને માનવામાં મિથ્યાત્વ શા માટે?—દેવના લક્ષણ વીતરાગતા, સજ્ઞતા, દેવ અઢાર દેષ રહિત હૈાય. ત્યારે રાગી જીવેામાં દેવની કલ્પના કરવી એ મિથ્યાત્વ ભાવ છે. પદાર્થનુ જે સ્વરૂપ છે તેને તે પ્રમાણે જ માનવું તે સમ્યગ્ જ્ઞાન છે. તેનાથી વિપરીત માનવું તે મિથ્યાજ્ઞાન છે. જે આત્મામાં અનંત જ્ઞાન, અનત દર્શન, અનંત સુખ, અનંત વી` પ્રગટ થયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન છે તે આત્માનું નામ દેવ છે, જેને આમાના પર્યાયનું જ્ઞાન નથી તે મિદષ્ટિ છે. ગુણને અનુરાગ કરવાનું જ્ઞાન થવાથી કુદેવની માન્યતા આપે આપ ઘટી જાય છે. રાગી દેવમાં કઈને કઈ વાસના રાખીને જીવ તેની પૂજા કરે છે. એ વાસનાનું નામ અજ્ઞાન ભાવ છે. ભગવાનની ભક્તિ છેડીને પદ્માવતીદેવી કે ક્ષેત્રપાલ દેવની ભક્તિ કરવામાં પણ એજ વાસના રહેલી છે અને એજ મિથ્યાત્વ ભાવ છે. કુગુરૂને માનવામાં મિત્ર શા માટે?—પરિગ્રહ ધારી, પચે ઈદ્રિયના દાસ એવા લંપટને ગુરુ માનવા તે અશાન છે. તો પછી એવા ગુરમાં અને સામાન્ય માણસમાં ફરક છે રવો ? અને ગુણની ભક્તિ કયાં રહી? આત્માના નિર્મળ પર્યાયનું નામ ગુરુ છે. ભક્તિ કરતી વખતે એવો ભાવ રખાય છે કે જેવા ગુરુ નિર્મળ ગુણવાળા છે તેવા નિર્મળ ગુણે મને પ્રાપ્ત થાઓ. એવી ભાવનાનું નામ ગુરુભક્તિ છે. માટે જે છવમાં ગુરુ થવાને યોગ્ય નિર્મળ ગુણ ન હોય તેવા જીવને ગુરુ માનવા તે મિથ્યાત્વ ભાવ છે. ઉધમ માનવામાં મિથ્યાત્વ શા માટે?—હિંસાના ભાવેથી પાપ જ થાય છે અને પાપમાં ધર્મ માને તે મિયાત છે. દેવ રવીને પશુ બલિ દેવા અને તેમાં ધર્મ માનવે તે આતન ભાવ છે. કારણ કે કોની રક્ષા કરવી એ જ વ્યવહાર ધર્મ છે. ધર્મશદને પ્રયોગ બે પ્રકારે કરવામાં આવે છે–(૧) નિશ્ચય અને (૨) વ્યવહાર, ક્યાય રહિત આત્માની અવસ્થાનું નામ નિશ્વય ધર્મ છે. એ જ ધમસુખનું અને મેક્ષનું કારણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન આત્મામાં જે પુણ્યભાવ ઊઠે છે તેનું નામ વ્યવહારધર્મ છે. વ્યવહારધર્મથી સ્વર્ગની પ્રાપ્ત થઈ શકે છે. પણ મોક્ષ પ્રાપ્તિમાં તો તે અંતરાયરૂપ છે. એવા પુરૂ૫ વ્યવહાર ધર્મને નિશ્ચયધર્મ માનવ એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના પ્રકારો મિથ્યાત્વના પ્રકારે જુદી જુદી ઘણી રીતે કહેવામાં આવે છે. અહીં મુખ્ય પ્રકારે ટુંકામાં દર્શાવ્યા છે. મિથ્યાત્વને પાંચ પ્રકાર–છવના સ્વભાવ અથવા પરિણામ પ્રમાણે મિથ્યાત્વના પાંચ પ્રકાર આ પ્રમાણે છે–(૧) આભિગ્રાહિક મિથ્યાત્વ, (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ, (૩) આભિનિવેષિક મિથ્યાત્વ, (૪) સાંશયિક મિથ્યાત્વ અને (૫) અનાગિક મિથ્યાત્વ. આ પાંચ પ્રકારની વિગત તથા પચીશ પ્રકારના મધ્યાત્વની તથા લૌકિક લોકોત્તર મિથ્યાત્વની વિગત અમારા “સમ્યગદર્શન પુસ્તકમાં વિસ્તારથી આપેલી છે ત્યાંથી જેઈ લેવી. મિથ્યાત્વના દશ પ્રકાર–શ્રી સ્થાનાંગ સૂત્રમાં મિથ્યાત્વના દશ પ્રકારે આપેલા છે તેની વિગત અમારા “જૈન ધર્મ અને એક્તા પુસ્તકમાં વિસ્તારથી આપેલી છે તે ત્યાંથી જોઈ લેવી. મિથ્યાત્વ ભાવનું સેવન મુખ્યત્વે પાંચ કારણુથી થાય છે. તેથી તેને અનુસરીને મિથ્યાત્વના પાંચ પ્રકાર આ પ્રમાણે ગણાય છે-(૧) એકાંત મિથ્યાત્વ, (૨) અજ્ઞાન મિથ્યાત્વ, (૩) વિપરીત મિથ્યાત્વ, (૪) વિનય મિથ્યાત્વ અને (૫) સંશય મિથ્યાત્વ. એકાંત મિથ્યાત્વ–પદાર્થ અનંત ધર્માત્મક છે. એટલે પદાર્થ અનંત ગુણ અને પર્યાયવાળા છે. ગુણ અને પર્યાય એ પદાર્થના ધર્મ છે. જીવ દ્રવ્યને ધર્મ છવમાં જ હોય છે પણ જીવ દ્રવ્યને ધર્મ પુગળ દ્રવ્યમાં કદી હેતો નથી. તેવી જ રીતે પુદગળ દ્રવ્યને ધર્મ પુગળમાં જ હોય છે પણ તે જીવ દ્રવ્યમાં હોતો નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન ૯૩ ગુણનું નામ સામાન્ય ધમ છે અને પર્યાયનું નામ વિશેષ ધર્મ છે. ગુણ અનાદિ અનંત છે ત્યારે પર્યાય સમયવર્તી છે. ગુણ નિત્ય છે, સરૂપ છે. પર્યાંય અનિત્ય છે, અસત્પ છે. તેા પણ ગુણુ વિના પર્યાંય ન હાય અને પર્યાય વિના ગુણુ ન હોય. એકાંત મિથ્યાદૃષ્ટિ જીવ સામાન્ય ધર્મને માને છે પણ તે વિશેષ ધર્મને માનતા નથી. પદાર્થ નિત્ય છે, એક છે, સત્ છે એમ તે એકાન્તિક માન્યતા ધરાવે છે, તે માન્યતાનુ નામ એકાંત મિથ્યાત છે. વળી અમુક જીવ વિશેષ ધર્મને જ માને માનતા નથી. એટલે તે એકાંત રીતે એમ જ અનિત્ય જ છે, અસત્ જ છે. અથવા માન્યતા પણ એકાંત મિથ્યાત્વ છે. પદાય છે અને સામાન્ય ધર્મને માને છે કે પદાથ અનેકરૂપ જ છે. આ જ્યારે એકાંત માન્યતા છૂટી જાય ત્યારે જીવ એવી શ્રદ્ધા કરે છે કે પદાર્થ નિત્ય છે તેમ અનિત્ય પણ છે, સરૂપ છે તેમ અસત્ પ પણ છે, એકરૂપ છે તેમ અનેકરૂપ પણ છે. આવી માન્યતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જીવ એકાંત મિથ્યાદૃષ્ટિ છે. અજ્ઞાન મિથ્યા—અજ્ઞાન મિથ્યાર્દષ્ટિ જીવ માને છે કે સ્વગુ નથી, નરક નથી, કાંઈ નથી. માટે ખા પીએ તે આનંદ કરો. આ માન્યતાનું નામ અજ્ઞાન મિથ્યાત છે. અજ્ઞાન મિથ્યાત્વી કહે છે કે જીવ એ કલ્પના છે તેમ જ પરલા એ પણ ખેાટી વાત છે. જીવાત્માઓ જીવ, કર્મ, સંસાર અને મેક્ષના પણ ઇન્કાર કરે છે, આ વિપરીત મિથ્યાત્વ—ક ંઇને કંઇ કરતા રહે, એક દિવસ બેડા પાર થઈ જશે, ક્રિયા વાંઝણી નથી, નિષ્ફળ નથી. તેનુ રે કાંઈ ફળ મળશે જ. એટલે કે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રથી પશુ મેક્ષ થઇ શકે છે. આવા પ્રકારની માન્યતા તે વિપરીત મિથ્યાત છે. વિનય મિથ્યાત્વ—બધાય દેવાની પૂજા કરે. એમાં આપણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાન -- - -- ----- ----- --------- શું બગડે છે? વૃક્ષની પૂજા કરે. તેનું કઈને કાંઈ ફળ તે મળશે જ. આમ પદથી વિપરીત ભક્તિ કરવી તે વિનય મિથ્યાત છે. - ભક્તિનું લક્ષણ અજ્ઞાનીના લક્ષમાં નથી હોતું. ગુણમાં અનુરાગ કરે એ જ સાચી ભકિત છે. અજ્ઞાનીઓ ગુણોને જોતા નથી પણ પિતાની કલ્પનાથી કોઈ ખાસ પ્રકારના વેષથી આકર્ષાય છે અને પછી આશાયુક્ત થઈને ભક્તિ કરે છે. - જ્ઞાની, ગુણી, ગુરુ કે સહધર્મીના જે પ્રમાણે વિનય ભકિત કરવા જોઈએ તે પ્રમાણે નહિ કરતાં વધારે પડતી કે ઓછી રીતે વિનય ભક્તિ કરે તે વિનય મિથ્યાત્વ છે. સંશય મિથ્યાત્વ-ભકિતથી મોક્ષ છે કે નહિ, પુણ્યથી સંવર નિર્જરા થાય કે નહિ, શુદ્ધ આચાર લેવાથી પુણ્ય થાય કે નહિ, એવી એવી શંકાઓ કરે, તરવને નિર્ણય ન કરે પણ બધી બાબતોમાં શંકાશીલ ડામાડોળ વૃત્તિ રાખે તેનું નામ સંશય મિથ્યાત્વ છે. ઉપર પ્રમાણે પાંચ પ્રકારના મિથ્યાત્વનું વિવરણ બહુ ટુંકામાં કરેલ છે. વિશેષ વિગત માટે અમારૂં “સમ્યમ્ દશ” પુસ્તક જોઈ લેવું. કેટલીક મિથ્યાત્વરૂપ માન્યતાઓ ૧. પુણ્યભાવમાં ધમ માન-પુણ્યભાવથી કમબંધ પડે છે, જેણે બંધને સારો ગણ્યો તે બંધથી છૂટવાનો, બંધને કાપવાને પ્રયન, પુરુષાર્થ કરી શકે નહિ. એટલે પુણ્યથી પણ સંસારભ્રમણ છે જ. તેથી તે મોક્ષમાર્ગ ધર્મ નથી. પાપથી છૂટવા માટે પુણ્યની પણ જરૂર છે જ. પરંતુ પુણ્યને મેક્ષ માર્ગ ગણીને તેને વળગી રહે તો તેને મોક્ષ કદી થઈ શકે નહિ. એટલે મેક્ષાથી જે પુણ્યને ધર્મ માની પુણ્યને જ વળગી રહે તે તે મિથ્યાત ગણાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ પહેહ મિથ્યાત્વ ગુણસ્થાન શ, અરિહંતની ભકિતમાં બંધ જ્યાં સુધી જીવ અરિહંતની ભક્તિ પણ રાગસહિત કરે ત્યાં સુધી તેને બંધ પડે છે જ. માટે અરિહંતના ગુણમાં અનુરાગ રાખીને તે ગુણ મારામાં પણ પ્રાપ્ત થાઓ એવી કામનાથી ભકિત કરવી જોઈએ. આત્માને સ્વભાવ જ્ઞાતાદષ્ટા છે. રાગ એ આત્માને સ્વભાવ નથી. રાગથી આત્માના ગુણને સ્વભાવને ઘાત થાય છે. તેથી રાગ હોય ત્યાં સુધી મેક્ષમાર્ગમાં પ્રગતિ થઈ શકતી નથી. ભગવાન મહાવીર ઉપરના રામને લીધે ગણધરભગવાન શ્રી ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થઈ શકયું નહોતું. એટલે મેક્ષાર્થીએ સંપૂર્ણ વીતરાગી બનવું જોઈએ. ભક્તિ પણ આત્મ વિકાસનું સાધન બને છે. પણ તે સાતમા ગુણ સ્થાન સુધી. તે પણ વીતરાગભાવ સાથેની ભક્તિ જ કાર્ય સાધક થઈ શકે છે. સમ્યગ્દષ્ટિ મેક્ષાથને ભકિત કરતી વખતે પણ એવી ભાવના હોય છે કે આ ભક્તિ રૂ૫ રાગને આશ્રય છોડીને મારા સ્વભાવમાં હું કયારે સ્થિર થાઉં. ૩. કર્મોદયથી થતી અવસ્થા પિતાની માનવી-કર્મોદય વખતે જે જે અવસ્થા થાય છે તે આત્માની પિતાની માનવી તે મિથ્યાત્વ ભાવ છે. એ અવસ્થાને આત્માની પિતાની માનવામાં આવે તે તે અવસ્થાને અભાવે થતાં આત્માને પણ નાશ માને પડે. કર્મોદયમાં જે અવસ્થા થાય છે તેને આત્મા તે જ્ઞાતા દષ્ટા રહે છે પણ કર્તા કે સ્વામી નહિ. આત્મા ત્રિકાળી દ્રવ્ય છે, અવિનાશી છે. નિકાળમાં પણ આમાનો નાશ થતો નથી. એ જે આત્માને ત્રિકાળી સ્વભાવ છે એ જ હું છું એવી શ્રદ્ધાનું નામ સમન્ દર્શન છે. પિતાના ત્રિકાળી સ્વભાવના સ્વામી નહિ બનતાં કર્મોદય જન્ય અવસ્થાના સ્વામી બનવું તે મિથ્યાત્વભાવ છે. ૪. ભગવાન માર કલ્યાણ કરે–ભગવાન દેવ વીતરાગ છે તે કલ્યાણ કે અકલ્યાણ કંઈજ કરતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ તે પાપ ભાવથી બચવા માટે, દેવની ભક્તિ કરવાથી પુણ્ય બંધ થાય છે અને પુણ્યથી બાહ્ય વિભૂતિ મળે છે. ભક્તિથી જેટલા અંશે પાપભાવથી બચા તેટલું કલ્યાણ થયું, આમ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી અજ્ઞાની કહે છે કે ભગવાન મારૂં કલ્યાણ કરે!. સંસારમાં સર્વ પિતાના ભાવથી જ સુખી કે દુઃખી થાય છે. એવું જ્ઞાન જયાં સુધી ન થાય ત્યાં સુધી મિથ્યાદૃષ્ટિ જ છે. પ... સંસારના પદાર્થને સારા નરસા કહેવા–સંસારના કોઈ પદાર્થ સારા નથી તેમ ખરાબ પણ નથી. આપણે આપણું કલ્પનાથી સારૂં નરસું માની લઈએ છીએ. પરંતુ પદાર્થ સારા બુરા નથી. છતાં પદાર્થને સારા કે ખુરા માનવા તે મિથ્યાત્વ છે. સારા વખતમાં ભેજન લેતાં આનંદ આવે છે ત્યારે દુઃખના વખતમાં એ જ ભેજન નીરસ લાગે છે. ભોજન તો એનું એ જ છે. પણ માણસની કલ્પના કરી ગઈ છે ! એ રીતે દરેક વસ્તુ અમુક વખતે સારી લાગે છે તે જ વસ્તુ થોડા વખત પછી નઠારી લાગે છે. કારણ ફક્ત કલ્પના કરી ગઈ છે. બાકી વસ્તુ એની એ જ છે. આવી બીજી પણ ઘણી બાબત છે કે જે વ્યવહારથી બરાબર ગણાય છે પરંતુ નિશ્ચયથી ખોટી છે એટલે નિશ્ચયથી કહેતાં એ બાબતે મિથ્યાત્વ ગણાય. માટે સંસારી જીવે નિશ્ચયને મનમાં ધારણ કરીને, નિશ્ચય તરફ જ નિરંતર વક્ષ રાખીને વ્યવહારમાં બેસવું કે વર્તવું. કે જેથી મિથ્યાત્વમાં ઉતરી પડાય નહિ. - મિથ્યાત્વને ગુણસ્થાનક કેમ કહેવાય? મિથા મોહનીય કર્મના ઉદયથી જેની દષ્ટિ અથવા મહા મિયા વિપરીત થયેલી હોય એટલે કે જેને જીવ અજીવ આદિ તત્ત્વની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન અથવા તેના અમુક અંશની વિપરીત શ્રદ્ધા હોય તે આત્મા મિથાદષ્ટિ કહેવાય છે. - મિથ્યાદષ્ટિના જ્ઞાનાદિ ગુણે મિયામોહથી દૂષિત થયેલા હોય છે તે પણ તે સર્વથા દૂષિત હોતા નથી. અમુક અંશે તેમની દષ્ટિ યથાર્થ હેય છે. તેથી તે મનુષ્ય, પશુ, પક્ષી, વગેરેને મનુષ્ય, પશુ, પક્ષી ઈત્યાદિ તરીકે જ માને છે. મિથ્યાદષ્ટિ આધ્યાત્મિક હિતાહિતને વિવેક કરી શકતો નથી. માટે તે મિથ્યાષ્ટિ કહેવાય છે. પણ અમુક અંશે તે તેની દષ્ટિ યથાર્થ પણ હોય છે. તેટલી જ્ઞાનાદિ ગુણની અપેક્ષાએ મિથ્યાષ્ટિને ગુણરથાન કહેલું છે. જેમ અતિગાઢ વાદળાંઓથી સૂર્યની પ્રભા દબાયેલી અથવા ઢંકાયેલી હોવા છતાં પણ તે પ્રભાને સંપૂર્ણ પણે નાશ થતો નથી. પરંતુ કંઈક અંશ ઉઘાડો રહે છે. તેથી ઘનઘોર વાદળાં હોવા છતાં અત્યારે દિવસ છે” એમ સમજી શકાય છે. તેવી રીતે પ્રબળ મિથ્યાત્વ મેહના ઉદયથી સમ્યકત્વરૂપ આત્માનું સ્વરૂપ દબાયેલું હોવા છતાં પણ તેને અંશ ઉઘાડે રહે છે, સર્વ જીનો અક્ષરને અનંતમો ભાગ હમેશાં ઉઘાડે હેય છે, કે જે વડે મનુષ્ય અને પશુ આદિ અતાત્વિક વિષયની યથાર્થ પ્રતીતિ દરેક આત્માને થાય છે. માત્ર તાત્વિક વિષયની યથાર્થ શ્રદ્ધા હતી નથી. તે અંશ-ગુણની અપેક્ષાએ મિદષ્ટિને પણ ગુણસ્થાનકને સંભવ છે. વળી આ પહેલા ગુરુસ્થાનમાં સમ્યગદર્શનની ભૂમિકાએ પહોંચવાના માર્ગરૂપ સદ્ગુણો પ્રગટે છે. એટલે કે અહીં સમ્યગદર્શન તરફ લઈ જનારા સગુણોનું પ્રગટીકરણ થવાની આ પ્રથમ ભૂમિકા છે તેથી તે અવસ્થાનું મિથ્થવ તીવ્ર હેતું નથી. છતાં મંદ મિથ્યાત્વ પણ વર્તતું હોવાના કારણે એને મિથ્યાત્વ ગુરુસ્થાન કહેવામાં આવે છે. 9. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન બીજી જાણવા જેવી હકીકતે આ પહેલા ગુણસ્થાનમ અનુતાનુબંધી ક્રોધ, માન, માયા અને લભ ચારેય કષાય ડેય છે. પરંતુ તેમાં પણ ક્રોધની પ્રબળતા વિશેષ હોય છે. અનંતાનુબંધી ક્રોધને પહાડની ફાટની ઉપમા આપેલી છે. પહાડમાં પડેલી ફાટ તુરત સાધી શકાતી નથી. તેમ અનંતાનુબંધી ક્રોધ તુરત શાંત થતો નથી. તેની રિથતિ ઘણી મોટી છે. અને તે અનંત સંસાર વધારનાર છે. અનંતાનુબંધી ચોકડીને ક્ષો પશમ થતાં કે ઉપશમ થતાં આત્મા ચોથા ગુણસ્થાનકે આવી પહોંચે છે. ત્યાંથી એ કષાયોને પાતળા પાડતો પાડતો દશમાં ગુણસ્થાનક સુધી પહોંચે છે ત્યારે દર્શનની વિશુદ્ધિ કરે છે. આ ગુણસ્થાનમાં મેક્ષથી વિમુખ વિપરીત દષ્ટિ હોય છે. આ દષ્ટિને માયાદષ્ટિ પણ કહે છે. માયાવંત છે પાપને દબાવી રાખે છે અને અંદરથી છળ કપટ અને દગાપંચ કરે છે. માયાવાળીદષ્ટિ તે મિથ્યાદષ્ટિ છે. આ ગુરુસ્થાનક આત્માને વિકાસ શરૂ થાય તે પહેલાની દશા છે. તેમાં જીવન અનિશ્ચિત પ્રકારનું છે. આ ગુણસ્થાનકમાં રહેલા મનુષ્યને સત્ય પ્રત્યે અત્યંત તિરસ્કાર હોય છે. તેનામાં સત્ય વિષે જરા પણ શ્રધ્ધા નથી. અહીં ઉપરના ગુણરથ નની અપેક્ષાએ અશુદ્ધિ ઘણી વધારે હોવાથી અને શુદ્ધિ અ૫ હેવાથી ગુણો અલ્પ પ્રમાણમાં જ ઉઘાડા થયેલા હોય છે. આ ગુણસ્થાનમાં રહેલા અવિનું મિથ્યાત્વ અનાદિ અનંત છે. ભવિની અપેક્ષાએ મિથ્યાત્વની આદિ નથી પણ અંત છે. અને પડવાઈ સમ્યગદષ્ટિની અપેક્ષાએ મિથ્યાત્વની આદિ તથા અંત બંને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ પહેલું મિથ્યાત્વ ગુરુસ્થાન ૯૯ છે તેની સ્થિતિ જધન્ય અતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અપુદ્દગળ પરાવર્તન દેશઊણી છે, પછી સમકિત પામી મેક્ષે જાય. મિથ્યાર્દષ્ટિ, અસદૃષ્ટિ, વ્યવહારદષ્ટિ, અભૂતાર્થદષ્ટ, અયથાર્થષ્ટિ અસત્યાર્થદૃષ્ટિ, પર્યાયદૃષ્ટિ, પરસમય, પયમૂઢ, પર્યાયબુધ્ધિ, વિતથ દૃષ્ટિ, મેહી, મુગ્ધ, મૂઢ વગેરે એકા વાચક શબ્દ છે. જીવાના સંસારકલેશનું મૂળ કારણ મિથ્ય ત્વ છે. તેને વિનાશ અનંતાનુબંધી કષાય તથા દર્શન માહને ઉપશમ કે ક્ષયે પશમના નિમિત્તથી થાય છે. ઉપશમ તથા ક્ષયે પશમતુ નિમિત્ત આત્મભાવના છે. આત્મ ભાવનાનુ કારણ ભેદવિજ્ઞાન છે. ભેદ વિજ્ઞાનનું કારણ તત્ત્વના અભ્યાસ છે. તત્ત્વાભ્યાસનું નિમિત જ્ઞાનાવરણના વિશિષ્ટ ક્ષયાપશમ છે. માટે વિશિષ્ટ ક્ષયાપશમ પ્રાપ્ત કરીને તત્ત્વાભ્યાસ કરી અને તેને અભેદસ્વભાવમાં લઈ જઇને તરંગ રહિત બના અને મિથ્યાત્વ રહિત થએ. મિથ્યાત્વ ગુરુસ્થાનમાં ઔદિયક, ક્ષાયેાપમિક અને પારિણામિક એ ત્રણ ભાવ હોય છે. ગતિ, વેદ, કષાય, મિથ્ય, અસંયમ, લેશ્યા, અસિત એ સવ' ઔયિક ભાવ છે અને તે શ્રદ્ધા, ચારિત્ર, ક્રિયા, યોગ, પ્રદેશત્વ આદિ ગુણની અપેક્ષાથી ઔદિયક ભાવ છે. પરંતુ અજ્ઞાન એ ઔયિક ભાવ નથી. કારણ કે જ્ઞાન ગુણુ ક્ષાયે પશ્ચમિક ભાવથી પરિણમન કરે છે. એક ગુઝુ એક સમયે એક જ ભાવથી પરિણમન કરે છે. એક ગુણુની એક જ સમયમાં એ અવસ્થા હોતી નથી. દર્શન, જ્ઞાન, વીયની અપેક્ષાથી ક્ષાયેાપમિક ભાવ છે. અમુક જીવેામાં શકિતની અપેક્ષાથી જીવ, ભવ્યત્વ નામના પારિણામિક ભાવ છે. અને અમુક છવામાં જીવવ અમખ્યત્વે નામના પારિણામિક ભાવ છે. પરંતુ શ્રદ્ધા ગુણુ વર્તમાનમાં એ જ રૂપે પરિણમન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૦૦ નથી કરતા. અભેદ વિવક્ષાથી જ્ઞાન તથા દર્શન ગુણુને જીવત્વ ભાવ કહે છે, પરંતુ ભેદ વિવક્ષાર્થી એ બન્ને ગુણુ અનાદિકાળથી ક્ષાયે પશુમિક રૂપમાં પરિણમન કરે છે. જીવત્વ ભાવને પારિણામિક ભાવ કહેવામાં આવે છે તે શકિતની અપેક્ષાથી છે. અને શકિતનેા કદી નાશ થતા નથી. પરંતુ વ્યકત પર્યાય સમયે સમયે બદલાય છે અને એ વ્યકત પર્યાયને અનુભવ થાય છે. એ જ પ્રમાણે ભવ્યત્વ અભવ્યત્વ પણ વમાનમાં એ ગુણુની ઔદયકરૂપ અવસ્થા છે, વ્યકત પર્યાય થતા નથી. શકિતરૂપ છે. પરંતુ એક સાથે એ ભાગરૂપ ખે ઔપશમિક તથા ક્ષાયિક ભાવ મિથ્યાત્વ ગુણસ્થાનમાં થતા નથી. મિથ્યાત્વ ગુણસ્થાનમાં ભાવ નિર્જરા થતી નથી. કારણ કે જ્યાં સુધી અનંતાનુબ ંધીના સવર ન થાય ત્યાં સુધી ભાવ નિરા થતી નથી. પરંતુ સવિક અને અવિપાક નામની દ્રષ્ય નિર્જરા થાય છે. સવિપાક નિર્જરા ઔદિયક ભાવમાં થાય છે અને અવિષાક નિર્જરા ઉદીરણા ભાવમાં થાય છે. ચારિત્ર ગુણના અંશ અંશમાં શુદ્ધતાનું નામ ભાવ નિરા છે અને તે મિથ્યાત્વ ગુણસ્થાનમાં હોતી નથી. સવિપાક નિર્જરામાં ક્રમના ઉદય એ કારણ છે અને તદ્રૂપ આત્માને ફળ ને ખરી જવું એ કાય છે. આ અવસ્થા સમયે સમયે થયા કરે છે અને તેને અબુદ્ધિપૂર્વકના ભાવ કહે છે, · અવિપાક નિર્જરામાં આત્માના બુદ્ધિપૂર્વકના રાગાદિ ભાવ કારણ છે. અને સત્તામાં પડેલા કમને તેની કાળમર્માંદા પહેલાં જ ઉદયાવલીમાં લાવીને તેને ખેરવી દેવા તે કા` છે. અવિપાક નિર્જરા બુદ્ધિપૂર્વક અવસ્થામાં જ થાય છે. કારણ કે જ્ઞાનની ઉપયેગાવસ્થામાં જ બુદ્ધિપૂર્વક રાગ આદિક થાય છે, પરંતુ જ્ઞાનની લબ્ધિ પૂર્વક અવસ્થામાં બુદ્ધિપૂર્વક ભાવ હાતા નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન ૧૦૧ ઉદીરણા ભાવામાં આત્માને પુરુષાર્થં પ્રધાન છે અને ક્રમ ગૌણુ છે. ઔદિયક ભાવેામાં કર્મ પ્રધાન છે અને આત્માની અવસ્થા પરાધીન છે. તેતે નિમિત્ત નૈમિત્તિક સંબધ કહે છે. અજ્ઞાની સવિપાક તેમ જ અવિપાક અને નિર્જરા કરે છે. સવિપાકનું નામ ક્રમબદ્ધ નિરા છે અને: અવિપાક નિરાનું નામ ક્રમ નિર્જરા છે. બાળતપાદિકથી અવિપાક નિર્જરા થાય છે. આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં કુમતિ, ક્રુશ્રુત અને વિભગજ્ઞાન હોય છે અને ચક્ષુદર્શન, અદ્ભુદર્શન અને અધિદર્શન એ ત્રણ દર્શન હોય છે. ખીને મત એવા છે કે આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં ચક્ષુદ'ન અને અચક્ષુદાઁન એમ બે જ દર્શન હોય છે પણ વિભગજ્ઞાન સાથે અવધિ દર્શન હોતું નથી. આ મત બરાબર નથી કારણ કે— કુમતિ, કુશ્રુત સાથે સુદર્શન અને ચક્ષુદ"નહાય છે. તેમ વિભગજ્ઞાન સાથે અવધિન પણ હોય છે જ. એ ત્રણ દર્શને સમ્યક્ત્વના અભાવ હાય તા પણ થાય છે, એટલે કે મિથ્યાત્વીને પણુ થાય છે જ. એમનાં પ્રતિપક્ષી ત્રણ અદર્શન કહ્યાં નથી. કારણ કે ન એ માત્ર સામાન્યનેા ખેાધ છે તેથી સમ્યકત્વી અને મિથ્યાતીનાં ને વચ્ચે વ્યવહારમાં કાઈ પણ ભેદ બતાવી શકાતા નથી, ઉપક્ષમ સમ્યકત્વ કે વેક સમ્યકત્વથી શ્વેત થઈ તે વ પહેલા ગુણસ્થાનકે આવે છે. મિથ્યાત્વ ગુણસ્થાન મેાહના નિમિત્તથી થાય છે. એટલે મિથ્યાત્વ માહનીયના ઉડ્ડયથી થાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં દશ માણ હોય છે. એકેન્દ્રિયમાં ૩ થી ૪, એ ઈંદ્રિયમાં ૪ કે ૬, તુરિદ્રિયમાં ૬ કે ૮ પ્રાણ હાય છે. અસની પ્રાણુ ઢાય છે અને સૌ પચેદ્રિયમાં ૭ કે ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat એક જીવની અપેક્ષાએ ત્રીમમાં ૫ કે ૭, પંચદ્રિયમાં ૭ કે ૮ પ્રાણ હાય છે. www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ચૌદ ગુણસ્થાન મિથ્યાવ ગુણસ્થાનમાં સંજ્ઞા ચાર હોય છે, ગતિ ચાર હોય છે અને એકૅન્દ્રિયથી પચેંદ્રિય સુધીની પાંચ જાતિ હેય છે. મિથ્યાત્વ ગુણરથાનમાં છયે કાય હોય છે. મિથ્યાત્વમાં મરણ કરીને છ યે કાયમાં જીવ ઉત્પન્ન થઈ શકે છે. આ ગુણસ્થાનમાં ત્રણ વેદ હેય છે તે ભાવવંદની અપેક્ષાથી કથન છે. એક જીવને એક જન્મમાં એક જ વેદ હોય છે. આ ગુણસ્થાનમાં ૧૬ કષાય તથા ૮ કષાય મળી ૨૫ કષાય હોય છે અને જ્ઞાન ૩ હેાય છે–કુમતિ, કુશ્રુત અને કુઅવધિ (વિભંગ). પરંતુ એક જીવને એક વખતે એક જ જ્ઞાનોપયોગ હોય છે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં અસંયમ જ હેય છે. મિથ્યાત્વ ગુણરથાનમાં છ લેશ્યા થઈ જાય છે. મિથ્યાત્વમાં પણ અને અનંતાનુબંધી કષાયમાં પણ કોઈ વખતે શુકલ લેસ્યા સુધીના પરિણામ થઈ જાય છે. એક જીવને એક સમયમાં એક જ લેશ્યા હોય છે. એકેંદ્રિયથી અસંતી પંચેન્દ્રિય સુધીનાને ત્રણ અશુભ લેશ્યા જ હોય છે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં આઠ પ્રકારના ધ્યાન હોય છે – આર્તધ્યાનના ચાર પ્રકાર અને રૌદ્રધ્યાનના ચાર પ્રકાર મળી આઠ ધ્યાન હેય છે. એક સમયે એક જ ધ્યાન હેય છે. પરંતુ મેગ્યતા આ આઠેય પ્રકારની છે. આ બંને ધ્યાન ક્ષાપશમિક ભાવમાં થાય છે. કારણકે તે જ્ઞાનની ઉપયોગરૂપ અવસ્થામાં જ થાય છે. તેને ઉરણાભાવ કહે છે. માટે આરૌદ્રધ્યાનને ફાયશમિક ભાવ કહેલ છે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં આસ્રવ ૫૫ હેય છે—પાંચ મિથ્યાત્વ, બાર અવિરતિ, પચીશ કષાય અને તેર યોગ મળી કુલ ૫૫ આસ્રવ થાય છે. એક જીવને કમમાં કમ ૧૦ અને વધારેમાં વધારે ૧૮ આસ્રવ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન ૧૦૩ મિથ્યાદષ્ટિ જીવ અનંતાનંત, અક્ષયાનંત છે. મનુષ્યગતિમાં મિચ્છાદષ્ટિ સંખ્યાત છે. તેનાથી અસંખ્યાત ગણું નારકી મિથ્યાષ્ટિ છે. તેનાથી અનંતગણુ તિર્યંચ મિયાદષ્ટ છે. મિથાદષ્ટિ જીવ સમસ્ત લેકમાં રહે છે. કારણકે લેક મિથ દષ્ટિ જીવથી ભરેલું છે. લેકને એવો કોઈ પ્રદેશ નથી કે જ્યાં મિથ્યાદષ્ટિ ન હેય. પરંતુ વિહાર કરવાવાળા (ચાલી શકનારા ) મિશ્રાદષ્ટિ સર્વ લેકમાં નથી. કારણકે ત્રસ જીવ જ ચાલી શકે છે. અને તે કંઈક કમ ત્રસ નાડીમાં રહે છે. બંધ–મિથ્યાષ્ટિને ૧૨૦ બંધ પ્રવૃતિઓમાંથી ૧૧૭ બંધ હેય છે. કારણ તીર્થંકર પ્રકૃતિ નામકર્મ, આહારક નામકર્મ, આહારક અંગે પાંગ નામ એ ત્રણ પ્રકૃતિએના બંધ મિથ્યાત્વને લેતા નથી. કારણકે તીર્થંકર નામકર્મ સમ્યત્વથી બંધાય છે અને આહારકઠિક અપ્રમત્ત ચારિત્ર વડે બંધાય છે. ઉદય પ્રકૃતિઓ રર છે. તેમાંથી મિથ્યાદષ્ટિને ઉપરની ત્રણ પ્રકૃતિ તથા સમ્યક્ત મિથ્યાત્વ અને સમય પ્રકૃતિ મળી પાંચ પ્રકૃતિ બાદ કરતાં બાકીની ૧૧૭ ઉદય હેય છે. સત્તા–મિથ્યાષ્ટિ જીવમાં સત્તા ૧૪૮ પ્રકૃતિની હેય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ બીજાં સાસ્વાદન ગુણસ્થાન સાસ્વાદન = સ + આસ્વાદ + અન. માવાન વર્તતે રૂતિ સાસ્વાદન. સમ્યકત્વના આસ્વાદ સાથે જે હોય તે સાસ્વાદન. સભ્યત્વના સ્વાદવાળું તે સાસ્વાદન કહેવાય. કેઈ ઉપલા ગુણસ્થાનમાં પતન થતાં છેક નીચે આવતાં આ ગુણસ્થાનની ક્ષણિક પ્રાપ્તિ થાય છે. આ વખતે ચિત્તની શાંત વૃત્તિને ક્ષણિક આસ્વાદ રહે છે. આ સ્થાનકે જે પહેલા ગુણસ્થાનથી આવતા નથી. પણ ઉપરથી જેનું પતન થયું હોય તેઓ પડતાં પડતાં ક્ષણવાર આ સ્થાને રોકાઈ જાય છે. ઉપશમ સમકિત પ્રાપ્ત થયા પછી કષાયના કારણે તેમાંથી પતન થાય છે એટલે કે તે સમકિત વમી નાખે ત્યારે જે સ્વાદ સમક્તિને રહી ગયો હોય તે સાસ્વાદન કહેવાય. અનંતાનુબંધી કષાયના ઉદયથી ઔપશમિક સમ્યગદર્શનથી પડતાં તેના રસનો આસ્વાદ લેતો જ્યાં સુધી મિથ્યાત્વને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છે આવલિકા સુધી સાસ્વાદન સમ્યગદષ્ટિ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ બીજુ સાસ્વાદન ગુણસ્થાન ૧૦૫ જેમ જેણે ક્ષીરનું ભજન કરેલું છે, એવો મનુષ્ય તેનું વમન કરતાં તેના દૂષિત રસાસ્વાદનો અનુભવ કરે તેમ સારવાદન સમ્યગુદૃષ્ટિ અનંતાનુબંધી કષાયના ઉદયથી મિથ્યાવાભિમુખ હોવાથી જ્યાં સુધી મિથાત્વને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દૂષિત સમ્યફવને અનુભવ કરે છે. તેના જ્ઞાનાદિ ગુણના સ્વરૂપ વિશેષને સાસ્વાદન સમ્યગદ્રષ્ટિ ગુણસ્થાન કહે છે. સાત માળની હવેલી રૂ૫ ઔપશમિક સમ્યકત્વમાં બેઠેલે માણસ ત્યાંથી પડીને મિથ્યાત્વરૂપી ભોંયતળીએ આવે એટલે કાળ આ સમકિતને છે. જેમ કેઈ પર્વતના શિખર પરથી નીચે પડે તે જ્યાં સુધી જમીન ઉપર ન પડે પણ વચ્ચેની સ્થિતિમાં હોય તેવી રીતે સમ્યવથી પડીને મિથ્યાત્વમાં ન આવે એવા વચ્ચમાંના પરિણામ આ ગુણસ્થાનમાં છે. સાસ્વાદન ગુણસ્થાનને સાસાદન ગુણસ્થાન પણ કહેવામાં આવે છે. ઉપશમ સમ્યકત્વને આય એટલે લાભને નાશ કરે તે આયસાદન કહેવાય. અહીં વિરાયઃ એ સૂત્ર વડે ય ને લેપ થવાથી આસાદન શબ્દ બને છે. અનુતનુબંધી કષાયને ઉદય ઉપશમ સમક્તિને નાશ કરતે હોવાથી તે અનંતાનુબંધી કષાયના ઉદયને જ આસાદન કહેવામાં આવે છે. આસાદન સહિત જે વર્તે અથવા હોય તે સાસાદન કહેવાય. ' ઉપશમ સમકિતથી પડનારને જ આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. તેમ જ ઉપશમ શ્રેણીથી પડતાં કેટલાક આ ગુણસ્થાને આવે છે. ક્ષાયિક સમક્તિમાંથી તે પડવાપણું હતું જ નથી. ક્ષાપશમિક સમ્યકત્વમાંથી પડતે આત્મા સીધા મિશ્ર અથવા મિથ્યાત્વ ગુણસ્થાને જ જાય છે. એટલે ઉપશમથી પડે તે જ આ ગુણસ્થાને આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ચૌદ ગુણસ્થાન સાસ્વાદન સિવાયના ઉપશાંત મોહ સુધીના દશ ગુણસ્થાનકે આરોહણ અને અવરોહણ બંને સ્વભાવવાળાં છે. ક્ષીણમેહ, સયોગી કેવળી, અગી કેવળી એ ફક્ત આરોહણ સ્વભાવવાળા છે. ત્યાં અવરોહણનો સંભવ જ નથી. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકેથી આત્મા બીજે ગુણસ્થાનકે આવી શકતો નથી. પણ ચેથા ગુણસ્થાનકેથી પડીને બીજા ગુણસ્થાનકે આવે છે. મિથ્યાત્વ ગુણસ્થાનની અપેક્ષાએ સાસ્વાદન ભાવને ઊંચે ગણી તેને ગુણસ્થાનક કહેવામાં આવ્યું છે. કારણકે આ ગુણસ્થાન ભવિને જ હેય છે. અભિવિને આ ગુણસ્થાન નથી. કારણ અવિને પહેલા ગુણસ્થાનથી ઉપર ચડવાનું જ નથી. ભવિ પહેલા ગુણસ્થાનકેથી બહાર નીકળી ઉપશમ સમક્તિને પ્રાપ્ત કરે છે. પણ કષાયના કારણે જે તેમાંથી પડે તે સાસ્વાદન ગુણસ્થાનકે આવી જાય છે. તેને અલ્પકાળ સ્વાદ સેવી પછી મિથ્યાત્વ ગુણસ્થાને આવી પહોંચે છે. મિથ્યાત્વને કાળ પૂર્ણ કરી ફરી પાછો તે શુભ અધ્યવસાયથી સમક્તિને પ્રાપ્ત કરે છે. ઉપશમ સમકિત પામેલે આત્મા તે કાળ પૂરે થવાના સમયમાં જેવા પ્રકારની નિર્મળતા હોય તેવા ગુણને પ્રાન કરે છે, એટલે કે ઉપશમ સમતિ પૂર્ણ થવાના સમયે જે વિશુદ્ધ હોય તે ક્ષયોપશમ સમકિત પામે, મધ્યમ અધ્યવસાય હોય તે મિશ્ર ગુણસ્થાનકે જાય અને સંકિલષ્ટ પરિણામ હોય તો સાસ્વાદને પામી મિથ્યાત્વે જાય. ઉપશમ સમિતિની વિરાધનાથી જીવ ચેથા ગુણસ્થાનકેથી પડીને અહીં આવે છે, ઉપશમ સમ્યકત્વ તથા સંયમસંયમની એક સાથે વિરાધના કરવાથી જીવ પાંચમે ગુણસ્થાનકેથી પડીને અહીં આવે છે અને ઉપશમ સમ્યકત્વ તથા મહાવ્રતની એક સાથે વિરાધના કરવાથી છઠે ગુણસ્થાનેથી પડીને અહીં બીજા સાસ્વાદન ગુણ સ્થાને આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ખીજુ સ.સ્વાદન ગુણુસ્થાન ૧૦૭ ઉપશમ સમ્યક્ત્વની ઉત્પતિ આ સસારમાં રહેલા જીવ મિથ્યાદર્શન મેાહનીય આદિ હેતુથી અનંત પુદ્ગળ પરાવત સુધી અનેક પ્રકારના શારીરિક તથા માનસિક દુઃખાને અનુભવ કરતા મહામુશ્કેલીથી, પર્વતની નદીને પત્થર અથડાતા અથડાતા ધસાઈને એની મેળે ગાળ થઈ જાય છે તેમ અનાભાગ વડે, ઉપયેગ વિના અજાણપણે શુભપરિણામરૂપ યથાપ્રવૃત્તિ કરણ કરે છે. કરણ એટલે આત્માના શુભ પરિણામ. તે યથાપ્રવૃત્તિકરણ વડે આયુષ્ય વિના બાકીના જ્ઞાનાવરણ આદિ સાત કર્મની સ્થિતિ પક્ષેાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક ક્રોડાક્રેાડી સાગરાપમ પ્રમાણ કરે છે, અહીં કર્મ પરિણામ જન્ય તીવ્ર રામદ્વેષરૂપ ગાઢ અને લાંબા કાળથી રૂઢ થયેલી દુર્ભેધ ગ્રંથિ પ્રાપ્ત થાય છે, કર્મથી ઉત્પન્ન થયેલ તીવ્ર રાગદ્વેષરૂપ આત્માના પરિણામ તેજ ગ્રંથિ છે. આ ગ્રંથિ સુધી અભવ્ય જીવે પણ યથાપ્રવૃતિ કરણ વડે પૂર્વ કહ્યા પ્રમાણે કા ક્ષય કરી અનંતવાર આવે છે. પરંતુ તે ગ્રંચિ ભેદ કરી શકતા નથી, એટલે કે તે આત્માને સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં અટકાવનાર ગાઢ રાગ દ્વેષને છેદી ભેદી શકતાં નથી, યથાપ્રવ્રુત્તિકરણ થયા પછી જેને મેક્ષનુ સુખ નજીકમાં છે એવા આસન્ન ભવ્ય મુકિતગામી કાઈ મહાત્મા તીક્ષ્ણ કુહાડાના ધાર જેવા અપૂર્વક રૂપ પરમ વિશુદ્ધિ વડે ઉપરકત સ્વરૂપવાળી ગ્રંથિના ભેદ કરીને અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. તે અનિવૃત્તિકરણના સંખ્યાતમાં ભાગ ગયા પછી ઉદય સમયથી પ્રારભી મિથ્યાત્વ માહનીય કર્માંની અંતર્મુત પ્રમાણુ સ્થિતિને છેડીને તદૂત કાળપ્રમાણુ અંતરકરણ કરે છે. અંતરકરણ એટલે અંતર્મુહૂત કાળમાં વેદા યેાગ્ય મિથ્યાત માહનીય કર્મના પુદ્ગલેાને અભાવ કરવારૂપ ક્રિયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ચૌદ ગુણસ્થાન તે સમયે મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિના બે વિભાગ થાય છે. અંતરકરણની નીચેની અંતર્મુર્ત પ્રમાણ પહેલી સ્થિતિ અને અંતકરણની ઉપરની મોટી બીજી સ્થિતિ, તે અંતરકરણમાં રહેતા મિથ્યાત્વના પુળોને પહેલી સ્થિતિમાં અને બીજી સ્થિતિમાં નાખે છે. પહેલી સ્થિતિના મિથ્યાત્વના પુગળોને વેદે છે તેથી તે વેદન કરતો હેય ત્યાંસુધી તે મિથ્યાદષ્ટિ જ કહેવાય છે. તેને અંતર્મુહૂર્તમાં વેદીને પહેલી સ્થિતિનો ક્ષય કરે છે. ત્યાર પછી અંતરકરણના પ્રથમ સમયમાં મિથ્યાત્વ મોહનીય કર્મને અલ્પાંશે પણ ઉદય નહિ હોવાને લીધે તેમજ અતિ દીધું તાદશ કર્મને આત્માના અનિવૃત્તિકરણરૂપ શુભ પરિણમને લઈને દબાવી રાખેલાં હોવાને લીધે એટલે કે રાગ દ્વેષની ઉપશમ અવસ્થાને લીધે ઔપથમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. જેમ વનમાં દાવાનળ લાગ્યો હોય અને તે દાવાનળ પ્રસરતાં પ્રસરતાં જ્યારે ઉપર ભૂમિમાં આવે ત્યારે આપોઆપ તે ઓલવાઈ જાય છે. તેમ પ્રસ્તુતમાં પણ મિથ્યાત્વ-વેદનરૂપ દાવાનળ અંતરકરણરૂપ ઉખર ભૂમિને પ્રાપ્ત થતાં ઓલવાઈ જાય છે. એટલે ઉપશમ સમ્યત્વની પ્રાપ્તિ થાય છે. આ સમ્યકત્વનો પ્રાદુર્ભાવ થતાં આત્માને જે આહલાદ થાય છે તે ખરેખર અવર્ણનીય છે. ગ્રીષ્મ ઋતુમાં ખરે બપોરે સૂર્યના પ્રખર તાપથી પીડિત થયેલા નિર્જળ વનમાં ભટકતા વેટમાર્ગને વૃક્ષની છાયારૂપ શીતળ સ્થાન નજરે પડે તો તેને કેટલે આનંદ થાય ? તો પછી આ વટેમાર્ગુને આવા શીતળ સ્થાનમાં આરામ લેવાનું મળે એટલું જ નંહિ પણ તે ઉપરાંત ત્યાં આવીને કાઈક તેને શીતળ જળનું ધ્યાન કરાવે તેમજ તેના આખા શરીરે ચંદન આદિકને લેપ કરે ત્યારે તેને કેટલે બધે આનંદ થાય ? તેવી જ રીતે અનાદિ કાલિક સંસારરૂપ ઉગ્ર ગ્રીષ્મઋતુમાં જન્મમરણ આદિક રૂપ નિર્જન વનમાં કષાયરૂ૫ તાપથી દગ્ધ થયેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ખીજુ સાસ્વાદ્દન ગુરુસ્થાન ૧૦૯ અને તૃષ્ણારૂપ તૃષાથી દુષિત થતા એવા ભવ્ય જીવરૂપ વટેમાર્ગુ ને આંતરકરણુ રૂપ શીતળ છાયા દૃષ્ટિગાચર થાય ત્યારે તે તેના તરફ હવધેલા થઇને દાડે એમાં શું નવાઈ! અને ત્યાં જતાં જ અંતરકરણુરૂપ સ્થાનમાં પ્રવેશ કરતાં જ ચંદનથી પણ અનેકગણુા શીતળ એવા સમ્યકત્વરૂપ ધનસાર ચંદનથી તેને આત્મા યિત થાય ત્યારે તે તેના હ વિષે પૂછવું જ શું? આ સમય દરમ્યાન તે ઔપમિક સમ્યકત્વમાં વતા આત્મા પેલાં અત્યાર સુધી દાખી રાખેલાં, ઉપશમાવેલાં અતિ દીવ્ર સ્થિતિવાળાં મિથ્યાત્વ માહનીય ક્રન્ગેને સ્વચ્છ બનાવવાને પ્રયત્ન કરે છે. આવા પ્રયત્ન કરવાથી તે મિથ્યાત્વ માહનીય કર્મના શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એમ ત્રણ વિભાગે કરે છે. તે કદ્રવ્યેામાંથી જે દ્રષ્યે સર્વથા શુદ્ધ બની જાય છે તેને સમ્યક્ત્વ મેાહનીય એવું નામ આપવામાં આવે છે. જે અધુ શુદ્ધ અને છે તેને મિશ્ર માહનીય તરીકે ઓળખાવવામાં આવે છે અને જે અશુદ્ધને અશુદ્ધ જ રહી જાય છે તેને મિથ્યાત્વ માહનીય કહેવામાં આવે છે. ઉપશમ સમકિતને અંતર્મુડૂતને કાળ વીત્યા પછી શુદ્ધ, મિશ્ર અને અશુધ્ધ દ્રબ્યામાંથી જે દ્રશ્યñા ઉદય થાય તેવી જીવની સ્થિતિ થાય છે. જો શુદ્ઘ દ્રવ્યના ઉદય થાય તે આત્મા ક્ષાયેાપમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. જો મિશ્ર દ્રવ્યના ઉદય થાય તે તે મિશ્રષ્ટિ બને છે અને જો અશુધ્ધ દ્રશ્ય ઉદયમાં આવે તે તે ફરીથી મિથ્યાદષ્ટિ થાય છે. ઉપશમ સમક્તિને અંતર્મુ કાળ વીત્યા પછી ઉંપર્યુકત ત્રણ વિભાગમાંથી ગમે તે એક વિભાગ તા ઉયમાં આવે છે જ. અને તેમ થતાં તે તથાવિધ ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. આત્મા જ્યારે અશુદ્ધ પરિણામ ગામી તે ઉપશમ સમ્યક્ત્વને જધન્યથી એક સમય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat થાય છે એટલે કે જ્યારે ઉત્કૃષ્ટથી છ આવલિકા www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ચૌદ ગુણસ્થાન કાળ બાકી હોય છે ત્યારે અનંતાનુબંધી કષાયને ઉદય થાય છે. અને તેના ઉદયથી તે સમ્યગદર્શનને વમીને, ઉપશમ સમ્યકત્વથી પડીને સાસ્વાદન ગુણસ્થાનકે જાય છે. અંતકરણને એટલે કાળ બાકી હેય અને સાસ્વાદન ગુણસ્થાને આવે એટલે કાળ ત્યાં રહી ત્યાર પછી મિથ્યાત્વ મેહનીયને ઉદય થવાથી અવશ્ય મિથ્યાત્વ ગુણરથાનકે જાય છે. ગ્રંથિભેદ તથા ત્રણકરણના વિશેષ વિવેચન માટે અમારૂં સમ્યગદર્શન પુસ્તક વાંચવું. ઉપશમ સમ્યકત્વના બે ભેદ છે–પ્રથમ પશમ સમ્યકત્વ અને (૨) દ્વિતીય પશમ સમ્યકત્વ. ૧. પ્રથમપશમ સમ્યકત્વ તે ઉપર વર્ણવેલ ત્રણકરણના અને પ્રાપ્ત કરેલ ઉપશમ સમ્યકત્વ. આમાં અનંતાનુબંધી ચારે કપાયો (ક્રોધ, માન, માયા, લેભ) તથા મિથ્યાત્વ મોહનીય એ પાંચને ઉપશમ હોય છે. ૨, દ્વિતીયોપશમ સમ્યફ-ઉપશમ શ્રેણવાળાનું ઉપશમ સમ્યકત્વ તે દ્વિતીયેશમ સમ્યકત્વ છે. આમાં દર્શનમોહનીય ત્રણ તથા અનંતાનુબંધી ચતુષ્ક, ચારકષાય મળી સાત પ્રકૃતિની ઉપમા હેય છે. આમાંના પહેલા ઉપશમ સમ્યકત્વથી પડતાં સાસ્વાદન ગુણ સ્થાને આવે છે. અને બીજ ઉપશમ સમ્યકત્વથી પડતાં છઠે ગુણસ્થાને આવે છે. અને ત્યાંથી પણ પડે તે પહેલા ગુણસ્થાન સુધી પણ આવે છે. ત્રણુકરણ માટેનું દૃષ્ટાંત ઉપર યથાપ્રવૃત્તિકરણ. અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ કરી સમ્યકત્વ પ્રાપ્ત કરવાની વાત કરી તે વાત શાસ્ત્રકારોએ એક દષ્ટાંતથી સમજાવી છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ બીજું સાવ દન ચુસ્થાન ૧૧૧ કાઈ ત્રણ મુસાફા ખાસ હેતુ સિવાય તેમની ભૂમિમાં (ગામમાં ) આમતેમ ભટકતા હતા. એક વખત તેઓ કાઈ નગરમાં જાની ઈચ્છાથી નીકળ્યા. તે નગરને રસ્તે ધણા દી, લાંખા હતા અને તે રસ્તા એક ભયકર અટવીમાં થઈને જતેા હતેા. તેથી રાત્રિ પહેલ જ ષ્ટિ નગરે પહેાંચી જવાની ઉતાવળથી તે મુસા ઝડપથી ચાલ્યા જતા હતા. પરંતુ અટવીમાં થેાડે આગળ જતાં જ તેમણે બે સશસ્ત્ર ચારાને રસ્તાની બન્ને બાજુ રેાકીને ઉભેલા તૈયા. પહેલે મુસાફર તા સશસ્ત્ર ચારેને દૂરથી જોઇ તે જ ડરીને ત્યાંથી જ પાહે વળી ગયે. ખીજા બે ચાર આગળ ચાલ્યા તેમાના પહેલે એટલે ત્રણમાના વચલા મુસાફર તા નિર્બંળ હતા તેથી ચાાએ તેને તરત જ પકડી લીધે, ત્રીજો મુસાફર તે। મહાબળવાન હતેા. તેણે તે તે બન્ને ચારાને હકાવીને હરાવી કાઢયા અને સીધેા પેાતાના ઈષ્ટ નગરે પહોંચી ગયા. ઉપનય આ દૃષ્ટાંતના ઉપનય નીચે પ્રમાણે છે— ભયંકર અટવી તે ભયંકર દુ.ખાથી ભરેલા અને મુશ્કેલીથી પાર કરી શકાય તેવે। આ સ ંસાર. પેાતાની ભૂમિમાં આમતેમ આડાઅવળા ભમ્યા કરતા હતા તેમને કરણ સન્મુખ નહિ થયેલા અનાદિ મિથ્યાત ભૂમિમાં જ સામાન્યથી હીનાધિક અધ્યવસાયેામાં વર્તતા યથાપ્રવૃત્તિ કરણવાળા સાંસારી જીવેા જાણવા. કાઈક નગર પ્રત્યે જવાની ઈચ્છાથી અટવીના માર્ગમાં પ્રયાણ કરતા ત્રણ મુસાફા જેવા, કરણસન્મુખ થયેલા વિશિષ્ટ યથાપ્રવૃત્તિ કરણવાળા સસારી જીવેા જાણવા. ત્રણ મુસા તે સંસારના જીવાના ત્રણ પ્રકાર. તે નીચે પ્રમાણે— ( ૧ ) ગ્રંથિદેશ સુધી આવીને ફ્રી અશુભ પરિણામવાળા થઈ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ચી ગુણસ્થાન જેણે કર્મની દીર્ધ સ્થિતિ વધારી દીધી તે ચારોથી ડરીને નાસી ગયેલા પહેલા મુસાફર જે. (૨) રાગદ્વેષને આધીન થઇને ગ્રંથિસ્થાનમાં જ રહી જનાર પણ કર્મની દીર્ઘસ્થિતિ નહિ વધારનાર તે ચારોથી પકડાયેલા બીજા મુસાફર જે. (૩) અપૂર્વ પુરુષાર્થ ફેરવીને સમ્યગદર્શન પાપ્ત કરનાર તે ચોરને હરાવી ઈષ્ટનગરે પહોંચનાર ત્રીજા મુસાફર જે. કર્મની દીસ્થિતિ તે દી માર્ગ, લાંબો રસ્તો. ગ્રંથિ તે ચેરાવાળું ભયસ્થાન. બે ચોર તે રાગ અને દ્વેષ. રણપને હરાવી સમ્યગદર્શન પ્રાપ્ત કરી ઈષ્ટ નગર-સમ્યક્ત નગરે પહોંચી જવું તે મુમુક્ષુ પુરુષાર્થીનું કર્તવય છે. દષ્ટાંત સાથે કરણની યોજના–ત્રણ મુસાફરનું સ્વાભાવિક ગમનથી ચેરના ભયસ્થાન સુધી (ગ્રાથિદેશ સુધી) આવી પહોંચવું તે પ્રવૃત્તિકરણ. ચેરના તાબામાં ન આવવું તે અપૂર્વકરણ અને ઈષ્ટ સમ્યકત્વ નગરે પહેચી જવું તે અનિવૃત્તિકરણ. કાર્મિક અને સૈદ્ધાંતિક મતભેદ કર્મગ્રંથકારો અને સિદ્ધાંતકારો વચ્ચે સમ્યકત્વ પર મતભેદ છે. તે નીચે પ્રમાણે છે. (૧) અનાદિ મિથ્યાદષ્ટિ પ્રાણ પ્રથમ ઔપશમિક સમ્યકત્વને જ પ્રાપ્ત કરે છે. અનાદિ કાળથી સંસારમાં ભ્રમણ કરતાં કરતાં જીવ પહેલી વાર જે સમ્યકત્વ પ્રાપ્ત કરે તે તો ઔપશમિક સમ્યકત્વ જ હોઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ બીજુ સાસ્વાદન ગુણસ્થાન ૧૧૩ (૨) તેમજ વળી આ ઔપથમિક સમ્યકત્વને પ્રાપ્ત કરી અંતમુહૂર્ત કાળ પૂર્ણ થયા બાદ ક્ષાપશમિક સમ્યગૃષ્ટિ, મિશ્ર દષ્ટિ તથા મિથ્યાદષ્ટિ એ ત્રણ સ્થિતિઓ પૈકી યથાસંભવ કોઈપણ સ્થિતિ પ્રાપ્ત કરે છે જ. કારણ કે ઔપશમિક સમફતના સમય રમ્યાન તે ઉપર યુકત ત્રણ વિભાગે જરૂર કરે છે જ. - આ બે વાત તથા ઔપથમિક સમ્યફવની પ્રાપ્તિના પ્રકારની હકીકતના સંબંધમાં મતભેદ છે. કારણ કે ઉપર પ્રમાણેની હકીકત તો કર્મગ્રંથકારેને જ માન્ય છે. ત્યારે સિદ્ધાંતકારે એ બાબતમાં જૂદા અભિપ્રાય ધરાવે છે. સિદ્ધાંતકારોનું માનવું એમ છે કે અનાદિ મિથ્યાદષ્ટિ પ્રાણી પ્રથમ ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે એ નિયમ નથી. કેઈ અનાદિ મિયાદષ્ટિ જીવ ઔપરામિક સફવને તે કોઈ ક્ષાપશમિક સભ્યશ્વને પણ પ્રાપ્ત કરી શકે છે. વિશેષમાં એ પણ અહીં ધ્યાનમાં રાખવાનું કે જે પ્રાણી સિદ્ધાંતકારોના મતમુજબ પહેલાં પથમિક સમ્યફવ સંપાદન કરે છે તેને પ્રકાર, કર્મગ્રંથકારોએ બતાવેલ પ્રકારને મોટે ભાગે એટલે યથાપ્રવૃત્તિકરણ આદિ ત્રણ કરણની પ્રાપ્તિપુર્વક અંતરકરણના પ્રથમ સમયમાં ઔપશમિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યાં સુધી મળતા આવે છે. પરંતુ વિશેષતા એ છે કે આ ઔપથમિક સમ્યકત્વના અનુભવ સમયમાં (કે તે પહેલાં પણ) તે જીવ મિથાવ મોહનીયના શુદ્ધ, અર્ધશુધ્ધ અને અશુદ્ધ એમ ત્રણ વિભાગે, પુજે કરતો નથી. આથી કરીને નિર્મળ ઓપશમિક ભાવને અંતર્મુહૂર્ત કાળ પર્યત અનુભવીને તે પ્રાણી પાછો મિથ્યાદષ્ટિ અવસ્થાને જ પ્રાપ્ત કરે છે. એટલે કે તેને ક્ષાપશમિક સમ્યકત્વ કે મિશ્રષ્ટિ એ બેમાંથી એક પણ સ્થિતિ પ્રાપ્ત થતી નથી. આ સંબંધમાં સિપાતકાર ઈલિકાનું, ઈવળનું દષ્ટાંત રજુ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ચૌદ ગુણસ્થાન . . . -- -- -- . : : : : -- -:-:--::-- * ---:------ જે જીવ તથાવિધ સામગ્રીના અભાવને લઈને પહેલાં પશમિક સમ્યકત્વને બદલે ક્ષાયોપથમિક સમ્યફ સંપાદન કરે છે તે સંબંધમાં સિદ્ધાંતકારે જે વિધિ બતાવે છે તેને ઉલેખ કરવામાં આવે છે. આ વિધ પ્રમાણે પ્રાણી પ્રથમ તે યથાપ્રવૃત્તિકરણનો અધિકારી બને છે. અને ત્યારબાદ અપૂર્વકરણના સામર્થ્ય વડે રાગદ્વેષની પરિતિરૂપ ગ્રંથિને ભેદી નાંખે છે. અને એ જ કરણને લઈને (નહિ કે અનિવૃત્તિ કરણ દ્વારા) મિથ્યાત્વ મોહનીય દ્રવ્યના ત્રણ પુંજે બનાવે છે. અને ત્યારપછી અનિવૃત્તિ કરણને પ્રાપ્ત કરી એ કરણની સહાયથી (નહિ કે અંતર કરણની મદદથી) શુદ્ધ, મિશ્ર અને અશુધ્ધ એવા ત્રણ પુજેમાંથી શુદ્ધ પુજને જ અનુભવ કરે છે. એટલે કે તે ક્ષાપશમિક સમ્યફવને પ્રાપ્ત કરે છે. અને આથી કરીને ઔપશમિક સમ્યકત્વને અધિકારી થયા વિના જ તે એકદમ ક્ષાયોપથમિક સફત્વને સ્વામી બને છે. આ પ્રમાણે આ મત ભિન્નતા પર વિચાર કરતાં એ પણ લક્ષમાં રાખવું આવશ્યક છે કે અનાદિ મિથ્યાદષ્ટિ જીવ જ શ્રેણી વિનાનું જ ઔપથમિક સમ્યક્ત્વ પામે વાત નિર્વિવાદ છે. કારણ કે એ હકીકત તો સિધ્ધાંતકાર તેમજ કર્મગ્રંથકારે બંનેને સંમત છે. આથી એમ પણ અનુમાન થઈ શકે છે કે જે અનાદિ મિયાદષ્ટિ ઔપથમિક સમફત પામે તે શ્રેણી વિનાનું જ હોવું જોઈએ. (૩) કર્મગ્રંથકાર અને સિદ્ધાંતવાદીઓની વિચાર-ભિવ્યતાનું ત્રીજું સ્થળ એ છે કે જે મનુષ્ય ક્ષાપશભિક સમ્યફવ યુક્ત મરણ પામે તે દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચએ ચાર ગતિઓમાંથી કઈ ગતિમાં જાય એ સંબંધમાં કર્મગ્રંથકારે તો એમ જ કહે છે કે તે જીવ દેવગતિમાં જ જાય છે અને તેમાં પણ વળી વૈમાનિકદેવ તરીકે જ જન્મે છે. સિદ્ધાંતકારે આ વાતથી જ અભિપ્રાય ધરાવે છે. તેઓ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ બીજુ સાસ્વાદન ગુણસ્થાન ૧૧૫ કહે છે કે તે સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પહેલાં જે કઈ ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે તે ગતિમાં જ તે જાય છે. અને સમ્યક્ત્વ પણ તેની સાથે જાય છે. નરકગતિમાં સાત નરકમાંથી છઠી નરક સુધી સમ્યકત્વને સાથે લઈ જવાય છે. (૪) વિચારભેદનું ચોથું સ્થળ એ છે કે ગ્રંથિભેધા બાદ સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી જે જીવ મિથ્યાત્વ દશામાં જાય એટલે કે મિથ્યાદ્રષ્ટિ સ્થાને જઈ પડે તે જીવ ત્યારે મિથ્યાત્વ દશાને લગતાં જે કર્મો બાંધે તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં હોય કે કેમ? આ સંબંધમાં સૈદ્ધાંતિક સંતે. નકારમાં પ્રત્યુત્તર આપે છે. એવી સ્થિતિવાળાં કર્મો ન બંધાય એમ તેઓ કહે છે. ત્યારે કર્મગ્રંથકાર મહર્ષિઓ એમ કહે છે કે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિત બાંધે પરંતુ ઉત્કૃષ્ટ રસવાળાં (પરમ ચિકાસવાળાં) કર્મો બાંધવાને સંભવ નથી. બીજી જાણવા જેવી હકીકત સારવાદન ગુણસ્થાનને જધન્ય કાળ એક સમયને અને ઉત્કૃષ્ટ કાળ ૬ આવલિકાને છે. આ કાળ એટલો સૂક્ષ્મ છે કે તે છઘસ્થ જીવની દ્રષ્ટિમાં આવી શકતો નથી. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ૧૧૭ કર્મપ્રકૃતિઓનો બંધ હોય છે. તેમાંથી નીચે પ્રમાણે સેળ પ્રકૃતિની વ્યછિત્તિ થાય છે એટલે કે મિથ્યાત્વના અંતે સોળ પ્રકૃતિએ વિચ્છેદ જાય છે– (૧) મિથ્યાત્વ (૫) નરગતિ (૯) બે ઈદ્રિય જાતિ (૧૩) સૂક્ષ્મ (૨) હુંડક સંસ્થાન (૬)નરકગયાનુ (૧૦) ત્રીદ્રિય જાતિ (1) આતાપ (૩)સેવાર્તસંઘયણુ(૭) નરક આયુ (૧૧) ચરિંદ્રિય જાતિ (૧૫) અપર્યાપ્ત (૪) નપુંસક વેદ (૮) એકેંદ્રિય જાતિ (૧૨) સ્થાવર (૧૬) સાધારણ ઉપર પ્રમાણેની ૧૬ કર્મપ્રકૃતિઓ પહેલા ગુણસ્થાનની ૧૧૭ બંધ પ્રવૃતિઓમાંથી બાદ જતાં બાકીની ૧૦૧ કર્મપ્રકૃતિઓને આ સાસ્વાદન ગુણસ્થાનમાં બંધ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ચૌદ ગુણસ્થાન પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં ૧૧૭ કર્મપ્રકૃતિઓને ઉદય છે. તેમાંથી મિથ્યાત્વ, આતાપ, સૂક્ષ્મ અપર્યાપ્ત અને સાધારણુએ પાંચને મિથ્યાત્વના અંતે વિચ્છેદ થવાથી તથા નરક ગત્યાનુપૂર્વી પ્રકૃતિને ઉદય નહિ હોવાથી એ મળીને કુલ છ પ્રકૃતિ બાદ જતાં બાકી ૧૧૧ કર્મ પ્રકૃતિઓને સાસ્વાદન ગુણસ્થાનમાં ઉદય હેય છે. કુલ ૧૪૮ કર્મપ્રકૃતિમાંથી તીર્થકર નામ કર્મપ્રકૃતિ સાસ્વાદન ગુણસ્થાનમાં સત્તામાં હોતી નથી તેથી તે બાદ જતાં સાસ્વાદન ગુણ સ્થાનમાં ૧૪૭ પ્રકૃતિની સત્તા હોય છે. કેટલાક માને છે કે આહારક શરીર તથા આહારક અંગોપાંગ એ બે કર્મપ્રકૃતિઓ પણ સાસ્વાદન ગુણસ્થાનમાં સત્તામાં હોતી નથી. તેથી તે પણ બાદ જતાં સાસ્વાદન ગુણસ્થાનમાં ૧૪૫ કર્મપ્રકૃતિઓની સત્તા હોય છે. સાસ્વાદન ગુણસ્થાનમાં મરણ કરીને નરકગતિ ઉત્પન્ન થતા નથી. સાસ્વાદન ગુણસ્થાનમાં ત્રણ ભાવ હોય છે–ઔદયિક, ક્ષાપશમિક અને પરિણામિક. ચારિત્ર ગુણ, ક્રિયા ગુણ, યોગ ગુણ તથા પ્રદેશ– આદિ ગુણે તે ઔદયિક ભાવ છે. અનંતાનુબંધીના ઉદયથી આ ગુણસ્થાનમાં આવેલ છે તે પણ ઔથિક ભાવ છે. શ્રદ્ધા ગુણનું પરિણામિકભાવથી મિથ્યાત્વમાં પરિણમન કરેલ છે તેથી શ્રદ્ધાની અપેક્ષાથી પરિણમિકભાવ છે. આ ગુણસ્થાનમાં ચારે ગતિના જીવ હોય છે. આ ગુણસ્થાનમાં આત્તરૌદ્ર એ બે ધ્યાન, ૨૫ કષાય, ૩ કુરાન, ૧ અસંયમ, ૨ દર્શન, ૬ લેશ્યા વગેરે પહેલા ગુણસ્થાન પ્રમાણે હેય છે. શમિક અને તે દયિક ભાગ છે, ભાવ છે. શ્રદ્ધા સર ભાવ છે. એન. ગ ગુણ માં આવેલ છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા ગુણસ્થાન મિશ્ર એટલે સમિથ્યાદષ્ટિ ગુરુસ્થાનક. દર્શન માહનીય ક્રમની ખીજી પ્રકૃતિ મિશ્ર મેાડનીય ક્રમ'ના ઉદયથી જીવના સમકાળે અને સરખા પ્રમાણમાં સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ એ મિશ્ર થવાથી જે મિશ્રિતભાવ અંતમુ દંતકાળ સુધી ઢાય છે તે મિશ્ર ગુણસ્થાન કહેવાય છે. સમ્યક્ અને મિથ્યા એટલે યથાર્થ અને અયથા એમ મિશ્ર દૃષ્ટિ અથવા મિશ્ર શ્રદ્ધા હોય તે સમિથ્યા દૃષ્ટિ. તેના જ્ઞાનાદિ ગુણાના સ્વરૂપ વિશેષને મિશ્ર ગુણસ્થાન કહે છે. ઉપશમ સમ્યક્ત્વ રૂપ આત્મપરિણામ વડે મિથ્યાત્વ મેાહનીય ક્રને શુદ્ધ કરી તેને ત્રણ ભાગમાં વહેંચી નાખે છે.—( ૧ ) અશુદ્ધ પુંજ, ( ૨ ) અર્ધું વિશુદ્ધ પુજ અને (૩) શુદ્ધ પુજ ( ૧ ) મિથ્યાત્વ મેાહનીયના એક સ્થાનક મંદ અને એ સ્થાનક તીવ્ર રસવાળા પુદ્ગળાને સમ્યક્ત્વ મેાહનીય કહે છે. તેના ઉદયથી જિનેશ્વરાના વચન પર શ્રદ્ધા થાય છે. તે વખતે આત્માક્ષાયેાપમિક સમ્યક્ત્વી હાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ચૌદ ગુણસ્થાન - ----- (૨) મધ્યમ બે સ્થાનક (તીવ્ર, તીવ્રતર ) રસવાળા મિથ્યાત્વના પુદ્ગોને મિશ્ર મોહનીય કહેવામાં આવે છે. તેના ઉદયથી જિનપ્રીત તત્વ ઉપર શ્રદ્ધા કે અશ્રદ્ધા હોતી નથી. (૩) બે સ્થાનક (તીવ્ર) તથા ત્રણ સ્થાનક (તીવ્રતર) અને ચાર સ્થાનક (તીવ્રતમ) રસવાળા પુગળો મિથ્યાત્વ મોહનીય કહેવાય છે. તેના ઉદયથી જિનપ્રણીત તો પ્રત્યે અશ્રદ્ધા જ થાય છે. ઉપરોક્ત ત્રણ પુંજમાંથી જ્યારે અર્ધ વિશુદ્ધ પુજને ઉદય થાય ત્યારે તેના ઉદયથી છરને અરિહંતે કહેલ તત્વની અર્ધ વિશુદ્ધ શ્રદ્ધા થાય છે એટલે તેને જિનપ્રણીત તોમાં એકાંત રુચિરૂપ શ્રદ્ધાન નથી હતું તેમ એકાંત અરુચિરૂ૫ અશ્રદ્ધાન પણ નથી હોતું. પરંતુ મિશ્ર દષ્ટિ રહે છે. તેને મિશ્રદષ્ટિ કહે છે. તેના સ્વરૂપને મિશ્ર ગુણસ્થાન અથવા મિશ્રદષ્ટિ ગુણસ્થાન કહે છે. જ્યારે કોઈ જીવને સત્યનું દર્શન થાય છે ત્યારે તે આશ્ચર્ય ચકિત થવા જેવો બની જાય છે. એના જૂના સંસ્કાર એને પાછળ તરફ ખેંચે છે અને સત્યનું દર્શને તેને આગળ ખેંચે છે. આમ તેની લાયમાન સ્થિતિ થોડા વખત માટે રહે છે. તે પછી તે એ મિથ્યાત્વમાં પડે છે. અથવા તે સત્યને પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનમાં અનંતાનુબંધી કષાય ન હોવાથી આ ગુણ સ્થાન પહેલા અને બીજા ગુણસ્થાનેથી ચડીતું છે. પરંતુ આમાં પૂણે વિવેક પ્રાપ્તિ હોતી નથી. સમ્યકત્વ અને મિથ્યાત્વનું મિશ્રણ હોય છે. સન્માર્ગ વિષે શ્રદ્ધા પણ નહિ અને એ પણ નહિ એવી હાલક ડોલક જેવી સ્થિતિ હોય છે. અથવા સંત અને અસત બને તરફ ખેંચનારી અથવા બેઉ વિષે સેળભેળ જેવી શ્રદ્ધા હોય છે. જેમ ઘડી અને ગભના સાગથી છે કે ગલ ઉત્પતિ નથી પણ ખચ્ચર જેવી એક નવીન જાતિ ઉત્પન્ન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ ગુણસ્થાન ૧૧૯ જેમ ગોળ અને દહીંના સંગથી ગોળ કે દહીંને સ્વાદ નહિ રહેતાં એક નવો જ સ્વાદ ઉત્પન્ન થાય છે. તેવી રીતે જે જીવની બુદ્ધિ સર્વજ્ઞ ભાપિત અને અસર્વજ્ઞ ભાષિત એ બને ધર્મમાં સમાન શ્રદ્ધાવાળી થાય તે જીવ નવીન જાતિના ભેદરૂપ મિશ્રગુણવાળો ગણાય છે. - મિશગુણસ્થાને પહેલા અને ચોથા એ બન્ને ગુણસ્થાનેથી આવે છે. પહેલા ગુણસ્થાનેથી આવનારને જિનેશ્વર પ્રણીત તત્ત્વ પર જે અરુચિ હતી તે ઠંડી જાય છે અને રુચિ તે હતી જ નહિ. ચેથા ગુણસ્થાનેથી આવનારને જિનેશ્વર પ્રણીત તત્ત્વ પર જે રુચિ હતી તે દૂર થાય છે અને અરુચિ હતી જ નહિ. એટલે જ ત્રીજા મિશ્ર ગુણ સ્થાને રુચિ કે અરૂચિ નથી લેતી એનું જ નામ અવિશુદ્ધ શ્રદ્ધા છે. જીવાત્મા પહેલા ગુણસ્થાનેથી છૂટીને ચેથા ગુણસ્થાનકે જવા તૈયાર થાય છે ત્યારે તે આ ત્રીજા ગુણસ્થાનને સ્પર્શી શકે છે. એથે ગુણસ્થાને તે સમક્તિની પ્રાપ્તિ થઈ જાય પરંતુ અહીં વચમાં રોકાઈ જાય છે. એ રોકાવું તે તેની પ્રકૃતિના ઉદયનું કારણ છે. આ ગુણસ્થાને નથી પહેલા ગુણસ્થાનનો ભાવ કે નથી ચોથા ગુણસ્થાનને ભાવ. વીતરાગદર્શન ઉપર તેને અભાવ નથી તેમજ મિથ્યા દર્શન ઉપર તેને ભાવ નથી. પણ તેને મિશ્ર ભાવ છે. અહીંથી ખસીને ચડે તે ચોથા ગુણસ્થાને જાય છે. અને પડે તે પહેલા ગુણસ્થાને જાય છે. મિશ્ર ગુણસ્થાનમાં રહેલે જીવ પરભવમાં ઉપજવા યોગ્ય આયુષ્યને બંધ કરતો નથી. તેમજ મિશ્ર ગુણસ્થાનમાં રહીને મરણે પણું પામનો નથી. પરંતુ કાંતે સમ્યગદૃષ્ટિવાળો થઈને ચેથા ગુણસ્થાન ઉપર ચડીને મરણ પામે છે અથવા કુદષ્ટિ થઈને પહેલા ગુણસ્થનમાં આવીને મરણ પામે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ચૌદ ગુણસ્થાન જેમ ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં જીવ મરણ પામતો નથી તેમ બારમા ક્ષીણ મેડ ગુણસ્થાનમાં અને તેમા સગી ગુણસ્થાનમાં વર્તત જીવ પણ મરણ પામતો નથી. એટલે જીવ ૩–૧૨-૧૩ ત્રીજા, બારમા અને તેરમા એ ત્રણ ગુણસ્થાનમાં મરણ પામતો નથી, પણ બાકીના ૧૧ અગીઆર ગુણસ્થાનમાં મરણ પામે છે. પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન, બીજુ સાસ્વાદન ગુણસ્થાન અને ચોથું અવિરતિ ગુણસ્થાન એ ત્રણ ગુણસ્થાન છવની સાથે મરણ વખતે પરભવમાં પણ જાય છે. પરંતુ બાકીના ૧૧ અગીઆર ગુણસ્થાને જીવની સાથે પરભવમાં જતા નથી. પૂર્વે બાંધેલા આયુષ્યવાળા જીવે મિશ્ર ગુણસ્થાનમાં આવતાં પહેલાં સભ્યત્વ અથવા મિથાવ એ બે ભાવમાંથી જે કોઈ એક ભાવે વર્તતાં આયુષ્ય બાંધ્યું હોય તે ભાવ સહિત તે જીવ મરણ પામે છે. અને તે ભાવને અનુસારે સદ્ગતિમાં કે દુર્ગતિમાં જાય છે, બીજી જાણવા જેવી હકીકતે મિશ્ર ગુણસ્થાનન કાળ અંતર્મુહૂર્તને છે. તે સાસ્વાદન ગુણસ્થાનના કાળથી અધિક કાળ છે. તો પણ તે એટલે બધે સૂક્ષ્મ કાળ છે કે તે કાળ છવાસ્થને જ્ઞાનગોચર નથી. મિશ્ર ગુણસ્થાનને કાળ પૂરો થયા પછી તે જીવના પરિણામ શુદ્ધ હોય તે સમ્યગદર્શનને પામીને ચોથા ગુણસ્થાને જાય છે. અને તેના પરિણામ અશુદ્ધ હોય તો મિથ્યાદર્શન પ્રાપ્ત કરીને પહેલા ગુણસ્થાનકે જાય છે. મિશ્ર ગુણસ્થાનને ૭૪ કર્મપ્રકૃતિને બંધ હોય છે તે આ પ્રમાણે-બીજા સાસ્વાદન ગુણસ્થાનમાં ૧૦૧ કર્મપ્રકૃતિએને બંધ હતો તેમાંથી– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું ગુણસ્થાન ૧૨૧ ૧ તિર્યંચગતિ ૧ નિદ્રાનિદ્રા ૧ અનાદેય ૪ અનતાનુબંધી ૧ , ગયાનુપૂર્વી ૧ પ્રચલા ચલા ૧ સ્ત્રી વેદ ૪ મધ્ય સંસ્થાન ૧ ,, આયુ ૧ દુર્ભગ ૧ નીચગોત્ર ૪ મધ્ય સંઘયણ ૧ સ્વાદ્ધિ ૧ દુવર ૧ ઉદ્યત ૧ અશુભવિહાગતિ એ ર૫ કર્મપ્રકૃતિઓને બંધ સાસ્વાદનના અંતે વિચ્છેદ થવાથી ૧૦૧ માંથી ૨૫ બાદ જતાં બાકી ૭૬ રહી. તેમાંથી મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય એ બે કર્મપ્રકૃતિને આ રથાને બંધ નહિ હેવાથી તે બાદ જતાં બાકી ૭૪ કર્મપ્રકૃતિને બંધ મિશ્ર ગુણસ્થાનમાં હોય છે. મિશ્ર ગુણસ્થાનમાં ઉદય ૧૦૦ કર્મપ્રકૃતિને હોય છે તે આ પ્રમાણે–બીજા સાસ્વાદન ગુણસ્થાનમાં ૧૧૧ કર્મપ્રકૃતિઓને ઉદય હતા તેમાંથી ૪ અનંતાનુબંધી ૩ વિલેંદ્રિયત્રિક ૧ એપ્રિય ૧ સ્થાવર એ નવ પ્રકૃતિને ઉદય સાસ્વાદનને અંતે વિચ્છેદ થવાથી ૧૧૧ માંથી એ નવ બાદ જતાં બાકી ૧૦૨ રહી. તથા દેવાનુપવી, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી એ ત્રણને ઉદય નહિ હેવાથી એ ત્રણ પ્રકૃતિ ૧૦૨ માંથી બાદ જતાં બાકી ૮૯ રહી. અને અહીં મિશ્ર મેહનીયને ઉદય હોવાથી તે ઉમેરતાં ૧૦૦ કર્મપ્રકૃતિને મિશ્ર ગુણસ્થાનમાં ઉદય હોય છે. તીર્થ કર નામપ્રકૃતિ સિવાય ૧૭ કર્મપ્રકૃતિની મિશ્ર ગુણસ્થાનમાં સત્તા હોય છે. મિશ્ર ગુણસ્થાનમાં ભાવ ત્રણ હોય છે તે આ પ્રમાણે–ક્રિયા ગુણ, યોગ ગુણ, પ્રદેશાત્વ ગુણ એ ઔદથિક ભાવ છે. જ્ઞાન ગુણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ચૌદ ગુણરથાન દર્શન ગુણ, વિર્ય ગુણ એ ક્ષાયોપથમિક ભાવ છે. અને છેવત્વ ભવ્યત્વ શકિત રૂપ પરિણામિક ભાવ છે. મિશ્ર ગુણસ્થાનમાં પથમિક તથા ક્ષાયિકભાવ નથી. મિશ્ર ગુણસ્થાનમાં જ્ઞાન ત્રણ મિત્ર હોય છે. મિશ્ર દષ્ટિવાળાના પરિણામ સમ્યક અને મિથ્થારૂપ મિશ્ર હોવાથી તેનાં જ્ઞાન પણ મિશ્રજ્ઞાન સમજવા જોઈએ. મિશ્ર ગુણસ્થાનમાં અસંયમ, ૩ દર્શન, ૬ શ્યા, ભવ્યત્વ, સમ્યગ મિથ્યાત્વ, સંસી, આહારક હોય છે. ઉપયોગ બન્ને ક્રમશઃ હેય છે. આ ગુણસ્થાનમાં સંજ્ઞી પર્યાપ્ત પંચૅકિય, ૧૦ પ્રાણ, ૪ સંજ્ઞા, ૪ ગતિ, ત્રસકાય, ૩ વેદ હોય છે. મિશ્ર ગુણસ્થાનમાં આ રૌદ્ર બે ધ્યાન હોય છે. તેમજ કેટલાકને મતે આજ્ઞાવિય ધર્મધ્યાન પણ હોય છે. સભ્ય મિથ્યાત્વ, મિશ્ર સમ્યકત્વ, સમ્ય મિથ્થા દષ્ટિ, ઉભય દષ્ટિ, મિશ્ર દષ્ટિ એ સર્વ એકાર્યવાચક શબ્દ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ચોથું અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન હિંસાદિ સાવધ પાપ ગોથી–વ્યાપારથી જેઓ વિરમ્યા હોય. જેણે સંપૂર્ણપણે પાપ-યાપારોને ત્યાગ કર્યો હોય તે વિરત અથવા વિરતિ કહેવાય છે. અને જેઓ પાપ-વ્યાપારથી બિલકુલ વિરમ્યા. નથી તે અવિરત કે અવિરતિ કહેવાય છે. પાપ-વ્યાપારથી સર્વથા નહિ વિરમેલા સમ્યગ્દષ્ટિ આત્માઓ અવિરતિ સમ્યગૃષ્ટિ કહેવાય છે, સમ્યગદષ્ટિ છવ, આત્મિક સુખના કારણરૂપ વિરતિને ઈચ્છે છે. છતાં પણ અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયથી તેનું પાલન કરવા અસમર્થ થાય તે અવિરત સમ્યગદષ્ટિ કહેવાય છે. અવિરતિ નિમિક કેમ બંધ અને રાગદૂષના દુઃખને જણ છતી પણ વિરતિનું પલન કરવા અસમર્થ હોય, પિતાના પાપકર્મની નિદે કરતે, છજીવ તસ્વને જેણ, અર્ચલિત શ્રદ્ધાવાળે અને જેને મેહ ચલિત થર્યો છે એ અવિરતિસમ્યગદષ્ટિ કહેવાય છે. તેના જ્ઞાનાદિ ગુણના સ્વરૂપને અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનક કહે છે. એ (૧) વિરતિને ઑપને ય જણ નથી, (૨). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ચૌદ ગુણસ્થાન સ્વીકાર કરતા નથી અને (૩) તેનું પાલન કરતા નથી એ ત્રણ પદેના આઠ ભાંગા થાય છે તે આ પ્રમાણે (૧) જેઓ વિરતિના સ્વરૂપને યથાર્થ સમજતા નથી, સ્વીકારતા નથી અને તેનું પાલન પણ કરતા નથી. તે સામાન્યથી સઘળા છો (૨) જેઓ જાણતા નથી, સ્વીકારતા નથી પણ પાલન કરે છે તે અજ્ઞાન તપવી. (૩) જેઓ જાણતા નથી, સ્વીકારે છે પણ પાલન કરતા નથી તે પાર્થસ્થ આદિ. (૪) જે જાણતા નથી પણ સ્વીકાર કરે છે અને પાલન પણ કરે છે તે અગીતાર્થ મુનિ. (૫) જેઓ જાણે છે. પરંતુ સ્વીકાર અને પાલન કરતા નથી તે શ્રેણિક આદિ. (૧) જેઓ જાણે છે, સ્વીકારતા નથી પણ પાલન કરે છે તે અનુત્તર વિમાનવાસી દેવ. (૭) જેઓ જાણે છે, સ્વીકારે છે પણ પાલન કરતા નથી તે સંવિગ્ન પાક્ષિક મુનિ. (૮) જે જાણે છે અને પાળે છે તે દેશવિરતિ અને સર્વવિરતિ. આ આઠ ભાગમાંથી પ્રથમના ચાર ભાંગામાં વર્તતા છે મિથ્યાદષ્ટિ હોય છે. કારણ કે તેઓ સમ્યજ્ઞાન રહિત છે. પછીના ત્રણ ભાગમાં વર્તતા છ અવિરત સમ્યગદષ્ટિ દેય છે. કારણકે તેઓ સમ્યગ જ્ઞાન સહિત છે. અને આઠમે ભાગે વર્તતા આત્માઓ દેશવિરતિ અને સર્વ વિરતિ યુક્ત હોય છે. કારણ કે તેઓ સમ્યગ જ્ઞાન સહિત વિરતિનો સ્વીકાર કરે છે અને પાલન કરે છે. ઉપશમ સમ્યક્ત્વ, ક્ષાપશમિક સભ્યત્વ અથવા ક્ષાયિક સમ્યક્ત્વ આ ત્રણ જાતના સમ્યકત્વમાંથી કોઈપણ એક જાતના સમ્યવાવાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ચાયુ અવિરત સમ્યગદ્યષ્ટિ ગુણસ્થાન ૧૨૫ આત્મા આ ગુણસ્થાને હાય છે. એટલે કે આ ગુરુસ્થાનમાં દરેક આત્માને આ ત્રણ સમ્યક્તમાંથી કાપણુ એક સમ્યકત્વ હોય છે. અપ્રત્યાખ્યાનાવરણીય નામના ક્રોધ આદિ ચાર કષાયેાના ઉદયથી વ્રતરહિત અને તેથી કેવળ સમ્યક્ત્વ માત્ર જ જે ગુણસ્થાનમાં ઢાય તે ચેયુ ગુણસ્થાન એટલે અવિરત સમ્મદૃષ્ટિ ગુણસ્થાન છે. આ જીવ અવિરતપણાને કુત્સિત ક્રમ'સરખુ' જાણે છે અને વિકૃતિના સુખની ધણી અભિલાષા કરે છે. પરંતુ અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી વ્રત રહિત કેવળ સમ્યગ્દષ્ટિપણું જ અનુભવે છે. આત્માના ઉદ્દારના પ્રારંભ આ ગુણસ્થાનથી થાય છે. કારણકે સમ્યક્ દનની પ્રાપ્તિથી જ આત્મ વિકાસ શરૂ થાય છે. આ ગુણસ્યાને જે જીવ આવે છે તે પહેલા અથવા ત્રીજા ગુરુસ્થાનેથી આવે છે. આ સમ્યક્ત્વની પ્રાપ્તિ ઉપર આત્માની સ` પ્રગતિને આધાર રહેલે છે. આ ગુણસ્થાન પછીનાં બધાય ગુણસ્થાનમાં સમક્તિભાવ વિધમાન ડાય છે. સસાર તરવાના આ સ્થાને પાયેા રાષાય છે. આ ગુણસ્થાન અતિ કિંમતી છે. જ્યાં સુધી આ ગુરુસ્થાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કાય` સિદ્ધિ નથી. જૈન શાસ્ત્રોમાં જ્યાં તત્વાદિકનું નિરૂપણ કર્યું છે ત્યાં હેતુ યુક્તિ આદિ વડે જેમ તેને અનુમાન આદિ વડે પ્રતીતિ થાય તેમ કથન કર્યું" છે. તથા ત્રિલેાક, ગુણુસ્થાન, માણા આğિકથન આજ્ઞાનુસાર કર્યું છે એટલા માટે હેય ઉપાદેય તત્ત્વાની પરીક્ષા કરવી મેગ્ય છે. જીવ આદિ દ્રવ્યેા અથવા તત્ત્વા પીછાણવા, ત્યાગવા યેાગ્ય મિથ્યાવ રાગ આદિ તથા ગ્રહણુ કરવા યેગ્ય સમ્યગ્દર્શન આદિકનું સ્વરૂપ પીછાણવુ ઇત્યાદિ જેને જાણવાથી મેક્ષ મામાં પ્રવૃત્તિ થાય તેને અવશ્ય જાણવાં. અને એ જાણવામાં ઉપકારી ગુણસ્થાન માણા આદિ અથવા વ્રત આદિ ક્રિયાને પણ જાણવા યેાગ્ય છે, ચેાયા ગુણસ્થાનમાં રહેલા જીવ વ્રત પ્રત્યાખ્યાન આદિ ધર્મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ચો ગુરુસ્થાન ૧૨૩ આદરી શકતે નથી એ સામાન્ય નિયમ છે. પરંતુ તેથી એમ સમજવાતું નથી કે ચેથા ગુણસ્થાનમાં રહેલે શ્રાવક વ્રત ત્યાખ્યાન કરે જ નહિ. ઘણા જીવેા પેાતાના ઉદય પ્રમાણે વ્રત પ્રત્યાખ્યાન કરતા હુંય છે. ચેથા ગુણસ્થાનવાળા જીવ રીતસર શ્રાવકના વ્રત આચરી શકે નહિ એટલે તે અવિરત કહેવાય. પરંતુ વિરતિ માટે કાંઈપણુ ત્યાગ આદિ ક્રિયા ન જ કરે એમ સમજવાનું નથી. પરંતુ સામાન્ય રીતે ગુણસ્થાનમાં જીવને વ્રત પ્રત્યાખ્યાન આદિને ઉદય ધણા એછે છે. સમ્યદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિના તફાવત મિથ્યાદષ્ટિમાં ધાર્મિક ભાવના નથી હેાતી. બધા પ્રાણીઓ સાથે એકતા અથવા સમાનતા અનુભવવાની સવ્રુત્તિથી એ ખાલી હોય છે. ખીજાની સાથે તેને સબંધ સ્વાના જ કે બદલે લેવાના જ હાય છે. N સમ્યગ્દષ્ટિ ધાર્મિક ભાવનાશીળ અને આત્મદૃષ્ટિવાળા હોય છે. આત્મકલ્યાણની દિશામાં એ યથાશક્તિ પ્રવર્તતા હૈાય છે. મારા આત્મા છે એવા જ ખીજાને આત્મા છે એવી તેની શ્રદ્ધા હાય છે. આસક્તિવશાત્ પેાતાના સ્વાર્થ માટે બીજાના હિતના ઉપરાધ કરવા જેવુ દુષ્કૃત્ય એ કદાચ કરે તેા પણ તે અનુચિત છે એમ એના અંતરાત્માને ડંખ્યા કરે છે અને એ માટે એને પશ્ચાત્તાપ થાય છે. કામક્રોધાદિક દેષા અને પાપાચરણ ઓછાં થાય એવી એની મનેાભાવના હાઈ એ પ્રકારનુ વૠણુ એ પેતાના ગજા મુજબ રાખતા હાય છે. મિથ્યાદષ્ટિ ધાર્મિ ક દૃષ્ટિએ જે પાપ ગણાતું હોય તેને પાપ સમજતા નથી. ભૌતિક સુખ મેળવવા પાછળ મસ્ત હાવાથી એ માટેના મા લેવામાં પુણ્ય-પાપના ભેક એને માદ્ય નથી, એ પાપ માને પાપમાગ ન સમજતાં “ એમાં શું ? ” એવી સ્વાભાવિકતાથી ગ્રહણ કરે છે. +6 ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ચોથું અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાન ૧૨૭ સમ્યગદષ્ટ જીવ દેવ, ગુરુ અને સઘની ભાંતિ કરે છે, વાત્સલ્ય ભાવ રાખે છે અને શાસનની ઉન્નતિ, પ્રભાવના થાય તેવા કાર્યો કરે છે. મિથાદષ્ટિ કોઈનું ભલું કરતે હેય તે પણ સ્વાર્થ, પક્ષપાત કે કૃતજ્ઞતાના હિસાબે કરતે હેય છે. ત્યારે સમ્યગ્રષ્ટિ એ ઉપરાંત સ્વાર્પણભાવવાળું સવિક તેજ પણ ધરાવતો હોય છે. એનામાં અનુકંપા અને બંધુભાવની વ્યાપક વૃત્તિ હોય છે. અવિરતિ સમ્યગદૃષ્ટિનું સ્વરૂપ અવિરતિ સમષ્ટિ જીવ પર પદાર્થમાં ઇષ્ટ અનિષ્ટની કલપના કરતું નથી. પરંતુ પોતાના રાગ આદિ ભાવને જ તે દુઃખના હેતુ માને છે અને ફક્ત વીતરાગ ભાવને જ સુખનું કારણ માને છે. અંતરમાં અનંતાનુબંધી કષાયના અભાવરૂપ સ્વરૂપચરણું ચારિત્ર પ્રગટ થવા છતાં બાહ્યમાં રાગાદિ છેડી શકતા નથી. ત્રસ તથા સ્થાવર જીવને મારવાના ભાવોનો ત્યાગ કરી શકતા નથી. સમદષ્ટિ આત્મા બાહ્યમાં મનુષ્ય પર્યાયમાં માંસ, મદિરા, મધ, પાંચ ઉદુબર ફળના સેવનનો ત્યાગ કરે છે તે પણ તેના અતિચાર તેનાથી સેવાઈ જાય છે. કઈ કઈવાર વગર ગાળેલું પણ તે પી લીએ છે કારણ કે હજુ એ જાતને રાગ તેને છૂટ નથી. સાત વ્યસનનો તે સંપૂર્ણપણે ત્યાગ કરી શકતો નથી. પ્રસંગ આવી પડતાં તે જુગાર ખેલે છે. જેમકે યુધિરિ મહારાજ સમ્યગદષ્ટિ તથા ચરમ શરીરી હતા છતાં જુગાર રમ્યા હતા. એ પ્રમાણે સમ્યગદષ્ટિને વ્યવહારનો રાગ હેય છે. કઈ વાર તેને અમર્યાદિત ખાદ્ય પદાર્થ ખાવાને ભાવ થઈ જાય છે. બજારની મીઠાઈ, વિદેશી દવાના સેવનને રાગ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ચૌદ ગુણસ્થાન સમ્યગૃષ્ટિ આત્માની શ્રદ્ધાની અપેક્ષાથી તેને સાત ભય હેતા નથી પરંતુ ચારિત્રની અપેક્ષાથી તેને ભય હેય છે. તેને માયાચારી ભાવ પણ હોઈ શકે છે. જેમકે રામચંદ્રજીએ સીતાને માયાથી જ કહી વનમાં એકલા છેડી આવવાને સેનાપતિને આદેશ કર્યો હતો. સમ્યગદષ્ટિ આત્માથી સંકલ્પી હિંસા પણ થઈ જાય છે, નિરપરાધીને મારવાને ભાવ થઈ જાય છે. જેમ કે ભારત તથા બાહુબળી સમ્યગદષ્ટિ આત્મા હતા, મેક્ષગામી હતા, તો પણ કષાયના કારણથી બનેમાં યુદ્ધ થયું છે કે તે નીતિપૂર્ણ હતું. ત્રણ યુદ્ધમાં ભરતજી હારી ગયા અને કષાયના આવેશમાં આવીને નિરપરાધી બાહુબળી ઉપર ચક ચલાવ્યું. આ સંકલ્પી હિંસા છે. નરકમાં વિશેષ કરીને સંકલ્પી હિંસા જ થાય છે. અવિરત સમ્યગષ્ટિ આત્મામાં તીવ્ર કષાય પણ હોય છે કે જેને ઉત્કૃષ્ટ કૃષ્ણ લેશ્યા કહે છે. તેમ જ મંદતમ કપાય પણ હોય છે જેને પરમ શુકલ વેશ્યા કહે છે. એ પ્રમાણે કષાયની તારતમ્યતા રહે છે. સર્વ સમ્યગદષ્ટિ જીવોને ચોથા ગુણસ્થાનમાં સંવર સમાન હોય છે તેપણ ભાવ નિર્જરામાં મહાન અંતર પણ હોય છે. જે મનુષ્ય સમ્યગદર્શન પ્રાપ્ત થયા પહેલાં મિથ્યાત્વ અવસ્થામાં મનુષ્ય કે તિર્યંચ આયુષ્યને બંધ બાંધી દીધું હોય અને તે પછી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ હોય એ જીવ ભેગ-ભૂમિમાં જ ઉત્પન્ન થશે પરંતુ તે સમ્યગદષ્ટિ આત્મા વિદેહ ક્ષેત્રમાં જશે નહિ. કારણકે જેણે મહાન સાતિશય પુણ્યને બંધ બાંધે છે તે ભોગવવાનું સ્થાન કર્મભૂમિ નહેતાં ભોગભૂમિ કે સ્વર્ગ જ છે. - મિથાદષ્ટિ મનુષ્ય મરીને સીધા વિદેડક્ષેત્રમાં મનુષ્ય થઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ = = રાણું અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાન ૧૨૯ સમ્યગદષ્ટિ આત્મામાં નિશ્ચય ધર્મધ્યાન હેય છે. ધર્મધ્યાનના ચાર પાયા બતાવ્યા છે—(૧) આજ્ઞાવિચય, (૨) અપાય વિયય, (૩) વિપાક વિચય, (૪) સંસ્થાન વિચય. આ ચારેય વ્યવહાર ધર્મધ્યાન છે, પુણ્યભાવ છે. અનંતાનુબંધી કષાય ચાલી જો તે નિશ્ચય ધર્મધ્યાનને પહેલે પાયો છે. અપ્રત્યાખ્યાન કષાયને અભાવ થ તે નિશ્ચય ધર્મધ્યાનને બીજે પાયો છે. પ્રત્યાખ્યાન કષાયનો અભાવ થવો તે નિશ્ચય ધર્મધ્યાનનો ત્રીજો પાયો છે અને પ્રમાદનો અભાવ છે તે નિશ્ચય ધર્મધ્યાનને ચોથે પાયો છે. આ પરમાર્થરૂપથી ધર્મધ્યાનનું સ્વરૂપ છે. આ ધર્મધ્યાન ચેથા ગુણસ્થાનથી સાતમા ગુણ સ્થાન સુધી રહે છે. સર્વ તીર્થ કરે તથા સર્વ ક્ષાયિક સમષ્ટિ આત્માઓ ચોથા ગુણસ્થાનથી સીધા છઠ્ઠા ગુણસ્થાને જાય છે. તેમનામાં પાંચમા ગુણસ્થાનને ભાવ હેતો નથી પણ મુનિપર્યાયનો ભાવ હોય છે. તેથી તે આત્માઓ અણુવ્રતને ધારણ ન કરતાં પંચમહાવ્રતને જ ધારણ કરે છે. સમ્યકત્વનું સ્વરૂપ મિથ્યાત્વથી છવની માયાવાળી અવળી દષ્ટિ હતી તે ફરી જઈને સ્વભાવદર્શી બને, જીવ સ્વભાવથી જ સમદષ્ટિ ઉપર આવી જાય ત્યારે સમ્યગ દર્શન પ્રાપ્ત થાય છે, સમ્યકત્વની વ્યાખ્યા બે પ્રકારે કરવામાં આવે છે– (૧) પહેલી વ્યાખ્યા–દેવ, ગુરુ અને ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા તે સમ્યકત્વ. આ વ્યાખ્યા સામાન્ય છે અને તે સામાન્ય જ્ઞાનવાળા શ્રાવકો માટે છે. જેમની બુદ્ધિ તત્તનું જ્ઞાન મેળવી શકવા જેટલી ખીલેલી નથી હતી તેમને માટે આ વ્યાખ્યા છે. વીતરાગ દેવ, તેમને પ્રરૂપેલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ચૌદ ગુણસ્થાન ધમ અને તેમના અનુયાયી સંયમી સાધુ મહાત્માઓમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવાથી પણ જીવ અશુભ કર્માંને તેાડીને આત્મ વિકાસ સાધી શકે છે. આને દ્રવ્ય સમક્તિ કહે છે, (૨) બીજી વ્યાખ્યા—તત્ત્વામાં શ્રદ્ધા તે સમ્યકત્વ, તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે—તવાર્થ શ્રદ્ધાનું સમ્યન્તર્શનમ્ . પૂર્વભવના અભ્યાસ વિશેષથી ઉત્પન્ન થયેલ અતિ નિ`ળ ગુણવાળા આત્માના સ્વભાવથી અથવા સદ્ગુરુના ઉપદેશેલા શાસ્ત્રોના વાંચનથી સર્વજ્ઞ જિનેશ્વર દેવભાષિત જીવ અજીવ આદિ તત્ત્વામાં રુચિરૂપ ભાવના, શ્રદ્ધા ઉત્પન્ન થાય તે સમ્યક્ત્વ. આ ભાવ સમક્તિ કહે છે. દેવ અને ગુરુ તત્ત્વનેા જીવ તત્ત્વમાં સમાવેશ થઈ જાય છે અને ધર્મતત્ત્વના શુભ અન્ના તત્ત્વમાં તેમ જ સ ંવર તત્ત્વમાં સમાવેશ થઈ જાય છે તેથી ઉપરની ખન્ને વ્યાખ્યામાં કાંઈ તાત્ત્વિક વિરાધ નથી. ફક્ત જેએ તત્ત્વના સ્વરૂપને યથાર્થ રીતે સમજી ન શકે તેવાને માટે ઉપરની પહેલી વ્યાખ્યા કહેવામાં આવી છે. સમ્યગ્દર્શન, સમ્યક્ત્વ, સષ્ટિ, સમક્તિ, ખેાધ એ બધા શબ્દો સમાનાયક છે, પર્યાયવાચક છે. સમ્યક્ત્વ ગુણને જેને માત્ર અંતકાળ જેટલેા પણ સ્પર્શ થાય તેને નિશ્રયથી વધારેમાં વધારે અપુદ્ગળ પરાવર્તીન કાળ જેટલેા સંસાર બાકી રહે છે. તેટલા કાળમાં નિયમા તેના મેાક્ષ થાય છે. અનંત પુદ્ગળ પરાવત સસારને બદલે સમ્યક્ત્વ પામ્યા પછી હવે કંઈક ન્યૂન અ પુદ્ગળ પરાવત સંસાર બાકી રહ્યો તે પૂર્વેની અપેક્ષાએ અતિઅપ સસાર છે. તાપણુ અનતકાળ પ્રમાણ છે. શ્રી જિનેશ્વરદેવે સમ્યક્ત્વને ધર્મનું મૂળ કહેલું છે. શુદ્ધ સમ્યક્ત્વથી જ આત્મ-ભૂમિ નિળ થઇ શકે છે. ધમના સવ' નૃત્યે આત્માની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ થે અવિરત સમ્યગષ્ટિ ગુણસ્થાન ૧૩૧ શુદ્ધિથી જ શોભે છે. સમ્યકત્વથી આત્મશુદ્ધિ કર્યા વિના એક પણ ધર્મકૃત્ય શોભતું નથી. તેથી ભવ્ય આત્માઓ સમ્યકત્વ વડે જ પિતાના આત્માની શુદ્ધિ કરવાના પ્રયત્ન કરતા રહે છે. ભવ્ય જીવાત્માને જ સમક્તિ પ્રાપ્ત થાય છે. સમકતી પોતાના વિશુધ્ધ જીવનથી પરમાત્મા બની શકે છે. સમ્યકત્વ એ અમૂલ્ય નિજવૈભવ છે. તેની ધારણું એ જીવના કલ્યાણનું મંગળાચરણ છે. અનેક પ્રયત્નથી તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. તેની પ્રાપ્તિ માટે પહેલે પુરુષાર્થ તે તત્ત્વનો અભ્યાસ છે. જ્યાભ્યાસથી સ્વ અને પરનું ભેદવિજ્ઞાન થાય છે. ત્યારપછી પરથી નિવૃત્તિ અને સ્વમાં રુચિ થશે. પછી સઘળા અધુવ, અનિત્ય ભાવોને છેડીને ધ્રુવ શાશ્વત નિજ અભેદ ચૈતન્ય સ્વભાવમાં રતિ-પ્રીતિ થશે. એ પ્રમાણેના પ્રયોગથી ઉત્પન્ન થયેલ આત્માની સહજ અનાકુળતાનો અનુભવ થશે. તેથી પરમશાંતિ પ્રાપ્ત થશે. સમ્યગદર્શન વસ્તુતાએ આત્માને એક ગુણ છે. એ આત્મામાં સદાકાળ રહે છે. આત્મજ્ઞાનને મુખ્ય હેતુ સમ્યગદર્શન જ છે. સમ્યગદર્શન વિના જ્ઞાન કુલ્તાન છે, ચારિત્ર કુચારિત્ર છે. સમ્યગદર્શન વિના સર્વ સાધન મિથ્યા છે. જેમ મૂળ વિના વૃક્ષ હેતું નથી, પાયા વિના મકાન બનતું નથી, આંકડા વિનાના મીંડાની કોઈ કિંમત હોતી નથી, તેમ સમ્યકત્વ વિના કેઈ પણ ધર્મ ક્રિયાને યથાર્થ કરી શકાતી નથી. જન્મથી જે અંધ હોય તે એકાએક દેખતે થઈ જાય, આ સમગ્ર વિશ્વ વિલેકવાની તેને સુંદર તક મળી જાય તે તેને કેટલે આનંદ થાય? એવી રીતે અનાદિકાળના મિથ્યાત્વ રૂ૫ અંધતાથી દુઃખી થતા જીવને સમ્યગ્દર્શન રૂ૫ વિવેક નેત્ર મળે ત્યારે તેના આનંદમાં કાંઈ મણું રહે ખરી? કોઈ દુઃસાધ્ય રોગથી પીડાતા રોગીને રામબાણ ઔષધ પ્રાપ્ત થાય તે તેને જે આનંદ થાય? તેમ મિથાવ રૂ૫ દુકસાધ્ય રોગથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૧૩૨ ગ્રસ્ત ભવ્ય જીવને તેના પ્રતિકારરૂપે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે તેના આનંદમાં કાંઈ કચાશ રહે! નિશ્ચય અને વ્યવહાર સમ્યક્ત્વ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આત્માના શુદ્ધ પરિણામ તે નિશ્ચય સમક્તિ છે. આત્મા અને તેના ગુણે જુદા નથી, પરિણામે અનન્ય છે, એક છે. કારણકે અભેદ પરિણામે પરિણત થયેલે આત્મા તે તદ્ગુણુ રૂપ જ કહી શકાય. જેવુ જાણ્યું તેને જ ત્યાગભાવ જેને હાય અને શ્રદ્ધા પણ તેને અનુરૂપ હાય તેવા સ્વરૂપે પયેગી જીવતા આત્મા તેજ જ્ઞાન દર્શન, ચારિત્ર છે. આત્મા રત્નત્રયાત્મક અભેદ ભાવે શરીરમાં રહ્યો છે. માટે રત્નત્રયતા શુદ્દ ઉપયેગે વતં તા જીવને નિશ્ચય સમ્યક્ત્વ કહેવાય. સહજ સુખ આત્માને સ્વભાવ છે. એ સહેજ સુખનું સાધન એક માત્ર આત્મધ્યાન છે. તેને રત્નત્રય ધમ પણ કહે છે. તેમાં સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રની એકતા છે. આત્માના શુદ્ધ સ્વભાવનું યથાય શ્રદ્ઘાન તે નિશ્ચય સમ્યગદર્શન છે. નિશ્ચય સમ્યક્ત્વ એ જ સાચું શુદ્ધ સભ્યત્વ છે. સાદન, પ`મહાસત્ર વગેરે હેતુથી ઉત્પન્ન થતા સમ્યકત્વને વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે, સમ્યકત્વના ૬૭ ભેદેાનું જ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયારૂપે યથાશકય પાલન કરવું તે વ્યવહાર સમ્યક્ત્વ છે. મેહનીય કર્માંના આક્રમણને હઠાવવા માટે વ્યવહાર સમ્યકત્વનું સેવન જરૂરી છે. જેમ ઔષધ ખાવાથી રાગ જાય છે તેમ વ્યવહાર સમ્યગ્દર્શનના સેવનથી નિશ્ચય સમ્યગ્દર્શનના પ્રકાશ થાય છે અને મિથ્યાત્વ રાગ જાય છે. એક જ દ્રવ્યના ભાવને તેજ સ્વરૂપે નિરૂપણુ કરવા તે નિશ્ચયનય છે અને તે દ્રશ્યના ભાવને ઉપચારથી ખીજા દ્રવ્યના ભાવ સ્વરૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ચેાથું અવિરત સમ્યગ્દષ્ટિ ગુણુસ્થાન ૧૩૩ નિરૂપણુ કરવા તે વ્યવહાર છે, જેમકે માટીના ઘડાને માટીનેા ઘડા કહેવા તે નિશ્ચયનય છે અને તે ઘડા ઘી ભરવા માટે વપરાતા હેાવાથી ઘીના સંયેાગના ઉપચારથી તેને ઘીના ધડે કહેવા તે વ્યવહારનય છે. નથી પણ તે બધા મેક્ષમાર્ગના સાધન છે. અપેક્ષાથી એ તે તે આવે છે માટે તેને વ્યવહાર કહ્યો મેાક્ષમાર્ગ પણા વડે તેને નિશ્ચય વ્રત તપ આદિ કાંઈ મેક્ષમા નિમિત્ત છે અથવા મેક્ષમાના ઉપચારથી તેને મે ક્ષમા કહેવામાં છે, એ પ્રમાણે ભૂતા અને અભૂતા તથા વ્યવહાર કહ્યા છે. કેટલાક જિન આજ્ઞાથી સમજીને નિશ્ચય વ્યવહાર રૂપ એ પ્રકારના મોક્ષમાર્ગ માટે છે. તેા મે.ક્ષમાગ' કાંઈ એ નથી. પશુ મેાક્ષમાર્ગનુ નિરૂપણ એ પ્રકારથી છે. જ્યાં સાચા મેક્ષમાને મેક્ષમા તરીકે નિરૂપણ કર્યાં છે તે નિશ્ચય મેક્ષમાગ છે. તથા જ્યાં જે મેક્ષમાર્ગ તે નથી પરંતુ મે ક્ષમાનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉપચારથી મેક્ષમા કહેવામાં આવે છે. નિશ્ચય વ્યવહારનું સત્ર એવું જ લક્ષણ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય, તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મેાક્ષમાર્ગ જાણવા. પણ એક નિશ્ચય મેાક્ષમાર્ગ છે અને એક વ્યવહાર માક્ષમાર્ગ છે એમ એ મેાક્ષમા માનવા તે મિથ્યા છે. નિશ્ચયે પહોંચવા માટે વ્યવહાર જરૂરી છે એમ માનવુ, વ્રત શીળ, સંયમ આદિનું નામ કાઈ વ્યવહાર નથી. પણ તેને મેક્ષમા માનવા તે વ્યવહાર છે. તેને તેા ખાદ્ય સહકારી જાણી ઉપચારથી મેક્ષમાગ કહ્યો છે. પણ એ તા પર દ્રષાશ્રિત છે. અને સાચે સેક્ષમાગ વીતરાગ ભાવ છે તે સ્વ દ્રશ્યાશ્રિત છે. પરંતુ વ્રતાદિ સાધન છેડી સ્વચ્છ ંદી થવુ' યાગ્ય નથી. જીત્ર પેાતાને નિશ્ચય વ્યવહારરૂપ મેક્ષમાના સાધક માને છે. ત્યાં આત્માને શુદ્ધ માન્યા તે તે। સમ્યગ્દંન થયું, તે જ પ્રમાણે જાણ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪. ચૌદ ગુણસ્થાન ----- ---- ---- તે સમ્યગજ્ઞાન થયું અને તે જ પ્રમાણે વિચારમાં પ્રવર્તે તે સમ્યક્ ચારિત્ર થયું. એ પ્રમાણે પિતાને નિશ્ચય રત્નત્રય થયું માને છે. પણ હું પ્રત્યક્ષ અશુદ્ધ છતાં શુદ્ધ કેવી રીતે માનું, જાણું, વિચારું છું? ઈત્યાદિ વિવેક હિત માત્ર ભ્રમથી સંતુષ્ટ થાય છે. વળી અહેતાદિક વિના અન્ય દેવાદિકને હું માનતો નથી અથવા જૈન શાસ્ત્રાનુસાર જીવાજીવ આદિકના ભેદ શીખી લીધા છે તેને જ માનું છું, અન્યને માનતો નથી તે તો સમ્યગ્દર્શન થયું. જૈનશાસ્ત્રોના અભ્યાસમાં ઘણે પ્રવર્તે છું તે સમ્યગજ્ઞાન થયું. તથા વ્રત આદિ રૂ૫ ક્રિયાઓમાં પ્રવર્તે છું તે સમ્યક ચારિત્ર થયું એ પ્રમાણે પિતાને વ્યવહાર રત્નત્રય થયું એમ માને છે. પણ વ્યવહાર તો ઉપચારનું નામ છે. અને તે ઉપચાર પણ ત્યારે જ બને કે જ્યારે તે સત્યભૂત નિશ્ચય રત્નત્રયના કારણ આદિ રૂપ થાય. જેમ નિશ્ચય રત્નત્રય સધાય તેમ તેને સાધે તો તેમાં વ્યવહાર પણું સંભવે. પણ નિશ્ચય રત્નત્રયની પિછાણ જ ન થઈ હોય તે તે પ્રમાણે કેવી રીતે સાધી શકે? માત્ર આજ્ઞાનુસારી બની દેખાદેખી સાધન કરે છે તેને નિશ્ચય વ્યવહાર મેક્ષમાર્ગ પણ થયા નહિ. સમ્યકત્વના ત્રણ પ્રકારે આત્માના પરિણામથી મોહનીયની કર્મ પ્રકૃતિઓની જે જુદી જુદી સ્થિતિ કરવામાં આવે તે અનુસાર સમ્યકત્વના મુખ્ય ત્રણ પ્રકાર પાડવામાં આવે છે–(૧) ઉપશમ સમકિત અથવા ઔપશમિક સમ્યકત્વ, (૨) ક્ષાયોપથમિક સમ્યક્ત્વ અને (૩) ક્ષાયિક સમસ્વ. પરામિક સભ્યત્વ—દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિમિથ્યાત્વ મોહનીય, મિશ્ર મેહનીય અને સમ્યકત્વ મોહનીયને અનુદય એટલે ઉપશમ કરવાથી જે ભાવ ઉત્પન્ન થાય, જે તસ્વરુચિ પ્રગટ થાય તે ઉપશમ સમકિત અથવા ઔપથમિક સમ્યકત્વ. અહીં જેણે અનંતાનુબંધી ચતુષને ક્ષય કર્યો છે અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ચેાથે અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન ૧૩૫ ઉપશમાગ્યા છે તેને અનંતાનુબંધીને રસોદય તથા પ્રદેશેાદય હેતા નથી. અને બીજાને માત્ર પ્રદેશોદય હોય છે પણ રસોદય હેતો નથી. ઔપશમિક સમજ્યમાં વર્તત આત્મા મિથ્યાત્વ મોહનીય કર્મના શુધ્ધ, મિશ્ર અને અશુધ્ધ એમ ત્રણ વિભાગે કરે છે. ઔપશમિક સમ્યકત્વને અંતમુહૂતને કાળ વિત્યા પછી એ ત્રણ વિભાગોમાંથી જે દ્રવ્યને ઉદય થાય તે પ્રકારની જીવની સ્થિતિ થાય છે. જે શુધ્ધ દ્રવ્યને ઉદય થાય તે આત્મા ક્ષાપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. જે મિશ્ર દ્રવ્યને ઉદય થાય તે તે મિશ્ર દૃષ્ટિ બને છે અને જે અશુધ્ધ દ્રવ્ય ઉદયમાં આવે તે તે ફરીથી મિથ્યા દષ્ટિ થાય છે. (આની સાથે બીજા ગુણસ્થાનમાં આપેલી હકીકત ધ્યાનમાં રાખવી.) શુધ્ધ, મિશ્ર અને અશુધ્ધ એ ત્રણ વિભાગમાંથી ગમે તે એક તો અંતમુહર્ત કાળ વીત્યા પછી ઉદયમાં આવે છે જ અને તેમ થતાં તે ચેથા, ત્રીજા કે પહેલા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. ક્ષાપશમિક સમ્યકત્વ–ક્ષાપશમિક સભ્યત્વની ઉત્પતિ ઉપર બતાવી તે પ્રમાણે છે. મિથ્યાત મેહનીયના તથા મિશ્ર મોહનીયના પ્રદેશોદય વડે અને સમ્યકત્વ મોહનીયના રોદય વડે જે તત્વરુચિ પ્રગટ થાય તેને ક્ષાપશમિક સમ્યકત્વ કહે છે. અહીં જેણે અનંતાનુબંધી ચતુષ્કનો ક્ષય કર્યો નથી તેને માત્ર તેનો પ્રદેશેાદય હોય છે અને બીજાને તેને રસોદય અને પ્રદેશોદય બને હેતા નથી. અથવા સામાન્ય ભાષામાં કહીએ તે– મિથાવના ઉદય પામેલા દલિકાને ભેગવીને ક્ષય કરવો એટલે કે તેને સત્તામાંથી નાશ કરવો અને ઉદય નહિ પામેલા મિથ્યાત્વ પુંજ તથા મિશ્રપુંજને ઉપશમ કરે એમ ક્ષયની સાથે ઉપશમ તે ક્ષયોપશમ. અને ક્ષયોપશમ દ્વારા પ્રગટ થયેલું સમકિત તે ક્ષાયોપથમિક સમ્યકત્વ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ચોથું અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાન ૧૩૭. સોપશમ અને ઉપશમમાં તફાવત પહેલા અનંતાનુબંધી કષયને ઉદય હોય ત્યાં સુધી ભવ્ય સિદ્ધિક આત્માઓ પણ સમ્યગદર્શન પ્રાપ્ત કરી શકતા નથી. અપ્રત્યાખ્યાનવરણીય નામના બીજા કષાયને ઉદય છતાં સમ્યકત્વને લાભ થાય છે પરંતુ દેશ વિરતપણું પ્રાપ્ત થતું નથી. ત્રીજા પ્રત્યાખ્યાનાવરણીય કષયને ઉદય હોય ત્યાં સુધી સર્વ વિરતિ ચારિત્ર પ્રાપ્ત કરી શકાતું નથી જે કે સમ્યકત્વ અને દેશવિરતિપણું તે પ્રાપ્ત કરાય છે. આ પ્રમાણે પહેલા બાર કષાયનો ઉદય ન હોવાનું કહ્યું એટલે તેને પશમ થયેલે સમજો. જ્યારે ક્ષયપશમ થાય ત્યારે ઉદયમાં આવેલા કર્મને ક્ષય થાય છે અને ઉદયમાં નહિ આવેલા કર્મને ઉપશમ થાય છે. આ રીતે જોતાં તો બંને સરખા જ દેખાય છે ત્યારે જેને જેને ક્ષપશમ થાય છે તેને તેને પ્રદેશોદય હોય છે. ઉપશમમાં પ્રદેશોદય હોતો નથી. એજ એ બંનેમાં તફાવત છે. રદયથી પ્રદેશોદય અત્યંત મંદ સામર્થ્યવાળો છે, મંદ શક્તિવાળો છે તેથી પશમ થયા પછી મિથ્યાત્વ કે પહેલા બાર ક્લાયને પ્રદેશોદય સમ્યકત્વને ઘાત કરી શકતો નથી. જેમ સંપૂર્ણ ચાર જ્ઞાનીને મતિજ્ઞાનાવરણ આદિને નિત્યઉદય-ધ્રુવોદય હોવા છતાં તે ઉદય મંદ હોવાથી વિઘાત કરનાર થતું નથી તેવી રીતે પ્રદેશદય પણ સમ્યકત્વને વિઘાત કરનાર થતો નથી એમ જાણવું. ' છે, ઉપશમ અને ક્ષયમાં તફાવત એક મલિન જળથી ભરેલે માલો પડે છે. થોડો વખત એમને એમ પડી રહેવાથી તે પ્યાલાના જળમાંનો મેલ નીચે–તળીયે બેસી જશે અને ઉપરનું જળ સ્વચ્છ દેખાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ચૌદ ગુણસ્થાન જ્યાં સુધી તે જળ શાંત પડયું રહેશે ત્યાં સુધી તે સ્વચ્છ નિર્મળ દેખાશે. પરંતુ તેને સહેજ પણ હલાવતાં નીચેના મેલના રજકણે પાછા ઉપર ચડી પાણી સાથે ભળી જશે અને વળી પાછું પાણી મેલુ દેખાશે. જે આ જળ નીચેને મેલ કાઢી નાંખવામાં આવ્યો હોત તો પછી આ જળ આઘાત પ્રત્યાઘાતથી હલવાથી પણ અસ્વચ્છ બનત નહિ. તેવી જ રીતે મોહનીય કર્મના રજકણે આત્માના પ્રદેશમાં સ્થિર થઈ જાય છે ત્યારે તે પ્રદેશે સ્વચ્છ લાગે છે. પરંતુ કાંઈક કારણ મળતાં મોહનીય કર્મનાં તે રજકણે સમસ્ત આત્મ પ્રદેશમાં પ્રસરી જાય છે. એટલે કે અમુક કાળ વીત્યા પછી તે જરૂર ઉદયમાં આવે છે. પરંતુ જો મોહને સર્વથા ક્ષય કરવામાં આવ્યા હોય, મોહનીય કર્મના રજકણોને આત્મ પ્રદેશમાંથી હમેશને માટે હાંકી કાઢવામાં આવ્યા હેય તે તેને કદી પણ પાછો ઉદય થાય નહિ. આ ઉપરથી સમજી શકાય છે કે જેને ઉપશમ થયો હોય તે તે સમયમાં કે ત્યારબાદ પણ અમુક સમય સુધી જ ઉદયમાં આવે નહિ, પરંતુ અમુક કાળ પછી તે જરૂર જ ઉદયમાં આવે છે. ત્યારે ક્ષયના સંબંધમાં તો તે સત્તામાં પણ નહિ હેવાને લીધે તેને કદાપિ પણ ઉદય થવાને અપાશે પણ સંભવ નથી. સ્વભાવ પરભવનું સમ્યક્ત્વ ઔપથમિક સમ્યકત્વ સ્વભવનું જ હોય છે. કારણકે કોઈ પણ જીવ એક ગતિમાં ઉત્પન્ન કરેલા પથમિક સમ્યકત્વ સહિત બીજી ગતિમાં જઈ શકતો નથી. ક્ષાયાપશમિક સમ્યકત્વ સ્વભવનું તેમ જ પરભવનું હોય છે પરંતુ તેમાં કેટલેક મતભેદ છે. ક્ષાયિક સમ્યકત્વ મનુષ્યગતિમાં જ સ્વભવનું હોય છે. છેલ્લી ચાર નરકના જીવોને, સંખેય વર્ષની આયુષ્યવાળા તિર્યંચોને તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ચોથું અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાન ૧૩૯ ભવનપતિ, વ્યંતર અને વિક એ ત્રણ પ્રકારના દેવતાઓને ક્ષાયિક સખ્ય હેતું નથી. પહેલી ત્રણ નકના છાનું તેમ જ વૈમાનિક દેવોનું ક્ષાયિક સમ્યકત્વ પરભવનું સમજવું. અસંખ્યય વર્ષના આયુષ્યવાળા મનુષ્યોને તેમ જ તેવા તિર્યંચોને પણ પર–ભવનું જ ક્ષાયિક સમ્યકત્વ હેય છે, સંખેય વર્ષના આયુષ્યવાળા મનુષ્યોને સ્વ-ભવનું અને પર–ભવનું એમ બન્ને પ્રકારનું ક્ષાયિક સમ્યકત્વ સંભવે છે. સમ્યવ કેટલી વાર પ્રાપ્ત થાય? ઉપશમ તથા સાસ્વાદન સમ્યકત્વ વધારેમાં વધારે પાંચ વાર પ્રાપ્ત થાય. એક તે પ્રથમ સમ્યકત્વ મળવાના સમયે અને ત્યારપછી ચાર વાર ઉપશમ શ્રેણી પર આરૂઢ થાય ત્યારે ચાર વાર એમ એકંદર પાંચ વાર જ પામી શકાય. વેદક અને ક્ષાયિક સમ્યકત્વ એક જ વાર અને ક્ષાપશમિક સમત્વ તે અસંખ્યવાર પ્રાપ્ત થઈ શકે. કયું સમ્યકત્વ કયે ગુણસ્થાને હોય છે? સાસ્વાદન સમ્યકત્વ બીજા સાસ્વાદન ગુણસ્થાનમાં જ હોય છે. ત્યાંથી આગળના કે પાછળના ગુણસ્થાનમાં નહિ. ઔપશમિક સભ્યત્વ ચેથા અવિરત સમ્યગૃષ્ટિ ગુણસ્થાનથી લઈને ઉપશાંત મોહ નામના અગીઆરમાં ગુણસ્થાન સુધી એમ આઠ ગુણસ્થાન સુધી હેય છે, ક્ષાયિક સમ્યકત્વ ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી લઈને છેક અયોગી કેવળી નામના ચૌદમા ગુણસ્થાનક સુધીના એકંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ચૌદ ગુણસ્થાન અગીઆર ગુણસ્થાનકા સુધી હાય છે. અને ત્યારપછી મુકતાવસ્થામાં પણ વિધમાન છે. ક્ષાયે પશ્ચિમક સમ્યક્ત્વ ચેાથા અવિરત સમ્યગ્દષ્ટિ, પાંચમા દેશવિરતિ, છઠ્ઠા પ્રમત્ત અને સાતમા અપ્રમત્ત એ સાત ગુણસ્થાનામાંજ હોય છે. પરંતુ ત્યાંથી આગળના કે પાછળના ગુણસ્થાનામાં તે સંભવ નથી જ. સમ્યક્ત્વની સ્થિતિ સાસ્વાદન સમ્યક્ત્વની જધન્ય સ્થિતિએક સમયની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકાની છે. ઔપમિક સમ્યક્ત્વની જધન્ય સ્થિતિ તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુ ત જ છે. ક્ષયિક સમ્યક્ત્વની જધન્ય સ્થિતિ અંત દૂત'ની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ભવસ્થિતિની અપેક્ષાએ ૩૩ સાગરાપમથી કંઈક અધિક છે. મુક્તાવસ્થાની અપેક્ષાએ તે અનંતકાળની છે. કારણ કે આ સમ્યક્ત્વ અવિનાશી છે. ક્ષાયેાપમિક સમ્યક્ત્વની જધન્ય સ્થિતિ અંતર્મુદૂત'ની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમથી કઈક અધિક છે. વેદક સમ્યક્ત્વની તે જધન્ય તેમજ ઉત્કૃષ્ટ બન્ને સ્થિતિ એક જ સમયની છે. શ્રીજી જાણવા જેવી હકીકતા ચેાથા ગુણસ્થાનમાં છત્રને નિયમથી સમ્યગદર્શીનની પ્રાપ્તિ ાય છે. અને તે ઔપમિક, ક્ષાયેાપમિક કે ક્ષાયિક પણ ઢાય છે. એક જીવતે એક જ જાતનું સમ્યગદર્શન હેાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ચાયુ અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાન ૧૪૧ અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક અધિક ૩૩ સ્વગરોપમ પ્રમાણ છે. અને તે મનુષ્યના આયુષ્ય સહિત સર્વાર્થસિદ્ધિ આદિ પાંચ અનુત્તર વિમાનગત દેવના આયુષ્ય રૂપ જાણવી. ક્ષપશમ સમ્યકત્વ છને મનુષગતિ અને દેવગતિની સંપદા આપે છે. અને ક્ષાયિક સમ્યકત્વી જીવેને તેજ ભવમાં અથવા ત્રીજે કે ચોથે ભવે મોક્ષ પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાન દર્શન મોહનીય કર્મના ઉપશમ, ક્ષયે પશમ કે ક્ષયનું નિમિત્ત છે. આ ગુણસ્થાનમાં ૭૭ પ્રકૃતિઓનો બંધ હોય છે. ત્રીજા ગુણસ્થાનમાં ૭૪ કર્મપ્રકૃતિઓનો બંધ હોય છે. ચેથા અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાન વર્તી છવ તીર્થકર નામકર્મ, દેવાયુષ્ય અને મનુષ્પાયુષ્ય એ ત્રણ પ્રકૃતિ ત્રીજા ગુણસ્થાન કરતાં અધિક બાંધત હોવાથી આ ગુણસ્થાને ૭૭ પ્રકૃતિઓને બંધ છે. આ ગુણસ્થાને ઉદય ૧૦૪ પ્રકૃતિઓને હેય છે. ત્રીજા ગુણસ્થાનમાં ૧૦૦ પ્રકૃતિનો ઉદય હેય છે તેમાંથી મિશ્ર મોહનીય પ્રકૃતિ વિસછેદ થવાથી તે બાદ જતાં ૮૯ પ્રકૃતિ રહી. તેમાં ચાર આનુપૂર્વી તથા સમ્યકત્વ મોહનીય મળી પાંચ પ્રકૃતિને અહીં ઉદય હેવાથી તે પાંચ ઉમેરતાં કુલ ૧૦૪ પ્રકૃતિને ઉદય છે. અહીંથી ઉપશમક અને ક્ષેપક એવા બે છવભેદ પડે છે. ઉપશમક છવને ચેથાથી અગીઆરમા ગુણસ્થાન સુધી ૧૪૮ કર્મ પ્રકૃતિઓની સત્તા હોય છે. અને ક્ષેપકને પ્રત્યેક ગુણસ્થાને જુદી જુદી સત્તા હોય છે. ચોથા ગુણસ્થાને ક્ષેપકને નરક આયુષ્યનો ક્ષય થાય છે તેથી તેને ૧૪૭ કર્મપ્રવૃત્તિઓની સત્તા હોય છે. ચેથા ગુણસ્થાનમાં ચાર ભાવ હોય છે તે આ પ્રમાણે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ચી ગુણસ્થાન ગતિ, વેશ્યા અને અસિધ્ધત્વની અપેક્ષાથી એટલે ક્રિયા, યોગ, પ્રદેશત્વ ગુણની અપેક્ષાથી ઔદયિક ભાવ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્યની અપેક્ષાથી તથા ક્ષાપશમિક સમ્યકત્વની અપેક્ષાથી ક્ષયપશમિક ભાવ છે. શ્રધ્ધાની અપેક્ષાથી, જે ઔપથમિક સમ્યકત્વ હોય તો ઉપશમ ભાવ છે અને ક્ષાયિક સમ્યકત્વ હેય તે ક્ષાયિક ભાવ છે. જીવ ભવ્યત્વ પારિણામિકભાવ શક્તિરૂપ છે. ચોથા ગુણસ્થાનમાં સંશી પદ્રિય પર્યાપ્ત તથા અપર્યાપ્ત પંચેંદ્રિય જાતિ, ત્રસ કાય, ૪ સંજ્ઞા, ૧૦ અથવા ૭ પ્રાણ, ૩ વેદ, ૬ લેશ્યા, ભવ્યત્વ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ પાંચમું દેશવિરતિ ગુણસ્થાન જ્યારે અપ્રત્યાખ્યાનાવરણુ કષાયના ક્ષયાપશ્ચમ થાય છે ત્યારે દેશવિરતિ પ્રાપ્ત થાય છે. દેશવિરતિના સ્વરૂપ વિશેષને દેશિવરતિ ગુણસ્થાન કહે છે. સમ્યજ્ઞાન વડે ઉત્પન્ન થયેલા વૈરાગ્યની વૃદ્ધિથી સમ્યગ્દષ્ટિ જીવ સર્વ વિરતિની ઇચ્છા કરે છે. પરંતુ સત્ર વિરતિના ધાત કરનારા પ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદ્દયથી સર્વ વિરતિ અંગીકાર કરવાનું સામર્થ્ય' ઉત્પન્ન થતું નથી. તેથી તે હિ ંસાદિ પાપજનક ક્રિયાઓના સર્વથા ત્યાગ ન કરી શકે પણુ અંશતઃ ત્યાગ કરે તે દેશવિરતિ કહેવાય છે. દેશવિરતિને સંયમાર યમ પણ કહેવાય છે. કારણકે પ્રત્યાખ્યાન છે તેટલા સયમ છે અને પ્રત્યાખ્યાન મર્યાદિત હોવાથી અસંયમ પણ છે. સમ્યગ્દષ્ટિપૂર્વક ગૃહસ્થ ધર્મના તેનું રીતસર પાલન કરવું એ • દેશવિરતિ છે. સર્વથા નહિ પણ દેશ્ચત:, અંશતઃ ચોક્કસપણે પાપયેગથી વિરત થવું એ દેશિવરતિ શબ્દના અથ છે. દેશવિરતિ એટલે મર્યાદિત વિરતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુરુસ્થાન દેશ વિરતિમાં કાઈ એક વ્રત, ક્રાઇ એ વ્રત, કાષ્ટ ત્રણ વ્રત એમ ખાર વ્રત સુધી જેમ જેની અનુકૂળતા હોય તે પ્રમાણે તે ગ્રહણ કરે છે. અને કાઈ તા માત્ર અનુમતિ સિવાય બધા પાપ વ્યાપારા ત્યાગ કરે છે. ૧૪૪ અનુમતિ ત્રણ પ્રકારે છે—( ૧ ) પ્રતિસેવના અનુમતિ, ( ૨ ) પ્રતિશ્રવણ અનુમતિ અને (૩) સંત્રાસ અનુમતિ. જ્યારે પિતા આદિ વડીલ તથા પુત્રાદિકે કરેલા પાપકાયને વખાણે અથવા સાવધ આરંભથી તૈયાર કરેલું ભેજન ખાય ત્યારે તેને પ્રતિસેત્રના અનુમતિ હોય છે. સબંધીએ કરેલા હિંસાદિ સાવધ કાને સાંભળે અને તેને સમત થાય પણ તેને નિષેધ ન કરે તે પ્રતિશ્રવણ અનુમતિ છે. જ્યારે હિ ંસાદિ સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્ત થયેલા પુત્રાદિકમાં માત્ર મમત્વ રાખે, પણ તેના પાપકાને સાંભળે નહિ તેમ તેને વખાણે પણ નહિ ત્યારે તેને સવાસ અનુમતિ હોય છે. સૌંવાસ અનુમંત સિવાય સર્વ પાપ વ્યાપારના ત્યાગ કરે તે ઉત્કૃષ્ટ દેશવિરતિ શ્રાવક કહેવાય છે અને સવાસાનુમતિના પણ ત્યાગ કરે તે યતિ કહેવાય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ દેશવિરતિની વિશુધ્ધિ અન તગણી છે. તેની વિશુદ્ધિના સ્થાનકે અસંખ્ય છે. આ ગુણસ્થાનમાં ત્રસ જીવે!ની સંકલ્પી હિંસાનેા રાગ છૂટી જાય છે. પરંતુ સ્થાવર જીવોની હિંસાને રામ છૂટતા નથી તે કારણથી તેને દેશસંયમ, દેશ વિરતિ કહેલ છે. ચેાથા ગુણસ્થાનમાં સાત વ્યસનેના દોષ લાગી જતા હતા. પણ હવે નિળ પરિણામ થવાથી સાત વ્યસનને સંપૂર્ણ ત્યાગ થઈ જાય છે. હવે એટલા નિર્મળ પરિણામ થયા હૈાય છે કે તેને હવે અણુગળ પાણી પીવાના ભાવ થતા નથી, રાત્રે ચાર પ્રારના ભાવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ પાંચમું દેશવિરતિ ગુણસ્થાન ૧૫ લેવાનો ભાવ થતો નથી. અમર્યાદિત આહાર તથા ઔષધિ સેવનનો ભાવ થતો નથી. આ ગુણસ્થાનમાં શ્રાવકની ૧૧ અગીઆર પ્રતિમા તથા ૧૨ બાર અણુવ્રતમાંથી જેમ જેની શકિત તે પ્રમાણે વ્રત તથા પ્રતિમા ધારણ કરાય છે. અગીઆર પ્રતિમાની વિગત અમારા દાન અને શીળ નામના પુસ્તકમાં વિસ્તારથી આપી છે ત્યાંથી જોઈ લેવી. તે પુસ્તક થોડા વખતમાં બહાર પડશે. બાર વ્રતની હકીકત પણ ઘણું પુસ્તકોમાં અપાયેલી હોવાથી વિસ્તાર ભયના કારણે અત્રે આપી નથી. દેશવિરતિ શ્રાવક ગુરુની ઉપાસના કરે છે, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાનના કાર્યોમાં તત્પર રહે છે. કર્મના કારણનું કોઈ પણ રીતે નિવારણ કરવું એ એના જીવનની પ્રવૃત્તિને હેતુ છે, કર્મ પ્રવૃતિઓ જેમ જેમ નબળી પડતી જશે તેમ તેમ જીવાત્મા નિર્મળ બનતો જશે અને ગુણમાં આગળ વધશે. ચેથા ગુણસ્થાનકે જીવ જે જે ક્રિયા અમલમાં મૂકી શકો નહતો તે આ સ્થાનકે અમલમાં મૂકી શકે છે, અહીં પ્રમાદનું જોર ઘટી ગયું છે. ચેથા ગુણસ્થાનમાં હદયબળની તથા ચિત્તના સંયમની ખામી હતી તે અહીં સુધરવા પામે છે. તીવ્ર કષાયોની સત્તા નીકળી ગયેલી હોવાથી ઘણા વતની આરાધના કરી આગળ વધી શકાય છે, અને સંયમ ભાવમાં વૃદ્ધિ થતી આવે છે. દેશવિરતિ આત્માઓને અ૫ ઇચ્છા, અલ્પપરિગ્રહ, અલ્પઆરંભ, સુશીલ, ધર્મિષ્ટ, સુપાત્ર, વૈરાગ્યવત, સમ્યગદર્શી, આરાધક, પ્રભાવક વગેરે ગુણો પ્રાપ્ત થાય છે. તેઓ ચિત્તને સંયમ જાળવે છે અને ભાવ જાગ્રત રાખે છે. આ ગુણસ્થાનેથી છવ જઘન્યથી પહેલા દેવલે છે અને ઉત્કૃષ્ટ ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ચૌદ ગુણસ્થાન બારમા દેવલોકે ઉત્પન્ન થાય. પાંચમા આરામાં ધર્મનું આરાધન કરનાર મનુષ્ય ઉત્કૃષ્ટ ચેથા દેવલેક સુધી જાય છે. શ્રાવકના કેટલાક આચાર દેશવિરિત સમ્યગ્દષ્ટિ શ્રાવક સદાકાળ ધર્મ પરાયણ રહે છે પાપ બુદ્ધિ ઉત્પન્ન થાય તે સંગ તેઓ કદાપિ કરતા નથી, તેઓ નિરર્થક કથાઓમાં પિતાને અમૂલ્ય સમય બગાડતા નથી, તેમના ઘરમાં ધર્મ કથા ચાલતી હોય છે. માતાઓ નાના પુત્ર પુત્રીઓને પૂર્વ સમયની ધર્મ સ્થાઓથી સદા રંજન કરતા હોય છે. વિનય, ભકિત અને પ્રાર્થનાના પાઠે સદા ચાલતા હોય છે. તેઓ સદાચારને કદી ભંગ કરતા નથી. નીતિને તેઓ પ્રાણથી પણ વહાલી ગણે છે. પારકા અવર્ણવાદ બોલતા નથી. મૂર્ખ, અનાચારી, કશીલ જનોથી તેઓ સદા દૂર રહે છે. પિતાના ગુણો પિતાની જીભે કહી બતાવી છભને દોષિત કરતા નથી. પારકું ઋણ કરીને ફરી જતા નથી. પોતાની શક્તિનો સદા વિચાર રાખ્યા જ કરે છે. બેટા, વાદવિવાદમાં પડતા નથી. દેશવિરતિ સમ્યગ્દષ્ટિ શ્રાવકમાં હઠાગ્રહ કે કદાગ્રહ ન હોય પણ સરળતા જ હોય, પરોપકાર બુદ્ધિ જ હેય, દંભ ન હોય, છેતરપીંડી ન હેય, વૃથા વાગ્વિલાપન ન હય, એછું આપવું અને વધુ લેવું એવા વિચારો ન હોય, ખેટા તેલમાપ ન હોય અને ખોટા લેખ લખવાના ન હોય, વાણિજ્ય અને કુવાણિજ્ય, કર્માદાન તથા યંત્રપલક આદિ ધંધાઓ આ શ્રાવકજને કરતા નથી. ખાધને ભેદ સારી રીતે જાણે છે. ત્રસજીવને દુઃખ થાય તેવું તેમનું વાણિજ્ય હેતું નથી. દગે કે કાળા બજાર કરી જનતાને ઠગવાનું અહીં હેતું નથી. ખેટી સાક્ષી પૂરતા નથી. મારવાડી-વ્યાજ લેતા નથી. ખેટા કાંધા કરતા નથી. યથાશકિત સામાયિક પ્રતિક્રમણ કરે છે, વ્યાખ્યાન વાણી સાંભળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ પાંચમું દેશવિરતિ ગુણસ્થાન ૧૪૭ છે. દાન દેવા યોગ્ય સમયે હાથને સંકેચતા નથી. મુનિ મહારાજાઓને વિવેકપૂર્વક સત્કાર કરે છે. પર્વતિથિનું આરાધન મૂક્તા નથી. દાન, શીળ, તપ અને ભાવાનાની આરાધના કમે ક્રમે આગળ વધે છે. અનુપયેગે જીવ કોઈ ભારે બંધમાં આવી ન પડે તેની તેઓ સતત જાગૃતિ રાખ્યા કરે છે. પુણ્યવાન શ્રાવકો વિદેશી ભ્રષ્ટ વસ્તુઓથી સદા દૂર રહે છે. મહાવિનયને તેઓ જીવનપર્યત સ્પર્શ પણ કરતા નથી. વિગય ઉપયોગ કરતાં સદાય કરે છે. કુવ્યસનેથી સદાય દૂર રહે છે. હાલના અનર્થ વાદની અસર સાચા શ્રાવક પર થતી નથી, તેમ જ બુદ્ધિવાદને તેઓ ખોટું પ્રધાનપણું આપતા નથી. દીકરા દીકરીના ચારિત્રમાં જરા પણ ગફલત રાખતા નથી. જેન તરીકેના કુળાચારને ચીવટથી વળગી રહે છે. ગુણના અનુરાગી હોય છે. તેઓ સદા સ્વકર્તવ્યમાં રત રહે છે. ઈદ્રિયોના ઉપસેવનથી થતી હાનિને તેઓ ક્ષણેક્ષણે વિચાર કરે છે. અનંત કાળે મેળવેલું સમક્તિરૂપી અમૂલ્ય ધન કેમ સચવાય તેની તે બરાબર કાળજી રાખે છે. ઈતિને છૂટી મૂકી એ અમૂલ્ય ધનને (સમકિતને) પ્રાણાંતે પણ લૂંટાવતા નથી. નિર્મળ બુદ્ધિને લીધે ગત કાળનાં દુખે તેની નજર સમક્ષ જ હોય છે. જે પ્રમાદે તેને અનંત ભવ રખડાવ્યો તે પ્રમાદ હવે અહીં આડે આવી શકતું નથી. શરીરની શુશ્રષા, વેષવિભૂષા, કામ રાગની પિપાસા, લક્ષ્મીની ઇચ્છા, માનપ્રતિષ્ઠા વડે પૂજાવાની ભાવના વગેરે હવે ટકી શકતાં નથી. હવે જીવાત્મા સાચા ધર્મ માર્ગે જ પડે છે. અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ આ ગુણસ્થાનમાં વતતે સમ્યગ્દષ્ટિ શ્રાવક અભક્ષ્ય પદાર્થોને ત્યાગ કરે છે. અભક્ષ પદાર્થો બે પ્રકારના છે-(૧) સ્થાવર અભક્ષ્ય, (૨) ત્રસ અભક્ષ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ચૌદ ગુણસ્થાન જે વનસ્પતિમાં અનંત છવ રાશિ છે જેમકે કદા બટાટા વગેરે કંદમૂળ તથા જે વનસ્પિતિ ખાવાથી શરીરમાં બાધા ઉત્પન્ન થવાને સંભવ છે જેમકે અજાણ્યા ફળ, ભાંગ, અફીણ, વગેરે કેફ ઉત્પન્ન કરે તેવા પદાર્થો તે અભક્ષ્ય સ્થાવર કહેવાય છે. આ અભંથી જીવદયા તથા સંયમભાવની વિરાધના ન થાય એવા લક્ષ્યથી, ઉદાસીન શ્રાવક અભક્ષ્ય ખાવાને રાગ છોડી દીએ છે. જેમાં પ્રત્યક્ષ ત્રસ જીવ જેવામાં ન આવે પરંતુ આગમ પ્રમાણથી જેમાં ત્રસ જીવે છે તેવા પદાર્થ તથા જેમાં પ્રત્યક્ષ ત્રસ જીવ જોઈ શકાય તેવા પદાર્થોને ત્રણ અમૂલ્ય કહે છે, જેમકે – પાણીને ગાળ્યા પછી બે ઘડી સુધી તેમાં ત્રસની ઉત્પત્તિ થતી નથી. એવું પાણી બે ઘડી પછી અભક્ષ્ય થઈ જાય છે. પાણી ગાળ્યા પછી તેને સાધારણ ગરમ કરવાથી અથવા તેમાં કંઈ મસાલો નાખી તેને રંગ બદલવાથી તે પાણી બે પ્રહર એટલે છ કલાક સુધી ભય છે. પછી તેમાં ત્રસ જીવો ઉત્પન્ન થાય છે, તેથી અભક્ષ્ય થઈ જાય છે. ઉકાળેલું પાણી ૮ પ્રહર એટલે ૨૪ કલાક સુધી ભક્ય છે. ત્યારપછી તેમાં ત્રસ જીવ ઉત્પન્ન થાય છે તેથી તે અભક્ષ્ય થઈ જાય છે. અત્યારે કેટલાક લોકો સાધારણ ગરમ કરેલા પાણીની મર્યાદા ચાર પ્રહરની એટલે બાર કલાકની માને છે તે ભૂલ છે. રાંધેલી ચીજો, તળેલી ચીજો, મીઠાઈ વગેરે અનેક જાતના ખાદ્ય પદાર્થો થોડો વખત સુધી ભક્ષ્ય રહે છે તે મર્યાદા જાણીને શ્રાવક મર્યાદા બહારની ચીજોને અભક્ષ્ય ગણી તેને ત્યાગ કરે છે. વિસ્તાર ભયથી અહીં તે સર્વ ચીજોની વિગત આપી શકાઈ નથી. બીજી જાણવા જેવી હકીકત દેશવિરતિની સ્થિતિ ઉત્કૃષ્ટથી દેશ ઊન પૂર્વ કોડ વર્ષ પ્રમાણ છે. આઠ વર્ષની વય થાય ત્યારે જ દેશવિરતિ કે સર્વ વિરતિના પરિણામ પ્રાપ્ત થાય છે. એવો નિયમ છે. તથા ઉત્કૃષ્ટથી પૂર્વડ વયના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ પાંચમું દેશવિરતિ ગુણસ્થાન આયુષ્યવાળા મનુષ્ય તથા તિર્યંચને દેશવિરતિ પ્રાપ્ત થઈ શકતી હેવાથી તે આઠ વર્ષ જૂના પૂર્વ કોડ વર્ષ કહ્યા છે. ૮૪ લાખને ૮૪ લાખે ગુણીને તેને એક કોડથી ગુણતાં જે આવે તે ૧ પૂર્વોડ વર્ષ. આ ગુણસ્થાનમાં ચાર પ્રકારના આર્તધ્યાન તથા ચાર પ્રકારના રૌદ્રધ્યાન મંદ હોય છેદેશવિરતિ પરિણમ જેમ જેમ અધિક અધિકતર ય છે તેમ તેમ આ રૌદ્રધ્યાને મંદ મંદ થતા જાય છે. અને જેમ જેમ દેશવિરતિ અધિક અધિકાર હોય છે તેમ તેમ ધર્મધ્યાન મધ્યમ તેપણ અધિક અધિક હોય છે. પરંતુ ઉત્કૃષ્ટ ધર્મધ્યાન દેશ વિરતિમાં ન હેય. અને એ ગુણસ્થાનમાં ઉત્કૃષ્ટ ધર્મધ્યાન પરિણમી જાય તે ભાવથી સર્વ વિરતિ જ પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનમાં ૬૭ પ્રકૃતિઓને બંધ હોય છે તે આ પ્રમાણે ચેથા ગુણસ્થાનમાં ૭૭ પ્રકૃતિને બંધ હતો. તેમાંથી ચેથા ગુણસ્થાનને અંતે અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, લેભ એ ચાર કષાય તથા મનુષ્ય જતિ, મનુષ્ય ગયાનુવ, મનુષ્ય આયુષ્ય, ઔદારિક શરીર, દારિક અંગે પાંગ અને વજઋષભ નારાચ સંધયણ મળી દશ પ્રકૃતિએ વિચ્છેદ થવાથી બાકીની ૬૭ કર્મ પ્રકૃતિઓને બંધ હોય છે. આ ગુણસ્થાનમાં ૮૭ પ્રકૃતિઓને ઉદય હેય છે તે આ પ્રમાણે–ચોથા ગુણસ્થાનમાં ૧૦૪ કર્મ પ્રકૃતિઓને ઉદય કહે છે. તેમાંથી અપ્રત્યાખ્યાવરણ ક્રોધ, માન, માયા, લેબ, દેવગતિ, દેવદત્યાનુપૂર્વી, દેવ આયુ, નરકગતિ, નરકગત્યાનુપૂર્વી, નરક આયુ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગે પગ, મનુષ્ય ગત્યાનુપૂવી, તિર્યંચ ગત્યાનુપૂર્વી, દુર્ભાગ, અનાદેય, અયશ એ પ્રમાણે ૧૭ પકૃતિઓને ઉદય વિચ્છેદ થવાથી તે બાદ જતાં બાકીની ૮૭ પ્રકૃતિઓને ઉદય હેાય છે. દેશવિરતિમાં ૧૪૭ કર્મપ્રકૃતિઓની સત્તા છે, કારણ કે નારકીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ચૌદ ગુણસ્થાન આ ગુણસ્થાન હોતું જ નથી. તેથી આ ગુણસ્થાનમાં નરકાયુની સત્તા નથી તેથી તે બાદ જતાં ૧૪૭ કર્મપ્રકૃતિઓની સત્તા કહી છે. પરંતુ ક્ષાયિક સમ્યગૃષ્ટિની અપેક્ષાથી ૧૪૦ પ્રકૃતિઓની સત્તા હેય છે. આ ગુણસ્થાનમાં ગતિ, લેસ્થા તથા અસિદ્ધત્વ નામના ઔદયિક ભાવ છે. એટલે પ્રદેશત્વગુણ, ક્રિયાગુણ, યોગગુણ, અવગાહના ગુણ, અવ્યાબાધગુણ, અગુરુલઘુગુણ, સૂક્ષ્મત્વગુણુ વગેરે ઔદયિકભાવથી પરિણમન કરે છે. એ ગુણે સંપૂર્ણરૂપથી વિકારી પરિણમન કરે છે. અનેક જીવોની અપેક્ષાથી શ્રદ્ધા ગુણ ઉપશમભાવરૂપ, ક્ષાયિકભાવરૂપ તથા ક્ષય પશમરૂપ પરિણમન કરે છે. જ્ઞાનગુણ, દર્શનગુણ, વિગુણુ અને ચારિત્રગુણ ક્ષ પશમભાવથી પરિણમન કરે છે. જીવત્વ તથા ભવ્યત્વ નામના પારિણામિકભાવ શક્તિરૂપ છે. એ પ્રમાણે અલગ અલગ ગુણ, અલગ અલગ ભાવથી પરિણમન કરે છે. દેશવિરતિ (સંયતાસંયત) સંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત દશ પ્રાણસંયુક્ત ચાર સંજ્ઞાવાળા હોય છે. ભોગભૂમિના મનુષ્ય તિર્યંચને આ ગુણરથાન નથી. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠું પ્રમત્ત સયત ગુણસ્થાન પ્રમત્ત એટલે પ્રમાદ સહિત સયત એટલે પાંચમહાવ્રતધારી સવિરતિ સાધુ. સંસારના સર્વ અવિરતિભાવ આ સ્થળે તદ્દન છેડી દેવાય છે. સાધુના મહાવ્રતાને ધારણ કરનાર પણ પ્રમાદના બંધનથી સર્વથા મુક્ત નહિ થયેલ એવા મુનિ મહાત્માએ આ હું ગુણસ્થાનક છે. ચેાયા ગુણુસ્થાનકે મિથ્યાત્વ ખસે છે. પાંચમા ગુરુસ્થાને અવ્રત થાડું ખસે છે અને અહીં સર્વ અવ્રત ખસી જાય છે. સર્વથા પાપ વ્યાપારથી જે વિરમ્યા, પૂર્વાંકત સવાસાનુમતિથી પણ જેઓ વિરમ્યા તે સયત અથવા સર્વનિરતિ સાધુ કહેવાય છે. હિંસા, અસત્ય, ચારી, મૈથુન અને પરિગ્રહ એ પાંચ મોટા સાવઘ પાપવ્યાપારાથી સયત તદ્દન વિરમ્યા છે છતાં પણ તેનાં કારણા બંધ થયા નથી. મન વચન કાયા વડે કાઈ પણ પ્રકારની પાપક્રિયા કરવી નહિ, કરાવવી ન હ અને કરતાને સારા માનવા નહિ, આ પ્રમાણે ત્રણ કરણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ચૌદ ગુણસ્થાન અને ત્રણ વેગે પા૫વ્યાપારના ત્યાગી મુનિ પણ મોહનીય આદિ કર્મના ઉદયના સામર્થ્યથી તાવ સંજવલન કષાય અને નિદ્રા આદિ કોઈ પણ પ્રમાદના મેગે ચારિત્રમાં કિલષ્ટ પરિણામવાળો થાય એવા પ્રમાદ યુકત મુનિ પ્રમત્ત કહેવાય છે. આવા પ્રમાદયુક્ત સંયતનું ગુણસ્થાન એટલે કે વિશુદ્ધિની તીવ્રતા અને અશુદ્ધિની મંદતા વડે થયેલે સ્વરૂપને ભેદ તે પ્રમત્ત સંયત ગુણસ્થાન કહેવાય છે. સંજવલન કષાયને તથા હાસ્યાદિ કષાયનો ઉદય રહેતો હોવાથી સાધુ ક્ષમા શૌચ આદિ દશ ધર્મોમાં, ત્રણ ગુપ્તિ પાંચ સમિતિ મળી આઠ શુદ્ધિઓમાં તથા પાંચ મહાવતેમાં અનુત્સાહી રહે તેને સાધુને પ્રમાદ કહે છે. સંયત આત્મા પ્રત્યાખ્યાનાવરણીય કષાયને ક્ષયોપશમ થવાથી સામાયિક ચારિત્ર અથવા છે પસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત કરે છે. અને સંજવલન કષાયોના તીવ્ર ઉદયથી મુનિ પ્રમાદ યુકત થાય છે. પ્રમાદ પાંચ પ્રકારના છે એટલી તે સર્વ માન્ય વાત છે. પરંતુ એ પાંચ પ્રકાર કયા કયા તેમાં મતભેદ છે. શ્રી ઠાણાંગસૂત્રમાં પ્રમાદના પાંચ પ્રકાર આ પ્રમાણે આયા છે | મધ, વિષય, કષાય, નિદ્રા અને વિધ્યા. બીજે મત આ પ્રમાણે છે– નેહ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. ત્રીજો મત આ પ્રમાણે છે– મદ, વિષય, કષાય, નિદ્રા અને વિક્યા. આમાં ફકત પહેલા પ્રમાદમાં જ મતભેદ છે. બાકીના ચાર તો ત્રણેય માન્યતામાં એક સરખા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ છ8 પ્રમત્ત સંયત ગુરુસ્થાન ૧૫૩ મધ તે પ્રમાદમાં સંભવી શકતો નથી. કારણકે મુનિ તે શું પણ સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને પણ મધની બંધી હોય. એટલે સ્નેહ અથવા મદ એ બેમાંથી એક હેઈ શકે. | સ્નેહને તે વિષય કષાયમાં સમાવેશ થઈ જાય છે. કારણકે સ્નેહથી જ વિષય ભોગવાય છે. એટલે વિષય અને સ્નેહ એ બે જુદા હોઈ શકે નહિ. તેથી મદ જ સાચો શબ્દ હોય એમ લાગે છે. તેનું કારણ એમ સંભવે છે કે મૂળ હસ્ત લિખિત પ્રતિમાં કોઈ લોહીની ભૂલથી મદને બદલે મઘ લખાઈ ગયું હશે. અને તે ભૂલ એમને એમ પરંપરાથી ચાલી આવી. એ ભૂલ છે એમ જેમને સમજ પડી તેમાંના કેઈએ સ્નેહ શબ્દ જ્યો ત્યારે બીજાએ લહીઆની ભૂલ અનુમાનથી સમજી લઈને સાચે શબ્દ મદ હોવો જોઈએ એમ શોધી કાઢ્યું, અને તે પ્રમાણે મદ શબ્દ પ્રચલિત કર્યો અને વિચાર કરતાં મદ શબદ જ વિશેષ બંધબેસતો જણાય છે. 1 , પાંચ પ્રમાદમાંના ત્રણ પ્રકારના જુદા જુદા ભેદે છે. તે આ પ્રમાણે-કષાય ચાર છે–દેધ, માન, માયા અને લેભ. વિષય પાંચ ઈતિના પાંચ વિષય છે અને વિકથા ચાર છે. એટલે ત્રણ પ્રકારના તેર ભેદ થયા તેમાં નિદ્રા અને મદ ઉમેરતાં એકંદર પંદર પ્રકારના પ્રમાદ થાય છે. એ પ્રમાદ જ સાધુને છઠે ગુણસ્થાને રાખી રહે છે. કષાયને ઉદય તીવ્ર થાય ત્યારે અવશ્ય અંતર્મુહૂર્ત કાળ સુધી પ્રમાદપણું આવી જાય છે. અને જે અંતર્મુહૂર્ત કાળથી પણ વધારે સમય સુધી પ્રમાદીપણું રહે તો તે પ્રમત્ત ગુણસ્થાનેથી નીચે પડે છે અને જે અંતર્મુહૂર્તથી અધિકાળ અપ્રમાદીપણું રહે તે પ્રમત્ત ગુણસ્થાનથી ઊંચે ચડે છે. કયારેક કયારેક કર્તવ્ય-કાર્ય કરવાનું ઉપસ્થિત થવા છતાં આળસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ચૌદ ગુણસ્થાન આદિને લીધે જે અનાદર બુદ્ધિ પેદા થાય તે પ્રમાદ છે, પરંતુ જેમ ઉચિત માત્રામાં ઉચિત ભોજન લેવું એ પ્રમાદમાં ગણાતું નથી તેવી રીતે ઉચિત નિદ્રા પ્રમાદમાં ગણતી નથી. તેમ કષાય પણ મંદ હાલતમાં હતાં અહીં પ્રમાદમાં ગણવામાં આવ્યો નથી, મહા તીવ્રતાને ધારણ કરે ત્યારે કષાયને અહીં પ્રમાદમાં ગણવામાં આવ્યો છે. કારણ કે એમ તો કષાયદય આગળ સાતમા ગુણસ્થાનમાં પણ છે, દશમા ગુણસ્થાન સુધી છે પણ મંદ થતો જતો હાઈ પ્રમાદ કહેવાતું નથી. અહીં છવને સ્વાર્થ, લોભ, સુશ્રુષા વગેરે ભાવ રહે છે. ચારિત્ર પાળે છે છતાં અતિચાર સેવે છે. દેશવિરતિ કરતાં પ્રમત્ત સંયતની વિશુદ્ધિ અનંતગુણ છે અને અશુદ્ધિ અનંતગુણ હીન છે, અપ્રમત્તની અપેક્ષાએ તેનાથી ઊલટું, વિપરીત સમજી લેવું. મુનિઓ બે જાતના હોય છે—દ્રવ્યલિંગી અને ભાવલિંગી, જે મુનિઓ લૌકિક ભાવમાં રચ્યાપચ્યા રહે છે, મંત્ર દોરા ધાગા કરે છે, જ્યોતિષ જુએ છે વગેરે અનેક રીતે સંયમમાં દેષ લગાડે છે, મૂળ ગુણ ઉત્તર ગુણની વિરાધના કરે છે તેવા મુનિઓ ભાવથી સંયમી નથી પણ બાહ્ય વેષધારી દ્રવ્યલિંગી મુનિ છે. પરંતુ જે મુનિઓ સાચા ભાવથી સંયમ પાળે છે તે જ સાચા સંયમી મુનિ અથવા ભાવલિંગી મુનિ કહેવાય છે. આ ગુણસ્થાનમાં જેને આહારકઋદ્ધિ પ્રાપ્ત થાય છે તેને કોઈ સૂક્ષ્મ તત્વમાં શંકા પડતાં આહારક શરીર પ્રગટ કરી ભગવાન પાસે ખુલાસે પૂછવા જાય છે. આ આહારકશરીર બનતાં જ્યાં સુધી તે અપર્યાપ્ત હોય ત્યાં સુધી તે આહારકમિશકાયયોગી અપર્યાપ્ત કહેવાય છે. એ સ્થિતિમાં આહારકવર્ગનું તથા ઔદારિક વર્ગણાઓના ગ્રહણના નિમિત્તે પરિસ્પદ થાય છે. આ ગુણસ્થાનવત મુનિને (૧) આહારક, (૨) પરિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ છઠું પ્રમત્ત સંયત ગુણસ્થાન ૧૫૫ -------------------- વિશુદ્ધિ, (૩) મન:પર્યવજ્ઞાન, (૪) ઉપશમસમ્યકત્વ અને (૫) સ્ત્રીવેદ નપુંસકવેદ એ બેમાંને એક વેદ, એ પાંચમાંનું કોઈ એક હેય તે બાકીના ચાર ન હોય. કારણ કે એ પાંચેય પરસ્પર વિરોધી છે. પરંતુ ઉપશમ સમ્યકત્વની સાથે સ્ત્રીવેદ કે નપુંસક હોઈ શકે છે. આ પ્રમત્ત ગુણસ્થાનમાં આચાર્ય, ઉપાધ્યાય તથા પુલાક, બકુશ અને કુશીલ એ ત્રણ પ્રકારના સાધુ પરમેઠી હોય છે. આ પરમેષ્ઠી પાંચ મહાવ્રત, ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિનું આચરણ કરે છે, દશ ધર્મનું પાલન કરે છે, તેમને અધિક સમય ભાવનાઓના ચિંતનમાં જાય છે. બાવીશ પરિસને તેઓ સમતાથી જીતે છે. બાર પ્રકારના યથાશકિત તપ કરે છે. એ મહાત્મા પ્રમાદ યુક્ત થાય છે ત્યારે પ્રમત્તવિરત કહેવાય છે. પણ તેમને પ્રમાદ વિશેષ હેતું નથી. સંયત મુનિઓના મહાવ્રત, ગુપ્તિ, સમિતિ વગેરે આચારની વિગત અહીં આપી નથી કારણ કે તેથી બહુ લાંબા વિસ્તાર થઈ જાય. જિજ્ઞાસુએ ધર્મસંગ્રહ વગેરે પ્રથામાંથી જોઈ લેવું. દશ ધર્મ માટે અમારું દશ લક્ષણ ધર્મ પુસ્તક જોઈ લેવું. ગુણસ્થાન ભાવલિંગીને માટે જ હોય છે. દ્રવ્યલિંગી મુનિનું તો પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન જ છે. વ્યવહારમાં ભલે તે ભાવલિંગી મુનિઓ સાથે રહે છે અને બાહ્ય આચરણનું પાલન કરે છે પણ તે મિથ્યાત્વ અવસ્થામાં જ રહેતો હોવાથી તેનું ગુણસ્થાન તે પહેલું જ છે. સંયત મુનિના પાંચ પ્રકાર સંયતિ મુનિ પાંચ પ્રકારના હોય છે–(૧) પુલાક (૨) બકુશ, (૩) કુશીલ, (૪) નિર્મથ અને (૫) સ્નાતક. શ્વેતાંબર તથા દિગંબર બનેને આ પાંચ પ્રકાર એક સરખા માન્ય છે. પરંતુ તેની વ્યાખ્યામાં અથવા અર્થમાં બન્ને સંપ્રદાયની માન્યતા જુદી જુદી છે. અહીં બન્ને સંપ્રદાયની માન્યતા પ્રમાણેની વ્યાખ્યાઓ આપીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ચૌઢ ગુણસ્થાન શ્વેતાંબર માન્યતા પ્રમાણે પુલાક—સંયમમાં દોષ લગાડી સયમને નિઃસાર અથવા અસાર કરે તે પુલાક. અકુશ—શરીર અને ઉપકરણની શાભા કરતા રહીને જે પેાતાનું ચારિત્ર શુદ્ધિની સાથે દાષાથી મળેલુ રાખે તે બકુશ, કુશીલ—મૂળ તથા ઉત્તર ગુણે માં દેષ લગાડવાથી તથા સજ્વલન કષાયના ઉદયથી દૂષિત ચારિત્રવાળા સાધુ તે કુશીલ, નિ થ—ગ્રંથ એટલે મેાહ, મેહથી રહિત સાધુ તે નિષ્રચ ઉપશાંત માહ અને ક્ષીણુ મેાહના ભેદથી નિ‘થના બે ભેદ છે. સ્નાતક——સવ કમાંના ધાત કરીને જે શુદ્ધ થયા છે તે સ્નાતક, સયેાગી કેવળી અને અયેગી કેવળી એમ સ્નાતકના બે ભેદ છે. દિગબર માન્યતા પ્રમાણે મુનિએના આ પાંચ ભેદ તેમના ગુણસ્થાનને અનુસરીને કર્યાં છે તે નીચે પ્રમાણે— પુલાક—જે ભાવલિંગી મુનિને તેના તપસ્વી શિષ્યના સ્વવાસથી આત્ત લધુ શિષ્યના સ્વંગવાસથી ષ્ટિ વિયેાગરૂપ અનિષ્ટ સાગરૂપ આ થતાં એ રાગ કેમ જલ્દી ગુરુસ્થાન વતી મુનિને અથવા ધ્યાન થાય છે, અનિષ્ટ શિષ્યના સચેાગથી ધ્યાન થાય છે તેમજ શરીરમાં રોગ પેદા મટે એવા વિકલ્પ ઊઠે છે. એવા છઠા પુલાક મુનિ કહે છે. પરંતુ મૂળ ગુણુમાં દૃષ લગાડે એવાને પુલાકમુનિ કહેવાય નહિ. મૂળ ગુણુમાં દોષ લગાડે એવા મુનિને તે જિનાગમમાં દ્રવ્યમુનિ કહેલા છે. અકુશ—છઠ્ઠા તથા સાતમા ગુરુસ્થાનમાં જે મુનિ અસંખ્યાત વાર આવે જાય છે, એટલે તે છઠ્ઠા ગુણુસ્થાનથી સાતમામાં જાય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ છઠું પ્રમત્ત સંયત ગુણસ્થાન ૧પ૭ વળી સાતમા ગુણસ્થાનેથી નીચે પડી પાછા છઠા ગુણસ્થાનમાં આવે. એમ અસંખ્યવાર જા આવ કરે તે મુનિને બકુશ સત્તા કહી છે. કશીલ–જે મુનિરાજ પુણ્યરૂપી કુશીલ ભાવને શ્રેણીઓ ચડતાં પિતાના જ્ઞાનરૂપી છીણીથી કાપી નાખે અથવા કાપતા રહે એવા આઠમ, નવમા અને દશમા ગુણસ્થાન વત મુનિને કુશીલ સંજ્ઞા કહી છે. પરદ્રવ્યમાં ચિત્તનું ભ્રમણ થવાનું નિમિત્ત કષાયોને સમૂહ છે. તે કષા આત્માની સાથે ભળીને એકરૂપ થઈ ગયા છે. છતાં પણ સવભાવભેદ છે તે સમજીને, કષાયો પરરૂપ છે એમ નિશ્ચિત કરીને, કુશળ મલ્લની પેઠે કુશીલ મુનિ પિતાના આત્માના વીર્યથી જ તે કષાયોને મસળીને મારી નાખે છે. નિર્ચથ–રાગદ્વેષરૂપી ગાંઠને છેદીને વીતરાગ ભાવ ધારણ કર્યો. છે એવા અગીઆરમા તથા બારમાં ગુણસ્થાનવતી મુનિને નિગ્રંથની સંજ્ઞા છે. નાતક–જે મુનિરાજે વીતરાગ ભાવ સહિત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યની પ્રાપ્તિ કરી છે એવા તેરમા ગુણસ્થાન વતી આત્માને સ્નાતક સંજ્ઞા છે. બને વ્યાખ્યાઓ ઉપરથી વાંચક જોઈ શકશે કે નિગ્રંથ તથા સ્નાતકની વ્યાખ્યામાં કંઈ મતભેદ નથી. પણ મુલાક, બકુશ અને કુશીલની વ્યાખ્યામાં માટે ફરક છે. વેતાંબર મત પ્રમાણે પુલાક, બકુશ તથા કુશીલ ત્રણ પ્રકારના મુનિઓ એક કે બીજી રીતે મૂળ ગુણમાં દેષ લગાડનારા છે સંયમમાં જ દેષ લગાડે છે તે દ્રવ્યલિંગી જ કહેવાય એમ સમજી શકાય તેવી વાત છે. એટલે દિગંબર મતની વ્યાખ્યા વધારે બંધ બેસતી લાગે છે એમ વિચારક વાયક સમજી શકશે. અને તેથી જ પાંચ પ્રકારના મુનિએ પૂજય બની શકે છે. વ્યલિંગી મુનિ પૂજ્ય ન ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ચૌદ ગુણસ્થાન - - - - - ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થયેલ મુનિ ચારિત્ર્ય મેહનીયકર્મને ઉપશમ કે ક્ષય કરવામાં તત્પર, ઉદ્યમવંત થઈને સંયમની વૃદ્ધિ કરે છે તે વખતે તે પ્રમાદ રહિત થઈ જાય છે ત્યારે તે તેનું સાતમું ગુણસ્થાન કહેવાય છે. બીજી જાણવા હકીકતો આ છઠા ગુણસ્થાનમાં રાગાદિક પરિણતિ હોવાથી સરાગ સંયમ છે. પરિણમે શુદ્ધ અશુદ્ધ થતા હોવાને લીધે આત્મા છઠા અને સાતમા ગુણસ્થાનમાં અસંખ્યાતવાર જ આવ કરે છે. જ્યારે જીવ સાતમા ગુણસ્થાનમાં સ્થિર થઈ જાય છે ત્યારે તે અંતર્મુહૂર્ત સુધી ત્યાં રહે છે. આહારક શરીરવાળા જીવાત્મા ભગવાનના સમવશરણમાં જાય છે ત્યારે તેનું છઠું ગુણસ્થાન હોય છે. શરીર તથા વચનની બુદ્ધિપૂર્વકની ઉદીરણું છઠા ગુણસ્થાનમાં જ થાય છે. જ્ઞાનની ઉપયાગરૂપ અવસ્થામાં જ ઉદીરણા ભાવ હોય છે. જ્યારે મુનિરાજ પિતાના સ્વભાવમાં સ્થિર નથી હતા ત્યારે જ મૂળ ગુણ પાલન કરવાનો વિકલ્પ ઊઠે છે. એ વિકલ્પનું નામ છેદેપસ્થાપનીય સંયમ છે. આ છઠા ગુણસ્થાનમાં ઉપશમ, ક્ષયોપશમ, વેદક અને ક્ષાયિક એ ચારે ય સમકિત હોય છે એટલે આ ગુણસ્થાન વતી જીવને આ ચારમાંનું કોઈપણ એક સમકિત હોય છે. આ પ્રમત્ત ગુણસ્થાનમાં નેકષાયનો ઉદય હોવાથી અને પ્રમત્ત દશા હોવાને લીધે આર્તધ્યાન હોય છે. છતાં પણ વ્રતની પરિકૃતિને લીધે ધર્મધ્યાનને વધુ સંભવ છે. સામાન્ય મત એ છે કે નીચલા ગુણસ્થાનેથી ઉપર ચડીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠું પ્રમત્ત સંયત ગુણસ્થાન ૧૫૯ કાઈ જીવ આ છઠ્ઠા ગુણસ્થાને આવતા નથી. પરંતુ ચેથા કે પાંચમાં ગુણસ્થાન વાળા જીવ દીક્ષા લેતી વખતે ઉત્કૃષ્ટ પરિણામી ઢાવાથી છા ગુણરયાનને સ્પર્ધા વિના જ સીધા સાતમે ગુરુસ્થાને જાય છે. અને પછી ડે ગુણસ્થાને આવે છે. ખીને મત એવા છે કે જીવ સયમ લેતી વખતે પહેલાં કે ગુણસ્થાને આવે અને પછી પરિણામ વિશુદ્ધ થતાં સાતમે જાય છે. આ મત અત્યારના જમાનાના ભાવેને અનુસરીને ટિત થતા ઢાય તા સંભવિત છે. આ ગુરુસ્થાનવાળા ચડીને ઉપર સાતમા ગુરુસ્થાનમાં જાય છે અથવા પડીને પાંચમા, ચેાથા, ત્રીજા, ખીજા, પહેલે ગુણુસ્થાને જાય છે. ા છઠ્ઠા ગુણુસ્થાનમાં મનુષ્યગતિ, પંચેંદ્રિયજાતિ, ત્રસકાય, આહારક મિશ્રકાયયેગ, વેદ ત્રણમાંથી કાપ એક હોય છે. એક જીવની અપેક્ષાત્રે આ ગુણસ્થાનને કાળ જધન્યથી એક સમય છે. તે સમય મરણની અપેક્ષાથી છે. સામાન્ય રીતે એ સમયના જાન્યકાળ ઢાય છે અને ઉત્કૃષ્ટકાળ અંતર્મુના છે. આ ગુરુસ્થાનમાં પુલાક, બકુલ અને કુશીલ એ ત્રણુ પ્રકારના જ મુનિ હાઇ શકે છે. આ છઠા પ્રમત્ત સંયંત ગુસ્થાનમાં ૬૩ ક્રમપ્રકૃતિઓના અધ ઢાય છે તે આ પ્રમાણે—પાંચમાં ગુણસ્થાનમાં ૬૭ ક્રમ પ્રકૃતિને અધ છે તેમાંથી પ્રત્યાખ્યાનાવરણીય ૪ કષાય વિચ્છેદ જવાથી બાકીની ૬૩ કુમ’પ્રકૃતિને બંધ ડાય છે. આ ગુરુસ્થાનમાં ૮૧ ક્રમ પ્રકૃતિના ઉદય હાય છે તે આ પ્રમાણે—પાંચમા ગુણસ્થાનમાં ૮૭ પ્રકૃતિના ઉદ્દય છે તેમાંથી પ્રત્યાખ્યાનાવરણીય ૪ કષાય. તિયંચગતિ, તિ ચઆયુ, ઉદ્ઘોત અને નીચ ગેાત્ર મળીને અાઠ પ્રકૃતિ વિચ્યે જતાં બાકી ૭૯ રહી તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ચૌદ ગુણસ્થાન આહારક શરીર તથા આહારક અંગે પાંગ એ બેને અહીં ઉદય હોવાથી તે ઉમેરતાં ૮૧ થાય એટલે ૮૧ પ્રકૃતિને ઉદય છે. આ છઠા ગુણસ્થાનમાં ૧૪૬ કમપ્રકૃતિઓની સત્તા હોય છે તે આ પ્રમાણે—પાંચમા ગુણસ્થાનમાં ૧૪૭ કર્મપ્રકૃતિઓની સત્તા છે તેમાંથી તિર્યંચ આયુષ્ય વિચ્છેદ થવાથી તે બાદ જતાં બાકીની ૧૪૬ની સત્તા છે. પરંતુ ક્ષાયિક સમકિતીને ૧૩૯ની સત્તા છે. તેને સમ્યકત્વ ઘાતક સાત પ્રકૃતિઓ તથા તિર્યંચ આયુ તથા નરકાયું એ નેવ પ્રકૃતિઓની સત્તા નથી હોતી. આ છઠા પ્રમત્ત ગુણસ્થાનમાં ગતિ, વેશ્યા, અસિદ્ધત્વ નામને ઔદયિક ભાવ છે. એટલે પ્રદેશત્વગુણ, ક્રિયાગુણ, ગગુણ, અવ્યાબાધગુણ, અવગાહનગુણ, અગુરુલઘુગુણ તથા સમવગુણ, ઔદયિકભાવથી પરિણમન કરે છે. શ્રદ્ધાગુણ ઉપશમ, ક્ષપશમ તથા ક્ષાયિકભાવથી અલગ અલગ જીવોની અપેક્ષાએ પરિણમન કરે છે. જ્ઞાનગુણ, દર્શનગુણ, ચારિત્ર ગુણ, વીર્ય ગુણ ક્ષયોપશમ ભાવથી પરિણમન કરે છે. છેવત્વ ભવ્યત્વ નામના પારિણમિક ભાવ શકિતરૂપ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ સાતમુ અપ્રમત્ત સચત ગુણસ્થાન સંજ્વલન કષાયે। તથા નાકષાયેાના મદ ઉદ્દેશ્ય હોવાથી નિદ્રા, વિકથા આદિ પ્રમાદ વિનાના મુનિ અપ્રમત્ત સયત કહેવાય છે. પ્રમત્ત સયતની અપેક્ષાએ અપ્રમત્તસયત અનતગુણૢ વિશુદ્ધ પરિણામવાળા હોય છે. અપ્રમત્ત સયતને વિશિષ્ટ તપ અને ધર્મધ્યાન અદિના યેાગે કર્માં ખપાવતાં અને તેથી કરીને અપૂર્વ અપૂર્વ વિશુદ્ધ સ્થાને ઉપર ચડતાં અવિધજ્ઞાન, મન પર્યંત્ર જ્ઞાન, કાષ્ઠાદિ મુદ્ધિ પ્રાપ્ત થાય છે. તે ચારિત્રગુણના પ્રભાવથી જંધાચરણ લબ્ધિ, વિદ્યાચરણ લબ્ધિ, સર્વોષધિ આદિ અનેક લબ્ધિએ તેમજ અક્ષીણુ માનસ આદિ ખળા ઉત્પન્ન થાય છે. તેનુ જે ગુણસ્થાન તે અપ્રમત્ત સયત ગુણસ્થાન કહેવાય છે. પ્રમત્ત તથા અપ્રમત્ત બને ગુણુસ્થાનક અંતર્ અંતમુત પરિવર્તન પામ્યા કરે છે. સંયમી મનુષ્ય ઘણીવાર પ્રમત્ત અને અપ્રમત્ત અવસ્થામાં ઝેલા ખાતા હોય છે. કતવ્યમાં ઉત્સાહ અને સાવધાની બન્યાં રહે એ ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ચૌદ ગુણસ્થાન અપ્રમત્ત અવસ્થા છે. એ અવસ્થામાં ચલિતપણું આવતાં થોડા વખતમાં પાછી પ્રમત્તતા આવી જાય છે. એટલે એમ ગુણસ્થાનકમાં ચડ ઉતર થયા કરે છે. અપ્રમત્ત ગુણસ્થાનના બે ભેદ છે–(૧) સ્વાસ્થાન અમર વિરત અને (૨) સાતિશય અપ્રમત્ત વિરત. છઠે ગુણસ્થાનેથી સાતમામાં અને સાતમા ગુણસ્થાનેથી છઠા ગુણરથાનમાં જે અસંખ્યાત વાર આવ જ કર્યા કરે છે તેને સ્વસ્થાન અપ્રમત્ત સંયત કહે છે. જે છઠા ગુણસ્થાનમાં ન જાય પણ મરણ પામીને ચેથા ગુણસ્થાનમાં જાય તે પણું સ્વરથાન અપ્રમત્ત સંયત છે. જે શ્રેણી ચડવાની સન્મુખ હેય તે સાતિશય અપ્રમત્ત સંયત છે. આ સ્થાનમાં આવેલા જીવોને વધારે રહેવાનું નથી કારણ કે ઊર્ધ્વ ગતિને વેગ ચાલું છે. માત્ર અંતર્મુહૂર્ત, બે ઘડી જેટલું જ અહીં રહેવાનું છે. છઠે ગુણસ્થાને પતન ન થાય તેવા જીવને આ સ્થાનથી અપૂર્વકરણને પાયો નંખાય છે અને અનંત કર્મોનાં દળ તૂટતાં હોય છે. આ સ્થાનમાં પહોંચેલા મહાત્માઓ સ્વઉપયોગમાં જ રહે છે. આ ઠેકાણે જીવની ચંચળતા અને ઇન્દ્રિયોની તૃષ્ણા હોતી નથી. વૈરાગ્ય અત્યંત ઉગ્ર હોય છે અને સંયમ પર જ માત્ર દષ્ટિ રહેલી હોય છે. આ જીવને વેગ ધનુષના બાણના વેગ જેવો આગળ વધતો હોય છે. આ સંતેની વિચારશુદ્ધિ ઉચ્ચતર છે. આ ગુણસ્થાનના આત્માઓ-મહાત્માએ આહાર કરે છે ખરા પણ તે આહારની વેશ્યાથી નહિ. આહાર ઉપરના પ્રેમને લીધે નહિ પણું ચારિત્રના રક્ષણને અર્થે કરે છે. તેમને ખાસ આહારની સંજ્ઞા નથી. તેથી તેમને “ને સન્નાવઉતા” કહે છે. આ ગુણથાન વિદેહ મુકત દશા જેવી દશા અનુભવે છે. અતીંદિય જેવું જીવન છે. કર્મથી છૂટવાની તત્પરતા વિશેષ હોય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ સાતમું અપ્રમત્ત સંયત ગુણસ્થાન ૧૬૩. =- =--- -------- આ અપ્રમત્ત ગુણરથાનમાં છ આવશ્યક આદિ ક્રિયાકાંડ નથી. તે પણ સતત નિરંતરપણે ઉત્તમ ધ્યાનના યોગથી સ્વાભાવિક આત્મ શુદ્ધિ થતી જાય છે. તે ધ્યાનથી જ ઉત્પન્ન થયેલી અને સંકલ્પ વિકલ્પની પરંપરાના અભાવથી આત્માના એક સ્વભાવરૂપ નિર્મળતા હોય છે. સૌથી પહેલાં જીવ છડે ગુણસ્થાનકે નહિ જતાં સીધે સાતમે ગુણસ્થાને આવે છે. અને સામેથી પડીને છઠે ગુણસ્થાને જાય છે. કારણ કે દીક્ષા લેતી વખતે પરિણામ ઉત્કૃષ્ટ હેવાથી સૌથી પહેલાં મહાવ્રતના પરિણામ સાતમા ગુણસ્થાનમાં થાય છે. આને અપ્રમત્ત સંયમવાળું ચારિત્ર, સરાગ ચારિત્ર, ક્ષાપશમિક ચારિત્ર વગેરે નામથી ઓળખવામાં આવે છે. આ પ્રમાણે સૌથી પહેલાં અપ્રમત્ત સંવત થયા પછી તરત તે સાતિશય અપ્રમત્ત બની નથી શકતા એટલે કે ઉપરના ગુણસ્થાનમાં જવા જેટલું પુરુષાર્થ કરી શકાતું નથી. પરંતુ તે છેડે ગુણસ્થાને જઈને પ્રમત્ત સંયત થાય છે. અને પછી છઠા સાતમા ગુણસ્થાનમાં અસંખ્યાત વાર ના આવ કરે છે. સર્વ સાવઘ યોગથી વિરત થયા છતાં જ્યારે આત્મા પ્રમાદને વશ થાય છે ત્યારે પિતાની શાંતિમાં બાધાને અનુભવ કરે છે. તેથી નિરાકુળ શાંતિને અનુભવ કરવાની લાલસા સેવે છે. આ લાલસામાંથી જ નિદ્રા, વિષય, કષાય અને વિકથા ઈત્યાદિ પ્રમાદોમાંથી પિતાને બચાવી લેવાને પ્રયત્ન કરે છે. એ પ્રયત્નમાં જ્યારે તે સફળ થાય છે ત્યારે પ્રમાદ પર વિજય લાભ કરી અપ્રમત સંયત અવસ્થાને પામે છે. પરંતુ આ અવસ્થામાં પણ એક તરફ અપ્રમાદજન્ય ઉક્ટ સુખને અનુભવ થતો હોવાથી તે જ સ્થિતિમાં ટકી રહેવાને સતત પ્રયત્ન આત્મા કરતો હોય છે. અને બીજી તરફ પ્રમાદજન્ય પૂર્વાનુભૂત વાસનાઓ તેને પિતાના તરફ ખેચે છે. આ ખેંચતાણમાં વિકાસમુખ આત્મા પણ ક્યારેક પ્રમાદની તંદ્રામાં અને કયારેક અપમાદની જાગૃતિમાં ડેલાં ખાય છે એટલે કે તે અનેકવાર પ્રમત્ત સંયત અવસ્થામાં આવાગમન કર્યા કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ચૌદ ગુણસ્થાન જેમ પાણીની ભમરીમાં પડેલું તણખલું આમ તેમ ચળાયમાન થતું રહે છે તે જ પ્રમાણે આ છઠા અને સાતમા ગુણસ્થાનના સમયમાં વિકાસગામી આત્માની સ્થિતિ લાયમાન થાય છે. છઠા તથા સાતમા ગુણસ્થાનમાં વ્યવહારથી ચારિત્ર પૂર્ણ થયું મનાય છે. પાંચ પાપને ત્યાગ છઠ ગુણસ્થાને પૂરેપૂરો થઈ જાય છે તેથી અહીં ચારિત્રને પૂર્ણ થયું મનાય છે. સાતમામ એજ વ્યવહાર ચારિત્રને નિરવશેષ સાવધાનીથી ધાવવામાં આવે છે તેથી આત્મામાં પણ ચારિત્ર પૂર્ણતા મનાય છે. સાતમા ગુણસ્થાનથી આગળ ચારિત્રહને ક્ષય શરૂ થાય છે. આઠમાં ગુણસ્થાનથી લઈને આગળ પરિણામની જે વીતરાગતા છે તે મોહને ઉપશમ કે ક્ષય કરવાનું કાર્ય કરવા માંડે છે. તેથી શ્રેણી-સીડી ચડવાનું કાર્ય આઠમેથી શરૂ થયું મનાય છે. છઠું સાતમું ગુણસ્થાન એ શ્રેણી–સીડીની ભૂમિકા માનવી જોઈએ. બે શ્રેણી જે અપ્રમત્ત સંયત છઠે ગુણસ્થાને નહિ પડતાં અહીં જ અંતમુહૂર્ત સુધી સ્થિર રહે છે તેવા સાતિશય અપ્રમત્ત સંયત શ્રેણી સન્મુખ આવી જાય છે. શ્રેણી બે જાતની છે–ઉપશમ અને ક્ષપક. જેમાં ચારિત્ર મોહનીય કર્મની બાકી રહેલી ૨૧ પ્રકૃતિઓને ઉપશમ કરવામાં આવે તે ઉપશમ શ્રેણી કહેવાય છે. અને જેમાં મેહનીય કર્મની એ ૨૧ પ્રકૃતિઓને ક્ષય કરવામાં આવે તે ક્ષેપક શ્રેણી કહેવાય છે. લાયક સમકિતી બંનેમાંની કઈ પણ શ્રેણ ચડી શકે છે. કવાને ઉપશમ કરે તે ઉપશમ શ્રેણી ચડે છે અને કષાયને ક્ષય કરે તો ક્ષપક શ્રેણી ચડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ સાતમું અપ્રમત્ત સંચત ગુરુસ્થાન ૧૬૫ દ્વિતીયે।પશમ સભ્યષ્ટિ ઉપશમ શ્રેણી જ ચડી શકે છે. પણુ તે ક્ષપક શ્રેણી ચડી શકતા નથી. ક્ષયાપશમ સમ્યકત્વવાળા શ્રેણી ચડી ગ્રૂકતા નથી. પ્રથમાપશમ સમ્યક્ત્વવાળા પ્રથમાપશમ સમ્યકત્વ છેાડીને ક્ષાયેાપશ્રમિક સભ્યદૃષ્ટિ અને પછી અનતાનુૠધી કષાયેાનુ વિસર્જન કરીને દર્શન મેાહનીયની ત્રણ પ્રકૃતિઓના ઉપશમ કરીને ક્ષાયિક સષ્ટિ બની જાય તેા શ્રેણી ચડવાને પાત્ર થઈ જાય. ઉપશમ શ્રેણીના આઠમું, નવમ્, દશમું અને અગીરમુ ગુરુસ્થાન એમ ચાર ગુણસ્થાન છે. ક્ષપક શ્રેણીના આઇસુ, નવમ્, શત્રુ અને બારમું ગુરુસ્થાન એમ એ ચાર ગુણસ્થાન છે. ચારિત્ર મેાહનીયની ૨૧ પ્રકૃતિએ ઉપમાવવાને કે તેને ક્ષય કરવા માટે આત્માના ત્રણ પરિણામ નિમિત્તકારણુ છે—( ૧ ) અધઃકરણ, ( ૨ ) અપૂર્ણાંકરણ અને (૩) અનિવૃત્તિકરણુ. તેમાં અધઃકરણ સાતમા ગુરુસ્થાનમાં થાય છે, અપૂર્વકરણ આઠમા ગુરુસ્થાનમાં અને અનિવૃત્તિરણુ નવમા ગુણસ્થાનમાં થાય છે. અધ:કરણ—ઉપરના સમયવર્તી જીવાના પરિણામ સદશ નીચેના સમયવર્તી જીવાના પરિણામ કરવા એટલે એક સરખા પરિણામ કરવા તેને અધઃકરણ કહે છે. વિષમ અવસ્થા પછી સમ અવસ્થામાં જવાને માટે આ પહેલા પ્રયત્ન છે. દન મેાહનું અંતરકરણ કરવા માટે, દશન માહના ક્ષય કરવા માટે, અનતાનુબંધીની વિસયેાજના કરવા માટે, ચારિત્ર મેહનીયને ઉપશમ કે ક્ષય કરવા માટે વગેરે ઉત્કર્ષના પ્રસંગે વખતે અધઃકરણ કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન અપ્રમત્તનું ધ્યાન અપ્રમત્ત ગુણસ્થાનમાં રહેલે સંયત ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિને ઉપશમ કરવાને અથવા ક્ષય કરવાને માટે અતિ શ્રેષ્ઠ ધ્યાન સાધવાનો પ્રારંભ કરે છે એટલે નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરવાને પ્રારંભ કરે છે. નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરનાર યોગીના ત્રણ પ્રકાર છે-(૧) આરંભોગી, (૨) તનિષ્ઠાગી અને (૩) નિષ્પગી . (૧) ચપળ મનને રોકવા માટે આંખો બંધ કરીને એકાંત સ્થાનમાં બેઠેલા, ધીરતાપૂર્વક વીરાસન કરીને રહેલા અને નિશ્ચળ થયેલા યેગીઓ વિધિપૂર્વક સમાધિને આરંભ કરે છે. તે આરંભગી કહેવાય છે. (૨) પવન, આસન, ઈદ્રિય, મન, સુધા, તૃષા અને નિદ્રાને જય કરનારા આત્યંતર ચિંતન વડે વારંવાર જેઓ તને અભ્યાસ કરે છે તથા પ્રાણીઓ ઉપર અત્યંત પ્રમાદ, કરુણ અને મૈત્રીભાવના ભાવે છે તથા જેઓ ધ્યાનાધિષ્ઠિત ચેષ્ટા વડે અભ્યદય પામે છે, ધ્યાન ગત ક્રિયામાં પ્રતિક્ષણે વૃદ્ધિ પામતા રહે છે તેવા યોગીઓને તનિષ્ઠ યેગી કહે છે. (૩) મન વચન કોયાના તરંગે જ્યાં શમી ગયા છે અને તેથી પગસ્થિરતા પ્રાપ્ત થઈ છે અને જે નિર્વિકપણે આત્મસ્વરૂપમાં રમણતા કરે છે તે નિષ્પન્નગી કહેવાય છે. આ સાતમા ગુણસ્થાનમાં મુખ્યતાએ આજ્ઞાવિચય આદિ ચાર પ્રકારનું ધર્મધ્યાન હોય છે અને તેની પુષ્ટિમાં મૈત્રી આદિ ચાર ભાવનાનું ધ્યાન તથા પિંડસ્થ આદિ ચાર પ્રકારનું ધ્યાન હોય છે. ધર્મસ્થાનના ચાર પ્રકાર–(૧) જિનેશ્વર ભગવાને પ્રરૂપેલા તો પદાર્થોનું ચિંતન કરવું તે આજ્ઞાવિચય. (૨) રાગદેષ આદિ કષાયો વડે ઉપજતા અપાનું, દુઃખનું ચિંતન કરવું તે અપાય વિચય, (૩) પતિ સમય ઉત્પન્ન થતા વિચિત્ર કર્મ ફળનું, કર્મોદયનું ચિંતન કરવું તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ સાતમું અપ્રમત્ત સંયત ગુણસ્થાન -- -- ------- વિપાક વિચય. અને (૪) ઉત્પાદ વ્યય અને ધૃવરૂ૫ અનાદિ અનંત સ્થિતિ વાળા લેકનું ચિંતન કરવું તે સંસ્થાન વિચય. ચાર ધર્મ ભાવના–મૈત્રી, પ્રદ, કરુણા અને મધ્યસ્થ. (૧) પારકાનું ભલું ચિંતવવું એ મૈત્રી ભાવના. તેનાથી આત્માના ગુણે વિકાસ પામે છે અને આત્મિક ઉત્ક્રાંતિ થાય છે. (૨) બીજાને જ્ઞાન, ગુણ અને શકિત જોઈને દ્વેષ નહિ કરતાં પ્રમોદ, ઉલ્લાસ, સંતોષ અનુભવ તે પ્રમાદ ભાવના (૩) આર્ત, દીન, દુઃખી, રોગીનાં દુઃખ અને અજ્ઞાન દૂર કરવાની ઈચ્છા એ કરુણું ભાવના. અને (૪) દુષ્ટ બુદ્ધિવાળાની ઉપેક્ષા કરવી, ઉદાસીન ભાવે ધારણ કરો તે માધ્યસ્થ ભાવના. ધ્યાનના ચાર પ્રકાર–(૧) આત્મા અને શરીર એ બેના સંબંધવાળું ધ્યાન તે પિંડસ્થ ધ્યાન. (૨) હૃદયમાં વ્યાપ્ત કરેલ અરિહંત આદિ પદરૂપ ધ્યાન તે પદસ્થ ધ્યાન, (૩) અમુક આકારે કલ્પેલું આત્મસ્વરૂપ વિચારવું તે રૂપસ્થ ધ્યાન. અને (૪) કલ્પના રહિત, વર્ણરૂપ આકાર રહિત, નિરંજન નિરાકાર રૂપે ધ્યાન કરવું તે રૂપાતીત ધ્યાન. ધમ ધ્યાન તથા શુકલધ્યાન સંબંધી સંપૂર્ણ વિગત અમારા હવે પછી બહાર પડનારા તપ અને યોગ નામના પુસ્તકમાં વિસ્તારથી આપેલી છે. બીજી જાણવા જેવી હકીકત અપ્રમત્ત સંયત જઘન્ય તે જ ભવે મેક્ષ જાય અને ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ પહેચે. આ ગુણસ્થાનની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. સાતમા અપ્રમત્ત સંયત ગુણસ્થાનમાં બંધ ૫૯ કર્મ પ્રકૃતિઓનો છે તે આ પ્રમાણે-છઠા ગુણસ્થાનથાં ૬૩ પ્રકૃતિઓને બંધ છે તેમાંથી પ્રમત્ત ગુણસ્થાનને અંતે શોક, અરતિ, અસ્થિર, અશુભ, અયશ અને અસાતા એ ૬ છ પ્રકૃતિને બંધ વિચ્છેદ જવાથી બાકી ૫૭ રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ચૌદ ગુણસ્થાન તેમાં આહારક શરીર તથા આહારક અંગોપાંગને બંધ અહી છે તે ઉમેરતાં કુલ ૫૮ પ્રકૃતિને અહીં બંધ છે. પરંતુ સામાન્ય રીતે આ ગુણસ્થાનમાં કોઈ પણ આયુષ્યને બંધ પડતો નથી. જે છઠા પ્રમત્ત સંયત ગુણસ્થાનમાં દેવ આયુષ્યના બંધને પ્રારંભ કર્યો હોય અને બંધકાળમાં અપ્રમત્ત સંયત થઈ જાય તો તે દેવાયુષ્યને બંધ અહીં પૂર્ણ કરી દીએ છે. આ રીતે આ ગુણસ્થાનમાં દેવાયુષ્યના બંધ સહિત ૫૮ પ્રકૃતિને બંધ છે પણ જો દેવાયુષ્ય ન બધેિ તે ૫૮ પ્રકૃતિને બંધ છે. આ ગુણસ્થાનમાં ઉદય ૭૬ પ્રકૃતિને છે તે આ પ્રમાણે-છઠ ગુણસ્થાનમાં ૮૧ પ્રકૃતિને ઉદય છે તેમાંથી નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, ત્યાદ્ધિ, આહારક શરીર, આહારક અંગોપાંગ એ પાંચનો વિચ્છેદ થવાથી બાકીની ૭૬ પ્રકૃતિએને અહીં ઉદય છે. આ ગુણસ્થાનમાં સત્તા ૧૪૬ પ્રકૃતિની છે પરંતુ ક્ષાયિક સમ્યગદષ્ટિને ૧૩૮ પ્રકૃતિની સત્તા છે. આ ગુણસ્થાનમાં ગતિ, લેશ્યા, અસિદ્ધવ નામને ઔદયિક ભાવ છે. એટલે પ્રદેશત્વ ગુણ, ક્રિયા ગુણ, યોગ ગુણ, અવ્યાબાધગુણ અવગાહન ગુણ, અગુરુલઘુગુણ તથા સૂક્ષ્મત્વ ગુણ ઔદયિક ભાવથી પરિણમન કરે છે. શ્રદ્ધા ગુણ ઉપશમ, ક્ષયોપશમ તથા ક્ષાયિક ભાવથી અલગ અલગ જીવોની અપેક્ષાએ પરિણમન કરે છે. જ્ઞાનગુણુ, દર્શનગુણ, ચારિત્રગુણ, વીર્યગુણુ ક્ષયોપશમ ભાવથી પરિણમન કરે છે. જીવત્વ ભવ્યત્વ પારિણામિક ભાવ શક્તિરૂપ છે. આ અપ્રમત્ત સંયત ગુણસ્થાનમાં સંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત, ૧૦ પ્રાણ, ૩ સંજ્ઞા, ૪ જ્ઞાન, ૪ દર્શન, મનુષ્યગતિ, પંચંદ્રિય જાતિ, ત્રસકાય, ૩ વેદમાં કેઇ એક વેદ હોય છે. આ ગુણસ્થાનમાં સામાયિક, છેદે સ્થાપનીય અને પરિવાર વિશુદ્ધ એ ત્રણ ચારિત્ર હેય છે. આ ગુણસ્થાનમાં ઉપશમ, ક્ષયોપશમ, વેદક અને ક્ષાયિક એ ચાર સમતિ હેય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ આઠમુ અપૂર્વકરણ ગુણસ્થાન અપૂર્વ એટલે પૂર્વે નહિ થયેલ. કરણ એટલે આત્માના પરિણામ અથવા ક્રિયા. અપૂર્વકરણ એટલે પૂર્વે નહિ થયેલા એવા સ્થિતિષ્ઠાત, રસધાત, ગુણ શ્રેણી, ગુણ સંક્રમણુ અને અપૂર્વ સ્થિતિબંધ એ પાંચ ક્રિયા કરાય અથવા પૂર્વે નહિ થયેલા અપૂ પરિણામ જેની અંદર હાય તે અપૂર્વકરણ કહેવાય. સાતમા ગુરુસ્થાનમાં રહેલે। અપ્રમત્ત મુનિ સજ્વલન કષાયાના અથવા નાકષાયાના અત્યંત મંદ ઉદય થતાં પૂર્વે નહિ થયેલ એવા આત્મ પરિણામ રૂપ રણ પામે તે આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન. આ ગુણસ્થાનને નિવૃતિ બાદર ગુણસ્થાન પણ કહે છે. બાદર કષાયેા એટલે જ અનતાનુબંધી, ૪ અપ્રત્યાખ્યાની અને ૪ પ્રત્યાખ્યાની એ ખાર કષાયેાથી જે નિવૃત્ત થયેા છે તે નિવૃત્તિ ખાર. તેનું ગુણસ્થાન એ નિવૃત્તિ ખાદર ગુણસ્થાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ચૌદ ગુણસ્થાન આ ગુણસ્થાનમાં આવેલા જીવાત્માઓને મેહનીય કર્મને ઉપશમ કે ક્ષય કરવાનો પહેલાં પ્રાપ્ત નહિ થયેલો એવો અપૂર્વ અવસર પ્રાપ્ત થાય છે. અપ્રમત્ત અવસ્થાની એવી સ્થિતિ કે જે સ્થિતિ આવે એટલે પ્રમાદ અવસ્થામાં જવાનું ન બને પણ આત્મા વિકાસ તરફ પ્રયાણ કરવા સમર્થ થાય તે નિવૃત્તિ બાદર અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં આત્મા વિશેષ પ્રકારે મેહને દબાવવા અથવા નિર્મળ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અને તે પ્રયત્ન માટે સ્થિતિઘાત, રસધાત, ગુણ શ્રેણી, ગુણ સંક્રમણ અને અપૂર્વ સ્થિતિબંધ એ પાંચ બાબતો અથવા કરણે જીવનમાં પ્રથમ જ કરે છે તેથી તેને અપૂર્વકરણ કહે છે. પૂર્વે નહિ. અનુભવેલે અપૂર્વ આત્મશુદ્ધિને લાભ આત્મા આ ગુણ સ્થાને કરે છે. પાંચ કરણનું સ્વરૂપ સ્થિતિઘાત-જ્ઞાનાવરણીય આદિ કર્મોની દીર્ધ સ્થિતિને (ઘણા લાંબા વખત સુધી ભોગવવાની સ્થિતિને) અપવર્તનાકરણ વડે ઘટાડીને અ૫ કરવી તે સ્થિતિઘાત. ૨સઘાત–સત્તામાં રહેલ જ્ઞાનાવરણીય આદિ અશુભ પ્રવૃતિઓના તીવ્ર (પુષ્કળ) રસને અપવર્તનાકરણ વડે ઘટાડીને અ૫ કરો તે રસધાત. સ્થિતિઘાત અને રસઘાત એ બન્નેને પૂર્વ ગુણસ્થાનમાં રહેલા આત્માઓ તેમની વિશુદ્ધિ અ૫ હેવાથી અલ્પ પ્રમાણમાં ઘાત કરતા હતા. અહીં વિશુદ્ધિ ઘણી જ તીવ્ર હોવાથી એ બંનેને મોટા પ્રમાણમાં ઘાત કરે છે. પૂર્વના ગુણસ્થાનમાં વધારે લાંબા કાળમાં અ૫ સ્થિતિ અને રસ અલ્પ પ્રમાણમાં દૂર થતા હતા. અહીં વિશુદ્ધિ ધણી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન ૧૭૧ તીવ્ર હવાથી ચેડા કાળમાં પણ સ્થિતિ અને રસને મોટા પ્રમાણમાં દૂર કરે છે. ગુણોણ અત્યંત વિશુદ્ધ અધ્યસાય વડે અપવર્તના કરણથી ઉપરની સ્થિતિમાંથી ઉતારેલા કર્મ પુદ્ગળોને જહદી ક્ષય કરવા માટે ઉદય સમયથી આરંભીને અંતર્મુદ્દત સુધીના સ્થાનકેમાં પૂર્વ પૂર્વ સ્થાનકથી ઉત્તર ઉત્તર સ્થાનમાં અસંખ્ય અસંખ્ય ગુણાકારે કર્મ પુર્ઘળોને ગોઠવવા તે ગુણશ્રેણી. ઉપરની સ્થિતિમાંથી પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય અસંખ્ય ગુણ કમપુગળે ઉતારે છે. અને તેને ઉદય સમયથી આરંભી અંતર્મુહૂર્ત સુધીના સ્થાનમાં અસ ખ્યાત ગુણ વૃદ્ધિએ ગઠવે છે. ઉપરની સ્થિતિમાંથી પ્રથમ સમયે ઉતારેલા કર્મપુળિોને ઉદયના પ્રથમ સમયમાં થે ડા, બીજા સમયે તેથી અસંખ્ય ગુણ એ પ્રમાણે અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ કર્મપુળોની રચના કરે. ત્યારપછી બીજા સમયે પૂર્વ સમયથી અસંખ્ય ગુણ વધારે કર્મપુદગળોને ઉતારે અને ઉદયથી માંડી સમયહીન સ્થાનકોમાં પૂર્વક્રમે ગોઠવે. એ પ્રમાણે અંતર્મુહર્ત પર્યત પુદ્ગળની રચના કરે તે ગુણશ્રેણી. આ ગુણસ્થાનની અપેક્ષાએ પૂર્વના ગુણસ્થાનમાં મંદ વિશુદ્ધિ હેવાથી અપવર્તના કરણ વડે ઉપરના સ્થાનમાંથી અલ્પ પ્રમાણમાં કર્મ પુમળો ઉતારતે હતો અને તેની, વધારે કાળમાં ચેડા કર્મ પુગળો ભમવાય તે પ્રમાણે રચના કરતો હતો. અહીં ઘણી વધારે અથવા તીવ્ર વિશુદ્ધિ હેવાથી અપવર્તના કરણ વડે ઉપરના સ્થાનમાં વધારે પ્રમાણમાં કર્મ પુદ્ગળે ઉતારે છે અને થોડા કાળમાં ઘણા દૂર થાય તે પ્રમાણે તેની રચના કરે છે. ગુણસંક્રમ–સત્તામાં રહેલા ન બંધાતી અશુભ કર્મ પ્રકૃતિના પુદગળને બંધાતી શુભ પ્રકૃતિમાં ઉત્તરોત્તર અસંખ્ય ગુણ વૃદ્ધિએ લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ચૌદ ગુણસ્થાન જવા, સંક્રમાવવા એટલે બંધાતી પ્રકૃતિરૂપે કરવા તે ગુણ સંમ. તે પણ અહીં અપૂર્વ–મેટા પ્રમાણમાં કરે છે. અપૂર્વ સ્થિતિબંધ-પૂર્વે અશુધ્ધ પરિણામ હેવાથી કર્મોની દીર્ધ સ્થિતિ બાંધતો હતે. આ ગુણ સ્થાનકે અપૂર્વ વિશુદ્ધિ હોવાથી અ૯૫ અલ્પ સ્થિતિબંધ કરે છે. અને તે પણ પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર, પછી પછીને, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન સ્થિતિ બંધ કરે છે. અપૂર્વકરણના પહેલા સમયે જે સ્થિતિબધ કરે છે તેનાથી અનુક્રમે ઘટતાં ઘટતાં ત્યાર પછીને સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન કરે છે. એ પ્રમાણે દરેક સ્થિતિબંધ માટે સમજવું. પ્રત્યેક સ્થિતિબંધને કાળ અંતર્મુહૂર્તને છે. એટલે તેટલે કાળે સ્થિતિબંધ બદલાય છે. આ પ્રમાણે અપૂર્વકરણમાં પાંચ કરણે પ્રવર્તે છે. અપૂર્વ કરણથી થતા છ કાર્ય અપૂર્વ કરણથી પ્રતિસમય છ કામ બને છે– (૧) પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધિ. (૨) પૂર્વે બાંધેલા કર્મની સ્થિતિની અસંખ્યાત ગુણ ધાત. (૩) ન કર્મબંધ અસંખ્યાત ગુણ કમ સ્થિતિને. (૪) પૂર્વે બાંધેલા કર્મોના રસને (અનુભાગની) અસંખ્યાત ગુણ ઘાત. (૫) અસંખ્યાત ગુણ કમ વર્ગણની નિર્જરા. (૬) પાપ પ્રકૃતિઓનું પુણ્ય પ્રવૃતિઓમાં બદલવું. ક્ષપક અને ઉપશામક અપૂર્વકરણ બે પ્રકારે છે–(૧) ક્ષેપક અને (૨) ઉપશમક. ચારિત્ર મેહનીય કર્મનો ક્ષય કરવાને યોગ્ય હોય તે અથવા કર્મક્ષય કરતો કરતા આગળ વધે તે ક્ષપક કહેવાય છે અને ઉપશમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન ૧૭૩ કરવાને યોગ્ય હોય તે ઉપશામક કહેવાય છે. પરંતુ અહીં તે ચારિત્ર મોહનીયની એક પણ પ્રકૃતિને સર્વથા ક્ષય કે ઉપશમ કરતું નથી. તેના સ્વરૂપ વિશેષને અપૂર્વકરણ ગુણસ્થાન કહે છે. આ ગુણસ્થાનને કાળ અંતર્મુદતને છે. અંતમુહૂર્તના અસંખ્યાતા સમય થાય છે. અધ્યવસાય સ્થાને આ ગુણસ્થાનકે ત્રિકાળવત અનેક જીવોની અપેક્ષાએ સમયે સમયે અસંખ્ય લકાકાશ પ્રદેશ પ્રમાણુ અધ્યવસાય સ્થાને હોય છે અને તે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે વધતા વધતા હોય છે. જેઓએ ભૂતકાળમાં આ ગુણસ્થાનના પ્રથમ સમયને પ્રાપ્ત કર્યો હતો, વર્તમાનમાં પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં પ્રાપ્ત કરશે તે સઘળા છવાની અપેક્ષાએ જઘન્યથી આરંભી ઉત્કૃષ્ટ સુધી અનુક્રમે ચડતા ચડતા અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયના સ્થાનકો હોય છે. કારણ કે એકી સ્થાને આ ગુણસ્થાને ચડેલા પહેલા સમયવર્તી કેટલાએક છાના અધ્યવસામાં તરતમતાનો પણ સંભવ છે અને એ તરતમતાની સંખ્યા કેવળજ્ઞાની મહારાજે એટલી જ દેખેલી છે. આ ગુણસ્થાનના પ્રથમ સમયવર્તી કેટલાક જીવ એક અધ્યવસાય સ્થાનકે રહેલા છે અને કેટલાએક જી ભિન્ન ભિન્ન અધ્યવસાય સ્થાનકે રહેલા છે તેથી અસંખ્યાત અધ્યવસાય સ્થાનકે થાય છે. ત્રણ કાળમાં વર્તતા અનંત જીવો હેવાથી તેના અનંત અધ્યવસાય થવા જોઈએ. પરંતુ ઘણું આ એક જ અધ્યવસાય સ્થાનકે વર્તતા હોવાથી અધ્યવસાય સ્થાનકો અસંખ્યાત જ થાય છે. આ ગુણસ્થાનકના પ્રથમ સમય કરતાં બીજા સમયમાં વર્તતા છાના અધ્યવસાય સ્થાનકો જુદા અને અધિકહેવાય છે. ત્રીજા સમયે તેથી અધિક અને ભિન્ન ભિન્ન અધ્યવસાય સ્થાનકો હોય છે. એ પ્રમાણે છેલ્લા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ચૌગુણસ્થાન સમય સુધી ઉત્તરાત્તર અધિક અધિક અધ્યવસાય સ્પાના હોય છે. એ અધ્યવસાયાની સ્થાપના કરવામાં આવે તે એટલે કે અનુક્રમે નીચે નીચે તેની સંખ્યા મૂકવામાં આવે તે સમાન સંખ્યા નહિ હાવાથી તે વિષમ ચતુરસ્ત્ર C ક્ષેત્રને વ્યાપે છે. १७४ આ ગુરુસ્થાનને પ્રાપ્ત થયેલા જીવે માં પ્રત્યેક સમયે સ્વભાવથી જ વિશુદ્ધિ વધતાં વધતાં ધણા જીવે। ભિન્ન ભિન્ન અધ્યવસાય સ્થાનકે વર્તે છે. તેથી પ્રથમ સમયથી માંડી ઉત્તરે।ત્તર અધ્યવસાય સ્થાના અધિક અધિક હોય છે. અહીં પ્રથમ સમયના જધન્ય અધ્યવસાય સ્થાનકથી પ્રથમ સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાય સ્થાનક અનંત ગુણુ વિશુદ્ધ છે. પ્રથમ સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાય સ્થાનકથી બીજા સમયનું જધન્ય અધ્યવસાય સ્થાનક અનત ગુણ વિશુદ્ધ છે, અને તેનાથી તેનું ત્કૃષ્ટ અધ્યવસાય સ્થાનક અનંત ગુણુ વિશુદ્ધ છે, એ પ્રમાણે છેલ્લા સમય સુધી જાણવું. આ ગુણસ્થાનના કાઈ એક સમયમાં વર્તતા અધ્યવસાય સ્થાનકે પરસ્પર ષસ્થાનકને પ્રાપ્ત થયેલા હોય છે. કાઈ અધ્યવસાય સ્થાનક કોઈનાથી અનંત ભાગ અધિક શુદ્ધ, કઈ અસ ંખ્યાત ભાગ અધિક શુદ્ધ, કોઈ સખ્યાત ભાગ અધિક શુદ્ધ, કોઈ સખ્યાત ગુણ અધિક શુદ્ધ, કાઈ અસંખ્યાત ગુણુ અધિક શુદ્ધ અને કાર્ય અનત ગુણ અધિક શુદ્ધ ઢાય છે. તે ષટ્ સ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનમાં કાઈ એક સમયને પ્રાપ્ત થયેલા જીવેામાં પરસ્પર અધ્યવસાય સ્થાનની નિવૃત્તિ-ભિન્નતા હોય છે માટે તે નિવૃત્તિ પણ કહેવાય છે. બીજી જાણવા જેવી હકીકત આ ગુરુસ્થાનમાં ઉપશમક જીવના (ઉપશમ શ્રેણીના) જધન્યકાળ એક સમયને અને ઉત્કૃષ્ટકાળ અતા છે, અને ક્ષપકના જન્મ તેમજ ઉત્કૃષ્ટકાળ પણ અંતમુના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન ૧૫ આ ગુણસ્થાનમાં ઉપશમક જીવ સાતમા ગુણસ્થાનથી ઉપર ચડીને આવે છે અથવા નવમા ગુણસ્થાનેથી પડીને આવે છે. એ જ રીતે આ આઠમા ગુણસ્થાનેથી ઉપશમક જીવ પડીને સાતમાં ગુણસ્થાનમાં જાય છે અને ચડે તે નવમા જાય છે. પરંતુ આ ગુણસ્થાન પછી મરણ થઈ જાય તો ચોથા ગુણસ્થાને જાય અને દેવગતિમાં ઉત્પન્ન થાય. આ ગુણસ્થાનમાં ક્ષપકનું મરણ થતું નથી તેમ તે નીચે પડતો નથી. પણ વિશદ્ધિમાં વધતા વધતે ઉપરના ગુણસ્થાનમાં પહોંચે છે. એમ ગુણસ્થાનમાં ચડતો અને વિશુદ્ધિ પામતે પામતે પહેલાં ચારિત્ર મોહનો ક્ષય કરે છે, પછી ઘાતી કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન કેવળદર્શન પામી તેરમા ગુણસ્થાને જાય છે. અપૂર્વકરણના પહેલા સમયથી લઈને જ્યાં સુધી નિદ્રા અને પ્રચલા એ બે પ્રકૃતિઓને બંધ પડે નહિ ત્યાંસુધી આ ગુણસ્થાન વર્તી સંયતનું મરણ થતું નથી. આ ગુણસ્થાનમાં બંધ ૫૮,૫૬, ૨૬ પ્રકૃતિને હેય છે તે આ પ્રમાણે– સાતમા ગુણસ્થાનમાં ૫૮ પ્રકૃતિઓને બંધ છે તેમાંથી દેવાયુ વિચ્છેદ જતાં ૫૮ કર્મ પ્રકૃતિઓને બંધ છે. અપૂર્વકરણના કાળના ૭ સાત ભાગ પાડવામાં આવે છે. તેના પહેલા ભાગમાં ૫૮ પ્રકૃતિઓને બંધ હોય છે. બીજાથી છઠા ભાગ સુધીમાં ૫૬ પ્રકૃતિઓને બંધ હોય છે કારણ કે તેમાં નિદ્રા અને પ્રચલા એ પ્રકૃતિઓને બંધ નથી હોતે. અને સાતમા ભાગમાં ૨૬ પ્રકૃતિઓને બંધ હોય છે કારણકે તેમાં નીચેની ૩૦ પ્રકૃતિએનો બંધ નથી હોતો. પચેંદ્રિયજાતિ આહારકરીર દેવનત્યાનુપૂર્વી વૈકિયશરીર આહારક અંગે પાંગ પ્રશસ્તવિહાગતિ વૈયિઅંગે પાંગ સમચતુરન્સ સંસ્થાન અગુરુલઘુ તૈસ શરીર વર્ણ સ્પર્શ શુભ ઉપઘાત પર્યાપ્ત આદેય કામણ શરીર ગંધ ત્રસ સુબ્રમ પરાઘાત પ્રત્યેક તીર્થકર દેવગતિ રસ બાદર સુસ્વર ઉછવાસ સ્થિર નિમણ શરીe Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ચૌદ ગુણસ્થાન એ પ્રમાણે ૫૬ માંથી ૩૦ બાદ કરતાં બાકીની ૨૬ નો બંધ છે. આ ગુણરથાનમાં ઉદય ૭૨ કર્મપ્રકૃતિઓને હેય છે તે આ પ્રમાણે–સાતમા ગુણસ્થાનમાં ૭૬ કર્મપ્રકૃતિઓને ઉદય છે તેમાંથી સમ્યફપ્રકૃતિ, અર્ધનારાય, કાલિક અને સેવાર્ત સંધયણ એ ચાર બાદ જતાં બાકીની ૭૨ પ્રકૃતિને ઉદય છે. આ ગુણસ્થાનમાં ૧૪ર કર્મ પ્રકૃતિઓની સત્તા કહી છે તે આ પ્રમાણે–સાતમા ગુણસ્થાનમાં ૧૪૬ પ્રકૃતિઓની સત્તા છે તેમાંથી અનંતાનુબંધી ૪ કપાયે ઉપશમ શ્રેણુ વાળાને બાદ જતાં બાકીની ૧૪૨ પ્રકૃતિઓની સત્તા છે. ક્ષાયિક સમષ્ટિ ઉપશમ વાળાને દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિ રહિત બાકીની ૧૩૮ કર્મ પ્રકૃતિઓની સત્તા છે. અને ક્ષેપક શ્રેણી વાળાને અનંતાનુબંધી ૪ કપાયે, દર્શનામેનીયની ૩ પ્રકૃતિએ તથા દેવાયુ મળી આઠને ક્ષય કરતાં બાકીની ૧૩૮ પ્રકૃતિઓની સત્તા છે. આઠમાં ગુણસ્થાનમાં ગતિ, લેસ્થા તથા અસિદ્ધવ નામના ઔદયિક ભાવ છે. એટલે કે પ્રદેશત્વગુણ, ક્રિયાગુણ, યોગગુણ, અવ્યાબાધગુણ, અવગાહના ગુણ, અગુરુલઘુગુણ તથા સૂક્ષ્મત્વગુણ ઔદયિક ભાવથી પરિણમન કરે છે. શ્રદ્ધા ગુણની અપેક્ષાએ જુદા જુદા છવાના પરિણામ પ્રમાણે ઉપશમ તથા ક્ષાયિકભાવ છે. જ્ઞાનગુણ, દર્શનગુણ, ચારિત્રગુણ તથા વીર્યગુણુ ક્ષપશમ ભાવથી પરિણમન કરે છે, છત્વ તથા ભવ્યત્વ નામના પારિણમિક ભાવ શક્તિરૂપ છે. આ ગુણસ્થાનમાં સરી પચેંદ્રિય પર્યાપ્તા, ૧૦ પ્રાણ, ૪ સંજ્ઞા, મનુષ્યગતિ, પંચેંદ્રિય જાતિ, ત્રસકાય, ત્રણ વેદોમાંથી કોઈ એક વેદ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ નવમું અનિવૃત્તિ બાદર સં પરાય ગુણસ્થાન અનિવૃત્તિના બે અર્થ થાય છે–(૧) નિવૃત્ત નહિ અને (૨) ભેદ અથવા ફેરફાર નહિ. બાદર–બાદરને અર્થ અહીં સંજવલન બાદર કષાય લેવાને છે. કારણ કે આઠમા ગુણસ્થાનમાં પહેલા ત્રણ કલા એટલે કે બાદર કષાયોને ક્ષય અથવા ઉપશમ કરીને નિવૃત્ત થયેલા છે. સંપરાય એટલે કષાય અથવા તેને ઉદય. એટલે અનિવૃત્તિ બાદર સંપાયને અર્થ એમ થાય છે કે – આ ગુણસ્થાનકના વિષે એક સાથે પ્રાપ્ત થયેલા જીના અધ્યવસાયોમાં પરસ્પર નિવૃત્તિ-ભેદ ન હોય તે અનિવૃત્તિ તેમ જ દશમાં ગુણસ્થાનકને વિષે કિટ્ટીરૂપે કરાયેલા સૂક્ષ્મ લેભરૂપ કષાયની અપેક્ષાએ અહીં બાદર સ્થળે સંપાય કષાયને ઉદય હેય છે. એટલે કે તે બાદર સ્થૂળ કષાયથી નિવૃત્ત થયા નથી તે અનિવૃત્તિ બાદર સંપરાય. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ચૌદ ગુણસ્થાન અને તે બાદર કષાયના ઉદય હોય તે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન કહેવાય છે. અંતર્મુહૂત પ્રમાણુ આ ગુણસ્થાનકના કાળમાં પ્રથમ સમયથી આર્ભી ઉત્તરાત્તર અને તદ્ગુણ વિશુધ્ધ અધ્યવસાયા હૈાય છે. એટલે કે પહેલા સમયે જે અધ્યવસાય હાય તેનાથી ખીજે સમયે અનંતગુણ વિશુદ્ધ હૈાય છે. ત્રીજે સમયે તેનાથી અનતગુણુ વિશુદ્ધ હોય છે. આ પ્રમાણે છેલ્લા સમય પર્યં ત જાણવુ. જેટલા સમયેા તેટલા જ તેના અધ્યવસાય સ્થાન પ્રવેશ કરનારાઓના હાય છે. અધિક હાતા નથી. તેથી અંતમુદ્ભુત ના આ ગુણુસ્થાનમાં અનિવૃત્તિકરણના પ્રથમ સમયે જે જીવે અતીત કાળે હતા, અત્યારે છે અને ભવિષ્યકાળમાં હશે તે બધાની વિશુદ્ધિ સમાન, એક જ પ્રકારની, એક સરખી જ હોય છે. બીજા સમયે પણ જે જીવા અતીત કાળે હતા, વર્તમાનકાળે હાય છે અને ભવિષ્યકાળે હશે તે બધા જીવાની વિશુદ્ધિ એક સરખી હાય છે. એ પ્રમાણે અનિવૃત્તિકરણના બધા સમયેામાં જાણુવું. પરંતુ પૂના સમય કરતાં પછીના સમયે અનંતગુણુ અધિક વિશુદ્ધિ હૈાય છે, એ પ્રમાણે છેલ્લા સમય સુધી સમજવું. આ કરણમાં એક સાથે પ્રવેશ કરેલા જીવાના અધ્યવસાયેામાં પરસ્પર નિવૃત્તિ-ભિન્નતા હૈાતી નથી તેથી તે અનિવૃત્તિકરણ કહેવાય છે. અનિવૃત્તિકરણના જેટલા સમયેા છે તેટલા જ અધ્યવસાયસ્થાનકા હાય છે અને પૂર્વપૂર્વના અધ્યવસાયથી પછીના અધ્યવસાય અનતગુણુ વિષ્ણુ હાય છે. અહીં પણુ આઠમા ગુણસ્થાનની જેમ સ્થિતિષ્ઠાત આદિ પાંચેય કરણા પ્રવર્તે છે. આઠમા નિવૃત્તિ બાદર ગુણુસ્થાન અને આ નવમા અનિત્તિ બાદર ગુરુસ્થાન એ બન્નેની અવસ્થામાં મુખ્ય ભેદ એ છે કે આર્ટમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ નવમું અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન ૧૭૯ ગુણસ્થાનની અવસ્થામાં સમસમયે વર્તમાન જીવની શુદ્ધિની તરતમતાને આથી તેમના અસંખ્યાત ભેદ થઈ શકે છે. પણ નવમા ગુણસ્થાનની અવસ્થામાં તેમ નથી. તેમાં સમસમયમાં વર્તમાન જીવોની શુદ્ધિ એક સરખી માનવામાં આવી છે. નિવૃત્તિ એટલે ભિન્નતા અને બાદર એટલે ધૂળ. રશૂળ કપાયની તરતમતાને આશ્રીને જ્યારે જીવોની ભિન્નતા સ્પષ્ટપણે કરી શકાય તે અવસ્થા નિવૃત્તિ બાદર ગુણસ્થાન, અને જે અવસ્થામાં સ્થળ કષાય આશ્રયી છની ભિન્નતા ન કરી શકાય તે અનિવૃત્તિ બાદર ગુણસ્થાન. આમ બનવાનું કારણ એ છે કે જેમ જેમ કષાયની મંદતા થતી જાય છે તેમ તેમ અધ્યવસાય સ્થાન ઓછાં થતાં જાય છે. અને વિશુદ્ધિ વધતી જાય છે. આઠમાં ગુણસ્થાન કરતાં નવમા ગુણસ્થાનમાં વિશુદ્ધિ અધિક છે જ તેથી અધ્યવસાય સ્થાન ઓછાં થાય છે. અને ઓછાં થવાને લીધે સમકાલિન છના અધ્યવસાય સ્થાન એક જેવાં પ્રાપ્ત થાય છે. આ નવમા ગુણસ્થાનમાં જ સ્પષ્ટપણે બે શ્રેણીમાં વિભક્ત થઈ જાય છે–(૧) ઉપશમક અને ક્ષેપક. અનિવૃત્તિ બાદર સંજવલન લોભ સિવાય ચારિત્રમોહનીયની વિશ પ્રકૃતિને સર્વથા ક્ષય કરે તે ક્ષેપક અને ઉપશમ કરે તે ઉપશમક કહેવાય છે. ઉપશમ શ્રેણુવાળા જીવ મેહને દબાવતા જાય છે પણ સર્વથા નિર્મૂળ કરી શકતા નથી. જેમ કોઈ વાસણમાં ભરેલી વરાળ જ્યાંસુધી દબાઈ રહે ત્યાં સુધી તો ઠીક પણ જ્યારે તેને વેગ વધી જાય છે ત્યારે તે વાસણને પણ ઉડાડી મૂકે છે. અથવા જેમ રાખની નીચે ઢંકાયેલે અગ્નિ જરા હવા ચાલે કે તરત પ્રગટ થઈ પિતાનું પિત પ્રકાશે છે. અથવા પાણીની નીચે બેઠેલે કાદવ જરા ક્ષોભ થતાં તરતજ ઉપર આવી જાય છે. તેમ દબાયેલ મોહ પણ જ્યારે એ આધ્યાત્મિક યુહને દો જરા થાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ચૌદ ગુણસ્થાન ખાવા બેસે છે ત્યારે તેને પિતાના વેગથી હરાવી દીએ છે. આવી હાર એ મેહના ઉપશમક ને અગીઆરમાં ગુણસ્થાને મળે છે. ક્ષપક શ્રેણીવાળા છ મોહને દબાવતા નથી પણ તેને નિમૂળ કરતા જાય છે. તેથી આ શ્રેણીના જીવોને પતનને અવકાશ નથી. તેઓ મોહને સંપૂર્ણ નાશ જ્યાં કરે છે તે બારમું ગુયુસ્થાન છે. ઉપક્ષમ શ્રેણી વાળા કરતાં આ છમાં આત્મશુદ્ધિ વિશેષ છે તેને કારણે તેઓ ઉપશમ નહિ પણ ક્ષય કરે છે. શ્રુતજ્ઞાનવાળો, નિરતિચાર ચારિત્રવાળો અને વજ ઋષભ નારાચ, ઋષનારાજ તથા નારાચ એ ત્રણમાંના કોઈપણ એક સંઘયણવાળા મુનિ ઉપશમ શ્રેણી અંગીકાર કરે છે. તે મુનિ શુકલધ્યાનના પહેલા પાયાનું ધ્યાન કરતો ઉપશમ શ્રેણી અંગીકાર કરે છે. ઉપશમ શ્રેણીએ ચડેલ અલ્પ આયુષ્ય વાળો મુનિ જે કાળ કરે તે અનુત્તર વિમાનમાંજ અહમિંદ્ર થાય છે. પણ તે વજ ઋષભ નારાચ સંધયણવાળો હોય તો જ અનુત્તર વિમાનમાં જાય છે. બીજા સંધયણ વાળા અનુત્તર વિમાનમાં જઈ શકતા નથી. અને ઉપશમ શ્રેણીવાળાનું આયુષ્ય દીર્ઘ હોય તે ઉપશમ મેહ ગુણસ્થાન સુધી જઈમોહનીય કર્મને ઉપશાંત કરે છે. ઉપશમ શ્રેણી પ્રારંભીને અગીઆરના ગુણસ્થાનના અંત સુધી ન પહોંચતાં વચ્ચેથી જ પાછા વળી જાય તે તે ખંડ શ્રેિણું કહેવાય છે. અને અગીઆરમાં ગુણસ્થાનના અંત સુધી પહોંચે તે અખંડ શ્રેણી કહેવાય છે. બીજી જાણવા જેવી હકીકતે આ નવમા અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનમાં બંધની પાંચ રિથતિ છે તે નીચે પ્રમાણે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ નવમું અનિયત્તિ બાદાર સં૫રાય ગુણસ્થાન ૧૮૧ આ ગુણસ્થાનના કાળના પાંચ ભાગ કરવામાં આવે છે. તે પાંચે ય ભાગમાં બંધ જુદાજુદા હોય છે. આઠમા ગુણસ્થાનના છેલ્લા ભાગમાં ૨૬ કર્મ પ્રવૃતિઓને બંધ હોય છે. તેમાંથી હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા એ ચારને બંધ વિચ્છેદ થવાથી તે બાદ જતાં બાકીની ૨૨ કર્મપ્રકૃતિઓને બંધ આ ગુણસ્થાનના પહેલા ભાગમાં હોય છે. બીજા ભાગમાં પુરુષવેદને બંધ વિચ્છેદ થતાં ૨૧ પ્રકૃતિને બંધ છે. ત્રીજા ભાગમાં સંજ્વલન ક્રોધ જતાં ૨૦ પ્રકૃતિઓને બંધ, ચોથા ભાગમાં સંજ્વલનમાન જતાં ૧૯ પ્રકૃતિને બંધ અને પાંચમે ભાગે સંજ્વલન માયા જતાં ૧૮ પ્રકૃતિએને બંધ હોય છે. આ નવમા અનિવૃત્તિ બાદરસં૫રાય ગુણસ્થાનમાં ઉદય પણ પાંચ પ્રકારે છે. ઉપરની પેઠે ઉદયકાળના પણ પાંચ ભાગ પાડવા. તેમાં નીચે પ્રમાણે જુદાજુદા ઉદય છે. પહેલા ભાગમાં ૬૬ કર્મપ્રકૃતિઓને ઉદય છે તે આ પ્રમાણે આઠમા ગુણસ્થાનમાં ૭૨ કેમપ્રકૃતિએનો ઉદય છે. તેમાંથી હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા એ છ પ્રકૃતિઓને વિચ્છેદ થતાં બાકીની ૬૬ કર્મપ્રકૃતિઓને ઉદય છે. બીજા ભાગમાં ૬૪ પ્રકૃતિને ઉદય છે. શ્રેણીગત આત્માને જે વેદને ઉદય હોય તે સિવાયના બાકીના બે વેદને ઉદય નથી. એટલે ઉપરની ૬૬ પ્રકૃતિમાંથી આ બે પ્રકૃતિ બાદ જતાં બાકીની ૧૪ પ્રકૃતિઓને ઉદય છે. ત્રીજા ભાગમાં સંજવલન ક્રોધ જતાં બાકી ૬૩ પ્રકૃતિઓને ઉદય રહે છે. ચોથા ભાગમાં સંજવલન માન જતાં બાકી ૬૨ પ્રકૃતિને ઉદય રહે છે. અને પાંચમા ભાગમાં સંજવલન માયા જતાં બાકી ૬૨ પ્રકૃતિએને ઉદય રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ચૌદ ગુણરથાન આ નવમા અનિવૃત્તિ બાદર ગુણસ્થાનમાં આઠમા ગુણસ્થાનની ઉપશમ શ્રેણવાળા ઉપશમ સમ્યગ્દષ્ટિને ૧૪૨ પ્રકૃતિઓનો, ક્ષાયિક સમ્યગદષ્ટિને ૧૩૯ પ્રકૃતિઓની સત્તા છે. અને ક્ષાપક શ્રેણવાળાને ૧૩૮ પ્રકૃતિની સત્તા છે. આ ગુણસ્થાનમાં ગતિ, લેસ્થા તથા અસિદ્ધત્વ નામના ઔદયિક ભાવ છે એટલે પ્રદેશત્વ ગુણ, ક્રિયાગુણ, ગગુણ, અવ્યાબાધગુણ, અવગાહના ગુણ, અગુરુલઘુગુણ તથા સૂક્ષ્મત્વગુણ ઔદયિકભાવથી પરિણમન કરે છે. જુદા જુદા છવની અપેક્ષાએ શ્રધ્ધા ગુણ ઉપક્ષમ ભાવથી અથવા ક્ષાયિકભાવથી પરિણમન કરે છે. જ્ઞાન ગુણ, દર્શનગુણ, ચારિત્રગુણ તથા વિગુણુ ક્ષયોપશમ ભાવથી પરિણમન કરે છે. છેવત્વ તથા ભવ્યત્વ નામના પારિણામિક ભાવ શકિતરૂપ છે. આ ગુણસ્થાનમાં ૪ જ્ઞાન, ૩ દર્શન, સામાયિક અને છેદેપસ્થાપનીય એ બે ચારિત્ર, શુલ લેશ્યા, ઉપશમ ક્ષપશમ ક્ષાયિક એ ત્રણ સમકિત હોય છે. આ ગુણસ્થાનને ઉત્કૃષ્ટકાળ અંતમુહૂતને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ દશમું સૂક્ષ્મ સં૫રાય ગુણસ્થાન સૂક્ષ્મ એટલે સ્વલ્પ, ઘણું જ . સંપાય એટલે કષાય. સૂક્ષ્મ સંપરાય એટલે કષાયને ઘણે જ થેડે ભાગ. કિટ્ટીરૂપ કરાયેલ સૂમ લેભ કષાયને ઉદય જેની અંદર હોય તે સમ સપરાય કહેવાય છે. અને જ્ઞાનાદિ ગુણના સ્વરૂપ વિશેષને સૂક્ષ્મ સંપાય ગુણસ્થાન કહે છે. આના પણ ક્ષપક અને ઉપશમક એમ બે ભેદ છે. અહીં શેષ રહેલ એક સંજ્વલન લેભનો સર્વથા ક્ષય કે ઉપશમ કરે છે, ઉપશમ શ્રેણીવાળો ઉપશમાવે છે અને ક્ષેપક શ્રેણીવાળો ક્ષય કરે છે. આ ગુણસ્થાનના અંતે ૨૮ પ્રકૃતિઓને સર્વથા ક્ષય કરનાર આત્મા પાધરો બારમે ગુણસ્થાને ચડી જાય છે. પરંતુ ઉપશાંત કરનાર આત્મા અગીઆરમાં ગુણસ્થાને આવી પહોંચે છે. આ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુદ્દતની છે. કિટ્ટી કરાયેલ સૂક્ષ્મ લેભ એટલે સંજવલન લેભના રસ સ્પર્ધકે જે વિદ્યમાન છે તેને રસ હીન કરી અપૂર્વ સ્પર્ધકે બનાવે છે. તે વખતે કેટલાક રસ સ્પર્ધકે હીન રસવાળા અપૂર્વ સ્પર્ધકો બને છે અને કેટલાક રસ સ્પર્ધકે મૂળ સ્થિતિમાં હતા તેવા જ રહે છે તેને પૂર્વ સ્પર્ધકો કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ચોટ ગુણસ્થાન તે પૂર્વ સ્પર્ધકો અને અપૂર્વ સ્પર્ધકોમાં રસની વર્ગઓ જે એક એક રસશે અધિકના અનુક્રમ વાળી છે તે વર્ગણાઓમાંથી કેટલીક વર્ગણાઓનો એવી રીતે ક્ષય કર કે જેથી વણાઓનો અનુક્રમ તદ્દન તુટીને છિન્નભિન્ન થઈ જાય છે. એ પ્રમાણે વર્ગણીઓની એકાંશ અધિકતાનો અનુક્રમ તોડી રસ સ્પર્ધકોને છિન્નભિન્ન ક્રમવાળી વર્ગણયુક્ત બનાવવા તે કિટ્ટી કરી કહેવાય છે અને તે કિટ્ટી તે જ લેભની સૂમતા થઈ એમ જાણવું. બીજી જાણવા જેવી હકીકત આ દશમાં ગુણસ્થાનકમાં બંધ ૧૭ કર્મપ્રકૃતિએને હેય છે તે આ પ્રમાણે–નવમા ગુણસ્થાનમાં ૨૨ પ્રકૃતિએને બંધ છે તેમાંથી ચાર સંજવલન કષાય તથા પુરુષ વેદ એ પાંચ પ્રકૃતિએ ઘટાડતાં બાકીની ૧૭ પ્રકૃતિને બંધ છે. આ દશમા ગુણસ્થાનમાં ૬૦ કમપ્રકૃતિઓને ઉદય છે. તે આ પ્રમાણે–નવમા ગુણસ્થાનકમાં ૬૬ પ્રકૃતિઓનો ઉદય છે તેમાંથી ત્રણ વેદ તથા સંજવલન ક્રોધ, માન, માય એ છ પ્રકૃતિએ ઘટાડવાથી બાકીની ૬૦ પ્રકૃતિઓને ઉદય છે. આ દશમા ગુણસ્થાનમાં નવમાં ગુણસ્થાનની પેઠે ઉપશમ શ્રેણીવાળા ઉપશમ સમ્યગદષ્ટિને ૧૪૨ પ્રકૃતિની તથા ક્ષાયિક સમકિતીને ૧૩૮ પ્રકૃતિઓની સત્તા છે. ક્ષેપક શ્રેણવાળાને નવમાં ગુણસ્થાનમાં ૧૩૮ની સત્તા હતી તેમાંથી નીચે પ્રમાણે વિચ્છેદ જાય છે. તિર્યંચગતિ નિદ્રા નિદ્રા ઉત ૪ અપ્રત્યાખ્યાનાવરણીય. તિર્યંચ ગત્યાનુપૂર્વી પ્રચલા પ્રચલા આતાપ ૪ પ્રત્યાખ્યાનાવરણીય ૩ વિકલત્રય સ્થાનદ્ધિ સૂક્ષ્મ ૯ નોકષાય. એકેદ્રિય સાધારણ બાદર સંજવલન ક્રોધ, નરકગતિ, નરકગયાનુપૂર્વી માન, માયા એ ૩૬ પ્રકૃતિ બાદ જતાં બાકી ૧૦૨ પ્રકૃતિઓની સત્તા છે. ભાવ આ ગુણસ્થાનમાં નવમાં ગુણસ્થાન પ્રમાણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ અગીઆરમું ઉપશાંત મેહ વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાન આ સુણસ્થાનનું બીજું નામ ઉપરાંત કષાય વીતરાગ છટાથ એમ પણ કહેવાય છે. ઉપશાંત મહ મેહનીય કર્મને સર્વથા ઉપશમ તે ઉપશાંત મેહ અથવા ઉપશાંત કષાય. એટલે કષાયોને સર્વથા ઉપક્રમ. વીતરાગ-માયા અને લેભ કષાયના ઉદયરૂ૫ રામ અને ઉપલક્ષણથી ક્રોધ અને માનના ઉદયરૂપ હૈષ પણ જેઓના દૂર થયેલ છે તે વીતરાગ કહેવાય છે. દશમાં ગુણસ્થાન સુધી કષાયનો ઉદય હોવાથી તે બધા સરાગ છઘસ્ય કહેવાય છે. છવાસ્થ–આત્માના જ્ઞાનાદિ ગુણને દબાવે તે છઘ. એટલે જ્ઞાનાવરણ આદિ ઘાતી કર્મોને ઉદય. તે ઘાતી કર્મોને ઉદયવાળા આત્માઓ છદ્મસ્થ કહેવાય છે. દશામા ગુણસ્થાન સુધીના છા રાગી પણ હોય છે. તેમનાથી છૂટા પાડવા માટે અહીં વીતરાગ પદનું ગ્રહણ કર્યું છે. વળી વીતરાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ચૌઢ ગુણસ્થાન ૧૮૨ દ્મસ્થ બારમાં ક્ષીણમેાહ ગુણસ્થાનવાળા આત્માઓ પણ હોય છે. તેમનાથી જુદા પાડવા માટે અહી ઉપશાંતમેડ વિશેષણ છે કારણ કે આ ગુણસ્થાનના આત્માઓએ મેાહનીય કના સર્વથા ઉપશમ કર્યાં છે ત્યારે બારમા ગુરુસ્થાનવાળા આત્માઓએ મેહતા સર્વથા ક્ષય કર્યાં છે. ઉપશાંત મેહ છદ્મરથ વીતરાગ આત્માઓના જ્ઞાનાદિ ગુણેાના સ્વરૂપ વિશેષને ઉપશાંત માહ વીતરાગ દ્મસ્થ ગુણસ્થાન કહે છે. મેહને ઉપશમાવેલ છે એટલે તેની અંદર સંક્રમણ, ઉર્દૂન આદિ કરણા તેમજ વિપાકય કે પ્રદેશેાધ્ય કંઇ પણ પ્રવર્તતું નથી. દશમા ગુણસ્થાનમાં જેએ કષાયને ઉપશમ કરતા હતા તે ક્રમશઃ વિશુદ્ધિ વધવાથી સંપૂર્ણ માહને એટલે બાકી રહેલ લેાભના સુક્ષ્મ શને પણ દબાવી દીખે છે, તેથી આ અવસ્થા ઉપશાંત માહ કહેવાય છે. આ ઉપશાંત મેાહ અવસ્થામાં આવેલ જીવ અવસ્ય પતનને પામે છે. કારણ કે— મેાહને દબાવવાની અંતિમ સીમા સુધી એ પહોંચી ગયા એટલે પછી દુભાયેલા મેહુને વારે આવે છે અને જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંત દૂત પ્રમાણ કાળ સુધી તે આત્મા વીતરાગ અવસ્થામાં રહે છે. પણ પછી તે અવશ્ય મેહનું સામ્રાજ્ય જામે છે. દખાયલા મેહ, દારૂના ઢગલામાં આગની કણી લાગવાથી ભડાકા થાય તેમ, એકદમ ફૂટી નીકળે છે અને આત્માને વળી પાછો અધગામી બનાવે છે. તે વખતે જો તેનુ આયુષ્ય પૂરું થયું ઢય તે તે જીવ અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે અને સમ્યગ્દષ્ટિ નામના ચોથા ગુણસ્થાનને પામે છે. અને જો આયુષ્ય પૂરું ન થયું હેાય તેા આ ગુણુસ્થાને અંતર્મુહૂત કાળ રહીને જે ક્રમે તેણે આરહણુ કર્યુ. હાય છે તે જ ક્રમે પતન શરૂ થાય છે. આરેાણુ વખતે જે જે ગુણસ્થાન પ્રાપ્ત www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #188 -------------------------------------------------------------------------- ________________ અગીઆરમું ઉપશાંત મોહ વીતરાગ છવાસ્થ ગુણસ્થાન ૧૮૭ કરી કર્મની જે જે પ્રકૃતિઓના બંધ, ઉદય અને ઉદીરણાને વિચ્છેદ કર્યો હતો, પતન વખતે તે તે ગુણસ્થાનને ક્રમશઃ પ્રાપ્ત કરીને ફરી તે તે કર્મની પ્રકૃતિના બંધ, ઉદય અને ઉદીરણાને શરૂ કરે છે અને તે પ્રમાણે પતને ભુખ આત્મામાંથી કોઈ છઠામાં તો કોઈ પાંચમામાં તો કોઈ ચેથામાં અને કોઈ તે બીજામાં પણ આવીને છેવટે પહેલે ગુણસ્થાને જાય છે. પડતી વખતે સાતમા અને છઠા ગુણસ્થાનમાં તો આવે જ છે. ત્યાં જ સ્થિર ન થાય તે કોઈ પાંચમે અને કોઈ એથે આવે છે. કોઈ ત્રીજેથી પડી પહેલે અને કઈ બીજેથી પહેલે ગુણસ્થાને જાય છે. અગીઆરમા ગુણસ્થાનેથી પડતાં આ રીતે ક્રમશઃ પહેલા ગુણસ્થાન સુધી પહોંચી જાય છે. આ ગુણસ્થાનકનું સ્વરૂપ ઉપશમ ના સ્વરૂપને સમજ્યા વિના બરાબર સમજી શકાય તેમ નથી. તેથી હવે અહીં ઉપશમ શ્રેણીનું સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ છીએ. ઉપશમ શ્રેણી આત્મા મેહનીયકર્મને જેના દ્વારા સર્વથા શાંત કરે એવી ઉત્તરોઉત્તર વૃદ્ધિ પામતી પરિણામની ધારાને ઉપશમ શ્રેણી કહે છે. ઉપશમ શ્રેણી સંબંધી બે માન્યતા છે–(૧) અનંતાનુબંધી કષાયની વિસંયેજના કર્યા વિના ઉપશમ શ્રેણી શરૂ કરે નહિ. અને (૩) અનંતાનુબંધી કષાયનો ઉપશમ કરીને ઉપશમ શ્રેણું માંડી શકે. અનંતાનુબંધીની વિસાજના–જીવ સાથે અનંત સંસારને સંબંધ કરાવનાર કષાય તે અનંતાનુબંધી. તેને સંયેજના પણ કહે છે. કારણ કે તે કષાય જીવને અનંત સંસાર સાથે જોડે છે. તેના ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર ભેદ છે અને તે સમ્યકત્વમાં પ્રતિબંધક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ચૌઢ ગુણસ્થાન એટલે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા પહેલાં અનતાનુબંધીનેા ક્ષય અથવા ઉપશમ થવા જ જોઈએ. એને પ્રથમ ઉપશમ તા ચેાથા ગુણસ્થાનકે થાય છે ત્યારે પ્રથમેાપશમ સમ્યકત્વ પ્રગટ થાય છે. ૧૮૮ ત્યારપછી અપૂર્વકરણ ગુણસ્થાનમાં સ્થિતિષ્ઠાત, રસધાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ અને નવા નવે સ્થિતિ અંધ એ પાંચ વિશિષ્ટ ક્રિયા અંતમું હતં સુધી કરીને ત્યારબાદ અનિવૃત્તિ ગુરુસ્થાનમાં પણ પૂર્ણાંક્ત પાંચેય ક્રિયા ઉપરાંત ઉદ્દલના સંક્રમણુ કરીને એ ગુણુ સક્રમ યુક્ત ઉર્દૂલના સંક્રમથી અંતતા માત્રમાં ચાર અનતાનુબ'ધીના ક્ષય કરે છે. અનંતાનુખથીની ઉપશમના—ઉપશમ શ્રેણીના પ્રારંભક અપ્રમત્ત સંસ્કૃત જ હોય છૅ, ઉપશમ શ્રેણીના બે અંશ છે—(૧) ઉપશમ ભાવનું સમ્યક્ત્વ અને (૨) ઉપશમ ભાવનું ચારિત્ર, તેમાં ચારિત્ર મેાહનીયની ઉપશમના કરતાં પહેલાં ઉપશમ ભાવનું સમ્યક્ત્વ સાતમે ગુણસ્થાને જ પ્રાપ્ત થાય છે. કારણ કે દર્શનમે હનીયની ત્રણ પ્રકૃતિએ તથા અનંતાનુબંધી ચાર કષાય મળી સાત પ્રકૃતિએ તે સાતમે ગુણસ્થાને જ ઉપશમાવે છે. માટે ઉપશમ શ્રેણીના પ્રારંભક અપ્રમત્ત સંયુત જ છે. બીજો મત એવા પણ છે કે ચાથા અવિરતિ સમ્યગ્દષ્ટિ, પાંચમા દેશવિરતિ, છઠ્ઠા પ્રમત્ત અને સાતમા અપ્રમત્ત ગુણસ્થાનેામાંને કાઈ પણ મનુષ્ય અન ંતાનુબંધી કષાયને ઉપરામાવે છે. અને દર્શન ત્રિકના તા સંયમમાં વા જ ઉપશમાવે છે. આ મત પ્રમાણે ચાચા ગુણસ્થાનથી શ્રેણીના પ્રાર ંભક કહી શકાય. દન માહનીયની ઉપશમના—છઠા સાતમા ગુણુસ્થાનમાં દૃન ત્રિકની ઉપશમના કર્યા બાદ છઠા પ્રમત્ત અને સાતમા અપ્રમત્ત ગુણસ્થાને સેંકડા વાર પરાવર્તન કરીને, ગમનાગમન કરીને આઠમા અપૂર્વકરણ ગુરુસ્થાને જાય છે. ત્યાં અંતકાળમાં સ્થિતિધાત આદિ પાંચ કરણા વડે ધણી સ્થિતિ અને ઘણા રસ છા કરે છે. તે પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમ ઉપશાંત માહ વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાન ૧૮૯ નવમા અનિવૃત્તિ બાદર સપરાય ગુણુસ્થાને જાય છે. ત્યાં પણ સ્થિતિક્ષાત આદિ પાંચ કરણા વડે ધણુા સ્થિતિ અને રસ ઓછા કરે છે. ચારિત્ર માહુનીયની ઉપશમના—નવમા અનિવૃત્તિ બાદર સ ંપરાય ગુણુસ્થાનના સંખ્યાતા ભાગ ગયા બાદ એક સંખ્યાતમા ભાગ બાકી રહે ત્યારે ચારિત્ર મેાહનીયની ૨૧ એકવીશ પ્રકૃતિનું અંતરકરણ કરે છે. ઉપશમ શ્રેણી કરનાર જો પુરુષ હોય તે પહેલાં અનુદીણું નપુંસક વેદના ઉપશય કરે છે. તે પછી સ્ત્રીવેદ ઉપમાવે છે. ત્યારબાદ એકી સાથે હાસ્ય, રતિ, અરતિ, શેાક, ભય અને જુગુપ્સા એ છ નાકષાયે અને તે પછી પુરુષવેદને ઉપશમાવે છે. ઉપશમ શ્રેણી કરનાર જો સ્ત્રી હાય તા તે ક્રમશઃ નપુસક વેદ, પુરુષવેદ, હાસ્યાદિ છ નૈકષાયે। અને ત્યારપછી સ્ત્રીવેદના ઉપશમ કરે છે. ઉપશમશ્રેણી કરનાર જો નપુંસક હોય તે તે ક્રમશઃ સ્ત્રીવેદ, પુરુષવંદ, હાસ્યાદિ છ નાકષાયા અને પછી નપુંસક વેદને ઉપશમાવે છે. ત્યાર પછી એકીસાથે અપ્રત્યાખ્યાનાવરણુ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધને અને ત્યાર પછી સજ્વલન ક્રોધના ઉપશમ કરે છે. ત્યાર પછી તે આત્મા એકી સાથે અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય માનના ઉપશમ કરે છે. તે પછી તે જ પ્રમાણે તે આત્મા એકી સાથે અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય માયાનો ઉપશમ કરી પછી સંજ્વલન માયાના ઉપશમ કરે છે. જે સમયે અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય માયા ઉપશમે છેતે જ સમયે સજ્વલન માયાના બધ, ઉદય અને ઉદીરપણાને વિચ્છેદ થાય છે. ત્યાર પછીના સમયથી તે લાભને વૈક થાય છે. અહીંથી લાભના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ચૌદ ગુણસ્થાન - - - - - - - - - - - - - - - : : -------- ઉદયને જેટલે કાળ છે તેના ત્રણ વિભાગ થાય છે– (૧) અશ્વકરણોદ્ધા, (૨) કિટીકરણધ્ધા અને (૩) કિટ્ટીવેદનાધ્ધા. અશ્વકરણોદ્ધા–સત્તામાં રહેલા રસસ્પર્ધકો જે કાળમાં ક્રમશઃ ચઠતા ચડતા રસાણુવાળા પરમાણુઓનો ક્રમ તોડયા સિવાય અત્યંત ઓછા રસવાળા થાય તે અશ્વકર્ણકરણધ્ધા. આ અશ્વકર્ણકરણકાળમાં વર્તમાન આત્મા અપૂર્વ સ્પર્ધકો કરે છે એટલે લેભના અત્યંત હીન રસવાળા સ્પર્ધકે કરે છે. સ્પર્ધક-આ સંસારમાં ભ્રમણ કરતા આત્માઓ અનંતાનંત પરમાણુઓથી બનેલા અનંતા રક ધોને પ્રતિસમય કર્મરૂ૫ ગ્રહણ કરે છે. તેની અંદર એક એક સ્કંધમાં ઓછામાં ઓછા રમ વાળા જે પરમાણુ છે તે પરમાણુમાંના રસના, કેવળી મહારાજના જ્ઞાનરૂપ શાસ્ત્ર વડે એકના બે ભાગ ન થાય તેવા સર્વ જીવથી અનંતગુણું રસવિભાગ, રસાણુઓ થાય છે. આવા સમાન રસાણુઓવાળા પરમાણુઓનો સમૂહ તે પહેલી વગણ. એક અધિક રસાણુવાળા પરમાણુઓને જે સમૂહ તે બીજી વર્ગણું, બે અધિક રસાણુવાળા પરમાણુઓને સમૂહ તે ત્રીજી વણ, એમ અનુક્રમે એક એક અધિક રસાણુવાળા પરસ્પર સરખા પરમાણુના સમુદાયવાળી અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમાં ભાગ પ્રમાણ અનંત વર્ગણ થાય છે. એ અનંત વર્ગણોના સમૂહને સ્પર્ધક કહેવાય છે. કર્મના એક એક અણુમાં જે શક્તિને સૂક્ષ્મ અંશ છે તેના સમૂહને વગ કહે છે. એવા સમાન શકિતવાળા ઘણું અણુઓના સમૂહને-સ્કંધને વર્ગણ કહે છે. એક એક સમયમાં જેટલી વર્ગણાઓને ઉદય થવાનું નિશ્ચિત થયું હોય એવી એક જાતની હીનાધિક અનેક વર્ગણાઓના એક એક સમૂહને–પિંડને સ્પર્ધક કહે છે. જેની શક્તિ ઉત્તરોત્તર વધતી સંખ્યાવાળી હોય એવા સ્પર્ધકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ અગીઆરમું ઉપશાંત મોહ વીતરાગ છટ્વસ્થ ગુરુસ્થાન ૧૯૧ પૂર્વ સ્પર્ધક કહે છે. અને જેની શક્તિ ઉત્તરોત્તર ઘટતી હોય તેવા સ્પર્ધકને અપૂર્વ સ્પર્ધક કહે છે. સંસારી જીવના સ્પર્ધકની શકિત સમયે સમયે વધે છે. ત્યારે શ્રેણી પર ચડેલા સાધુના સ્પર્ધકની શક્તિ સમયે સમયે ઘટે છે. કારણ કે સાધુની વીતરાગતા સમયે સમયે વધતી જાય છે. અપૂર્વ સ્પર્ધક–ઉપરના સઘળા પૂર્વ સ્પર્ધક કહેવાય છે. કારણ કે સંસારમાં પરિભ્રમણ કરતા આત્માઓ આવા સ્પર્ધકે તે બાંધે છે. આ સ્પર્ધકોમાંથી પ્રથમ દ્વિતીય આદિ વર્ગણાઓ ગ્રહણ કરી તેને તીવ્ર વિશુદ્ધિ વડે ચડતા ચડતા રસાણુવાળા પરમાણુઓને ક્રમ તોડ્યા સિવાય અનંત ગુણહીન રસવાળી કરીને પૂર્વની જેમ સ્પર્ધકે કરે છે. આવા પ્રકારના અઢારસવાળા સ્પર્ધકે પહેલાં કોઈ વખત કર્યા નહતા માટે તે અપૂર્વ સ્પર્ધક કહેવાય છે. આ પ્રમાણે અશ્વકર્ણકરદ્ધા કાળના અંતમુહર્તમાં સમયે સમયે પૂર્વ સ્પર્ધકમાંની વર્ગણુઓને અનંતગુણહીન રસવાળી કરીને તેના અપૂર્વ સ્પર્ધકો કરે છે. અહીં એટલું સમજવાનું કે સત્તામાં જે પૂર્વ સ્પર્ધકે રહેલા છે તે સઘળા અપૂર્વ સ્પર્ધકો રહેલા છે તે સઘળા અપૂર્વ સ્પર્ધક રૂપે થતા નથી. પરંતુ કેટલાક પૂર્વ સ્પર્ધકરૂપે પણ રહે છે. કિટ્ટીકરણદ્વા–સંલન માયાના બંધ આદિના વિચ્છેદ થયા પછી સમયનૂન બે આવલિકાકાળે સંજવલન માયાને ઉપશમાવે છે. આ પ્રમાણે અશ્વકર્ણ કરણુદ્ધા પૂર્ણ થયા બાદ કિટ્ટીકરણધામાં પ્રવેશ કરે છે. તે કાળમાં લોભની કિટ્ટીઓ કરે છે. કિટ્ટી પૂર્વ સ્પર્ધામાંથી અને અપૂર્વ સ્પર્ધકોમાંથી પ્રથમ દ્વિતીય આદિ વર્ગણુઓ ગ્રહણ કરીને તેઓને તીવ્ર વિશુદ્ધિના બળથી અનંતાણહીન રસવાળી કરીને તે વણાઓમાંના એક અધિક બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ચોટ ગુણસ્થાન અધિક ઈત્યાદિ ચડતા ચડતા રસાણના ક્રમને તેડીને વગણ વર્ગણુઓની વચ્ચે મોટું અંતર પાડી દેવું. જેમકે જે વણામાં અસકલ્પનાએ સે, એક એક, એકબે ઈત્યાદિ રસાણુઓ હતા તેમાંથી વિશુદ્ધિના બળથી રસ ઘટાડીને દશ, પંદર કે પચીસ રસાણુઓ રાખવા તે કિટ્ટી કહેવાય છે. અપૂર્વ સ્પર્ધક કાળે જે રસ હતું તેનાથી પણ અહીં અનંતગુણ હીન રસ કરે છે અને ચડતા ચડતા રસાણને કમ તોડે છે એ બંને વસ્તુ અહીં થાય છે. આ કિટ્ટીકરણ કાળમાં પૂર્વ તેમજ અપૂર્વ સ્પર્ધકની અનંતી કિટ્ટીઓ થાય છે. છતાં સત્તામાં પૂર્વ સ્પર્ધકે તેમ અપૂર્વ સ્પર્ધકે પણ રહે છે. સઘળા પૂર્વ અપૂર્વ સ્પર્ફકની કિટ્ટીઓ થતી નથી. કિટ્ટીકરણકાળના ચરમ (છેલા) સમયે એટલે કે નવમા ગુણસ્થાનકના ચરમ (છેલા) સમયે યુગપત અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ લેભ ઉપશમાવે છે, સંજ્વલન લેભને બંધ વિચ્છેદ અને બાદર લેભને ઉદય વિચ્છેદ થાય છે. ત્યાર પછી આત્મા દશામા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. કિટ્ટીકરણ પૂરું થયે નવમું ગુણસ્થાન પૂરું થાય છે. દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં પ્રતિ સમય કેટલીક કિટ્ટીઓને ઉદય ઉદીરણાથી ભોગવે છે. અને દ્વિતીય સ્થિતિમાંની કેટલીક થ્રિીઓને ઉપશમાવે છે. તથા સમયનૂન બે આવલિકા કાળમાં બંધાયેલા લેભના દળીયાને (પુળોને) તેટલાજ કાળે શાંત કરે છે. આ પ્રમાણે પ્રતિસમય ઉદય ઉદીરણાથી ભોગવતો તેમજ ઉપશમાવતે ત્યાં સુધી જાય કે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકને ચરમ સમય આવે. ને ચરમ સમયે સંજવલન લેભ સર્વથા શાંત થાય છે. ત્યાર પછીના સમયે આત્મા અગીઆરમા ઉપશાંત મોહ ગુણ રસ્થાનમાં પ્રવેશ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ અગીઆરમું ઉપશાંત મેહ વીતરાગ છઘસ્થ ગુણસ્થાન ૧૯૩ ક્ષયોપશમ અને ઉપશમમાં તફાવત–પહેલા અનંતાનુબંધી કષાયને ઉદય હોય ત્યાં સુધી ભવ્ય સિદ્ધિક આત્માઓ પણ સમ્યગદર્શન પ્રાપ્ત કરી શકતા નથી. અપ્રત્યાખ્યાનાવરણ નામના બીજા કષાયને ઉદય છતાં સમ્યફને લાભ થાય છે પરંતુ દેશ વિરતિપણું પ્રાપ્ત થતું નથી. ત્રીજા પ્રત્યાખ્યાનાવરણીય કષાયને ઉદય હોય ત્યાં સુધી સર્વ વિરતિ ચારિત્ર પ્રાપ્ત કરી શકાતું નથી. જો કે સમ્યક્ત્વ અને દેશ વિરતિપણું તે પ્રાપ્ત કરાય છે. આ પ્રમાણે મિથ્યાત્વ અને પહેલા બાર કષાયને શ્રેણી પર ચડતાં પહેલાં ક્ષપશમ થયું હતું પણ તે કર્મ પ્રકૃતિઓને ઉપશમ થયો નહોતે. ઉપશમ તે શ્રેણીમાં જ થાય છે. જ્યારે ક્ષયપશમ થાય છે ત્યારે જેનો જેને ક્ષયોપશમ થાય છે તેને તેને પ્રદેશદય હોય છે. ઉપશમમાં પ્રદેશોદય હેતો નથી. એ જ એ બંનેમાં ફરક છે. ' ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરતાં પહેલાં ઉપરોકત પ્રકૃતિઓને પ્રદેશદય હતો તે પ્રદેશદયને પણ ઉપશમ શ્રેણીમાં શાંત કરે છે. પ્રદેશદય અત્યંત મંદ શક્તિવાળો હોવાથી તે સમ્યકત્વ ગુણને ઘાત કરી શકતો નથી. એટલે ક્ષયપશમ થયા પછી મિથ્યાત્વ કે બાર કષાયો સમ્યફવને વાત કરી શકતા નથી. કારણ કે રસોદયથી પ્રદેશોદય તે અત્યંત મંદ સામર્થ્યવાળે છે. જેમ સંપૂર્ણ ચાર જ્ઞાનીને મતિજ્ઞાનાવરણ આદિને નિત્ય ઉદયધ્રુદય તેવા છતાં પણ તે ઉદય મંદ હોવાથી વિઘાત કરનારો તે નથી તેમ પ્રદેશેાદય પણ વિઘાત કરનાર થતો નથી એમ જાણવું. ઉપશાંત મહવીતરાગ છદ્મસ્ય ગુણસ્થાનકે આત્મા જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત માત્ર રહે છે. ત્યારપછી ત્યાંથી અવશય પડે છે. તે પ્રતિપાત બે રીતે થાય છે–(૧) ભવક્ષયથી, (૨) અધ્યાયય છે. તીન મતથી વિજ એમ જ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૧૯૪ ચૌદ ગુણસ્થાન ભવક્ષય વડે એટલે આયુષ્ય પૂર્ણ થવાથી પ્રતિપાત થાય છે. કોઈ ઉપશાંત મહ ગુણસ્થાનકને સમય માત્ર સ્પર્શ આયુષ્ય પૂર્ણ થવાથી કાળધર્મ પામી અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે. મનુષ્ય આયુષ્યના ચરમ સમય પર્યત અગીઆરમું ગુણસ્થાન હોય છે અને દેવાયુના પ્રથમ સમયથી ચેયું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. મરણ પ્રાપ્ત કરનારને આશ્રયીને જ જધન્ય સમય પ્રમાણ કાળ ઘટે છે. અધ્ધાક્ષય વડે એટલે ગુણસ્થાનકને કાળપૂર્ણ થવાથી પડે તે જે કાળધર્મ ન પામે તો આ ગુણસ્થાને અંતર્મુહૂર્ત કાળ રહીને જે ક્રમે ચડયો હતો તે જ ક્રમે પડે છે. પડતી વખતે અનુક્રમે સાતમા અને છઠા ગુણસ્થાનક સુધી તો આવે જ છે. ત્યાં જે સ્થિર ન થાય તો કોઈ પાંચમે અને કોઈ ચોથે આવે છે. કેઈ ત્રીજેથી પડી પહેલે અને કોઈ બીજે થઈ પહેલે ગુણસ્થાનકે જાય છે. અગીઆરમેથી ક્રમશ: પડતાં આ રીતે પહેલા ગુણસ્થાનક સુધી પણ પહેચી જાય છે. ઉપશમ શ્રેણીમાં અગીઆરમે ગુણસ્થાનેથી છવ શા માટે પડે છે તેના મતભેદના ત્રણ કારણે આ પ્રમાણે બતાવાય છે– (૧) શ્રેણીને અંતર્મુર્ત કાળ પૂરો થતાં છવને આપોઆપ પડવાનું થાય છે. (૨) અંતર્મુહૂર્ત કાળ પૂરો થતાં મેહનીય કર્મને એટલે | સર્ભ લોભને ઉદય થતાં પડવાનું થાય છે. (૩) કાળ પૂરો થતાં પારિણામિક ભાવથી પડે છે. પડવાનું કાંઈક કારણ હેવું જોઈએ. કાળ પૂરો થતાં એમને એમ નીચે પડવાનું થાય નહિ. એમ કહી મેહનીયના ઉદયનું કારણ આપ્યું. ત્યારે શબ્દને વળગી રહી કહેવામાં આવે છે કે મેહનીયને ઉદય તે દશમા ગુણસ્થાને જ હોય. ઉપશાંત મોહનીય ગુણસ્થાને તે મોહ ઉપરાંત જ હોય. તેથી પાણિમિક ભાવથી પડવાનું કહેવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ અગીઆરમું ઉપશાંત મેહ વીતરાગ છશ્વસ્થ ગુરુસ્થાન ૧૯૫ આવે છે. પણ પરિણામિક ભાવને સ્વભાવ અને નીચે પાડવાને નથી. આમ મતભેદો છે. તેને ખુલાસો નીચે પ્રમાણે. ઉપશમ કરવું એટલે દબાવીને શાંત રાખવું. અગીઆરમે ગુણસ્થાને સૂક્ષ્મ લેભ તે છે જ પણ તે દબાયેલ છે, શ્રેણીનો કાળ પૂરો થતાં દબાયલે લેભ આપોઆપ ઉપર આવે જ એટલે કે મેહનીય કર્મનો ઉદય થાય જ. કારણ કે ઉપશમને કાળ ઉત્કૃષ્ટ અંતમુહૂર્તને જ સૂત્રોમાં કહે છે. ઉપશમ-દબાણ નીકળી જતાં દબાયેલે મોહ ઉપર આવે તે સ્વાભાવિક જ છે. અગીઆરમાનો કાળ પૂરો થતાં એટલે ઉપશમ નીકળી જતાં મેહનીયનો ઉદય થાય તે નિયમાનુસાર જ છે. તેમાં કાંઈ અસંગતતા કે અનિયમિતતા નથી. અને કાળ પૂરો થતાં આપોઆપ મેહના ઉદયને સ્વાભાવિક અથવા પરિણામિક ભાવથી થયો એમ ગણવું હોય તે ગણી શકે છે. એક ભવમાં ઉપશમ શ્રેણી વધારેમાં વધારે બે વાર પ્રાપ્ત થાય છે. જે આત્મા એક ભવમાં બે વાર ઉપશમ શ્રેણ કરે તે જ ભવમાં ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી શકતો નથી. અને જે એક વાર ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરે તેને તે ભવમાં ક્ષપણ શ્રેણી પ્રાપ્ત થઈ પણ શકે છે. આ પ્રમાણે એક ભવમાં ઉપશમ અને ક્ષેપક બંને શ્રેણું પ્રાપ્ત થઈ શકે એવે કર્મગ્રંથકારને અભિપ્રાય છે. એક ભવમાં બેમાંથી એક જ શ્રેણી પ્રાપ્ત થઈ શકે એવો સિદ્ધાંતકારને અભિપ્રાય છે. આ ઉપરમ શ્રેણું ઓછામાં ઓછી ૮ આઠ વર્ષની વયવાળો અને વધારેમાં વધારે દેશના પૂર્વ ક્રિોડ વર્ષની વયવાળો મનુષ્ય તથા પ્રથમના ત્રણ સંધયણવાળો હોય તે જ પ્રારંભે છે. અને અબધ્ધાયુ અથવા બધ્ધ દેવાયું હોય તે જ પ્રારંભી શકે છે. પરંતુ શેષ ત્રણ આયુષ્ય બાંધેલ હોય તે ઉપશમ એણું પ્રારંભી શકે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઉપશમ શ્રેણીના કાઠા ઉપશમ શ્રેણી કરનાર પુરુષને આશ્રયીને આ કાઠે છે. તેમાં ક્રમસર દરેક ખાનામાં સમકાળે ઉપશમતી પ્રકૃતિએ લખેલી છે. સાતમું ગુણસ્થાન ૪ અનંતાનુબંધી કષાય સૌથી પહેલાં ઉપશમાવે આઠમુ ગુણસ્થાન ચૌદ ગુણસ્થાન તે પછી મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ મેાહનીય નવમું ગુણસ્થાન શરૂ નપુંસક વેદ સ્ત્રી વેદ હાસ્યાદિ છે નેધાય પુરૂષ વેદ અપ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યાખ્યાની ક્રોધ સજ્વલન ક્રધ અપ્રત્યાખ્યાની માન, પ્રત્યાખ્યાની માન સજ્વલન માન અપ્રત્યાખ્યાની માયા, પ્રત્યાખ્યાની માયા સજ્વલન માયા અપ્રત્યાખ્યાની લેાભ, પ્રત્યાખ્યાની લાભ દશમું ગુરુસ્થાન સંજ્વલન લેાભ ઉપશાંત માહ ૧૧ મ ગુણસ્થાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ અગીખારસું ઉપશાંત માહ વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાન ૧૯૭ બીજી જાણવા જેવી હકીક્તા આ અગીઆરમા ઉપશાંત માહગુરુસ્થાનમાં દર્શન મેાહનીય અને ચારિત્ર મેાહનીય ઉપશાંત થવાથી સમ્યક્ત્વ અને ચારિત્ર બન્ને ઉપશમ ભાવના જ હોય છે. ઉપશમી જીવ ચારિત્ર મેહનીયતા ઉદય પામીને ઉપશાંત માહ ગુણસ્થાનથી કરીથી મેહ વડે ઉત્પન્ન થયેલા મલિન અધ્યવસાયેા વડે અવશ્ય નીચે પડે છે. શ્રુતકેવળી, આહારક શરીરી, ઋજીમતી મન:પર્યવ જ્ઞાની અને ઉપશાંત મેહ ગુણસ્થાની એ સ` મહાત્મા પણ પ્રમાદના વાથી અનંત ભવભ્રમણ કરે છે. અને તે ચારેય મહાત્મા તે તે ભવ પછીના ભવમાં જ ચારે ગતિવાળા થઈ શકે છે. આખા સંસારચક્રમાં એક જીવને વધારેમાં વધારે ચાર વાર જ ઉપશમ શ્રેણી પ્રાપ્ત થાય. અને એક ભવમાં કા`િક મતે વધારેમાં વધારે એ વાર ઉપશમ શ્રેણી પ્રાપ્ત થાય. આ અગીઆરના ગુણુસ્થાનમાં માત્ર એક સાતા વેદનીયના અધ હોય છે. આ અગીઆરમાં ગુરુસ્થાનમાં ઉદય ૫ પ્રકૃતિના છે તે દશમા ગુણુસ્થાનમાંની ૬૦ ઉદય પ્રકૃતિમાંથી સજ્વલન લાભ પ્રકૃતિ ઘટાડતાં પણ તે ઉદય છે. આ ગુણસ્થાનમાં સત્તા ૧૪૨ તથા ૧૩૯ પ્રકૃતિની દશમા ગુણસ્થાનક પ્રમાણે છે. આ ગુરુસ્થાનમાં ગતિ, ભેશ્યા તથા અસિદ્ધત્વ નામના ઔયિક ભાવ છે. એટલે પ્રદેશધ્રુજી, ક્રિયાગુણુ, યાગગુણુ, અવ્યાબાધગુણુ, અવગાહના ગુણુ, અગુરુલઘુગ્રંણુ અને સમત્વગુણ ઔદિયકભાવથી પરિણમન કરે છે. શ્રદ્ધાગુણ ઉપશમ ભાવ તથા ક્ષાયિકભાવ જુદાજુદા જીવાની અપેક્ષાથી છે, ચારિત્રગુણ ઉપશમ ભાવથી પરિણમન કરે છે. જ્ઞાનગુણુ, દ નગુણુ તથા વી’ગુણુ ક્ષયે।પશ્ચમ ભાવથી પરિણમન કરે છે. જીવત્વ, ભવ્યત્વ નામના પારિણામિક ભાવ શક્તિરૂપ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ચૌદ ગુણસ્થાન આ અગીઆરમાં ઉપશાંત મહ ગુણસ્થાનકમાં પર્યાપ્તસતી પચંદ્રિય, અપગત સંજ્ઞતા મનુષ્યગતિ, પચંદ્રિય જાતિ, ત્રસકાય, ૧૦ પ્રાણ, યોગ ૯ માંથી એક વખતે એક, અપગતવેદત્વ, આકષાયત્વ, જ્ઞાન ૪, ૩, ૨ માં ઉપયોગથી એક યથાખ્યાત ચારિત્ર, દર્શન ૩, ૨ માં ઉપયોગથી એક, ઉપચારથી શુકલેશ્યા, ભવ્યત્વ, ક્ષાયિક સમ્યક એ બેમાંથી એક, સંસ્તિત્વ આહારક હોય છે, ઉપશાંત કષાય વીતરાગ છદ્મસ્થ અંતરાત્મા ક્રમશઃ બંને ઉપયોગ વાળા, પૃથકત્વવિતર્ક વિચાર શુકલ ધ્યાનના ધ્યાતા હોય છે. એમના દેહની અવગાહના ઓછામાં ઓછી ૩ હાથ અને વધારેમાં વધારે ૫૨૫ ધનુષ સુધીની હોય છે. આ અગીઆરમાં ઉપશાંત મેહ ગુણસ્થાનને સમય જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુક્ત છે. આ ગુણસ્થાનમાં ક્ષાયિક સમ્યકવી ક્ષેપક નથી હોતા. કારણ કે દશમા ગુણસ્થાનકથી ક્ષપક શ્રેણીવાળા સીધા બારમે ગુણસ્થાનકે જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ બારમું ક્ષીણુમોહ વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાન ક્ષીણમેહ–જેને મેહ ક્ષય પામ્યો છે તે ક્ષીણ મેહ કહેવાય છે. ક્ષીણમેહને બદલે ક્ષીણ કષાય પણ કહેવાય છે. બન્નેને અર્થ તો એક જ છે. વીતરાગ–અહીં કષાયોને સર્વથા ક્ષય થયેલ હોવાથી, રાગભાવ, દ્વેષભાવ, સર્વથા નષ્ટ થયેલા હોવાથી વીતરાગ કહેવાય છે. છદ્મસ્થ–હજુ જ્ઞાનાવરણ આદિ કર્મને ઉદય હોવાથી છવાસ્થ કહેવાય છે. જેને મોહ-કષાયોને ક્ષય થયા છે એવા ક્ષીણમેહ વીતરાગ છદ્રસ્થનું સ્વરૂપ વિશેષ તે ક્ષીણમેહ વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાન કહેવાય છે. જેમ દશમાં ગુણસ્થાનમાંથી ઉત્તરોત્તર વિશુદ્ધ થયેલ આત્મા અગીઆરમું ગુણસ્થાન પામે અને મોહને તદ્દન ઉપક્ષમ હોવાથી ઉપશાંતમોહ કહેવાય છે તેમ દશમા ગુણસ્થાનમાં રહેલ સૂક્ષ્મ સંપરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૦૦ ક્ષપક જ્યારે એ લાભના સુક્ષ્મ અંશને પણ ક્ષય કરે છે ત્યારે દશમા ગુણુસ્થાનમાંથી સીધે। આ ખારમા ગુણસ્થાનમાં આવે છે. અને તે ક્ષીણુમેહ કહેવાય છે. જેમ ઉપશાંતમેાહ અવસ્થા માત્ર ઉપશમકને જ આવે છે તેમ આ ક્ષીણુમેહ અવસ્થા માત્ર ક્ષેપક શ્રેણીવાળા જીવાને જ આવે છે. ઉપશાંતમે।હ અવસ્થામાંથી અવશ્ય પતન છે ત્યારે આ ક્ષીણમેહુ અવસ્થામાં પતનને અવકાશ જ નથી, તે ક્રમશઃ સિદ્ધ ગતિને જ પામે છે. આ ક્ષીણમેહ અવસ્થામાં અંતમુદ્ભુત કાળ રહીને આત્મા ઉપરના ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. આ ભવ છેલ્લા ભવ છે. આ ગુણસ્થાનકે કેાઈ જીવાત્મા કાળ કરતા નથી પણ છેલ્લે ભવ આ રીતે સળ કરે છે. જ્ઞાનાવરણીય પ, દનાવરણીયની હું અને અંતરાયની ૫ એમ ત્રણ કર્મની ૧૯ પ્રકૃતિના ક્ષય કરી તેરમા ગુણસ્થાનમાં પોંચે છે. જેના ક્રમ મળ સમી ગયા છે અને જે સામ્ય ભાવમાં આરૂઢ થયા છે એવા ક્ષીણમેાહ યાગીના સાન્નિધ્યમાં હરિણી સિંહના બચ્ચાને પુત્ર બુદ્ધિથી સ્પર્શ કરે છે, ગાય વાઘના બચ્ચાને અને બિલાડી હસ બાળને તેમજ મયૂર સર્પને સ્નેહથી પપાળે છે. એ જ પ્રમાણે અન્ય જીવા પણ જન્મ વૈર તજી દઈને એક ખીજા સાથે સ્નેહથી વર્તે છે. અહીં કષાયના ક્ષય થવા છતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. પરંતુ કેવળજ્ઞાન તેમના આત્માની સમક્ષ આવી ગયુ છે તે ઉપરના સ્થાનમાં જતાં જ પ્રગટ થાય છે. અહીં માહનીય કનું સંપૂ નિવારણ થઈ ગયું છે, નિર્દેહી આત્મભાવ પ્રગટ થયા છે. આ સ પ્રભાવ તેરમા ગુરુસ્થાનકમાં કેવળજ્ઞાનની પ્રાપ્તની સાથે જ પ્રગટી નીકળશે અને આત્મા જિનપદને ધારણ કરશે. અનંત કાળે અને મહાન પુરુષાર્થથી આ પદની પ્રાપ્તિ થાય છે એ ભૂલવા જેવું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ બારમું ક્ષીણમેહ વીતરાગ છવાસ્થ ગુણસ્થાન ક્ષપક શ્રેણું ક્ષપકશ્રેણી કરનાર જ આ બારમા ગુણસ્થાને આવે છે. ક્રમશઃ ચડતાં ચડતાં જે અધ્યવસાય દ્વારા આત્મા દર્શન મોહનીયને અને ત્યાર પછી ચારિત્ર મોહનીયને સર્વથા ક્ષય કરે તે ક્ષેપક શ્રેણી કહેવાય છે. તેના બે અંશ છે–૧) ક્ષાયિક ભાવનું સમ્યકત્વ અને (૨) ક્ષાયિક ભાવનું ચારિત્ર. ક્ષપકની પાત્રતા ક્ષપકશ્રેણીને આરંભ કરનાર મનુષ્ય જ હોય છે અને તે આઠ વર્ષથી અધિક વયને, પહેલા વજઋષભ નારા સાયણવાળે, શુદ્ધ ધ્યાનયુક્ત મનવાળ, ચેથા અવિરતિ, પાંચમા દેશ વિરતિ, છઠા પ્રમત્ત અને સાતમા અપ્રમત એ ચાર ગુણસ્થાનમાંના કોઈ પણ એક ગુણસ્થાનમાં વર્તત ક્ષાપશમ સમ્યકતી હોય છે. ક્ષપક શ્રેણી તે આઠમા ગુણસ્થાનેથી જ મંડાય છે. પરંતુ શ્રેણી માંડનાર ક્ષયપશમ સમ્યકતી હોવો જોઈએ અને તે ચોથાથી સાતમા સુધીના કોઈપણ ગુણસ્થાનમાં ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરીને પછી જ આઠમાં ગુણસ્થાનમાં આવી શ્રેણી માંડી શકે છે. ક્ષપક શ્રેણીને પ્રારંભક જે અપ્રમત્ત મુનિ હોય અને તે પૂર્વધર હેય તે તે શુકલધ્યાનથી શ્રેણું માંડે છે અને પૂર્વધર ન હોય તે તે ધર્મધ્યાનયુક્ત થઈને શ્રેણે પ્રારભે છે. બદ્ધાયુ અબદ્ધાયુ ક્ષક ક્ષપક શ્રેણીને પ્રારંભ પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય તે જ તે ચારિત્ર મોહનીયની ક્ષપકશ્રેણી પ્રારંભી શકે. અને તેણે આયુષ્ય બાંધી લીધું હોય તે અનંતાનુબંધીની વિસાજના (ક્ષય) કર્યા બાદ ત્રણ દર્શનમોહનીયન ક્ષય કરીને જ અટકે છે. તેથી આગળ ચારિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ચૌ ગુણસ્થાન ૨૦૨ મેાહનીયની ૨૧ પ્રકૃતિના ક્ષય કરવાને તત્પર થઈ શકતા નથી. કારણ કે તેના આયુષ્યના બંધ પડી ગયા છે તે તેને વિઘ્નરૂપ થાય છે. ક્ષપક શ્રેણીને પ્રારંભ કરનારા બહુાયુ અને અશ્રદ્ઘાયુ એમ એ પ્રકારે છે તેમાં જો ભદ્રાયુ ક્ષપક શ્રેણીનેા આરંભ કરે અને અનંતાનુબ ધીના ક્ષય કર્યા પછી મરણના સંભવ હાવાથી વિરામ પામે તે તે આત્મા કદાચિત મિથ્યા માહનીયના ઉદય થવાથી ફરી પણ અનંતાનુબંધી બાંધે છે. કારણ કે તેના ખીજરૂપ મિથ્યાત્વ માહતીયને નાશ કર્યાં નથી. પરંતુ અનતાનુબંધીને ક્ષય કર્યા પછી ચડતા પરિણામે જેણે મિથ્યાત્વ માહનીયને પણ ક્ષય કર્યાં છે તે તેના ખીજ ભૂત મિથ્યાત્વના નાશ થયેલા હેાવાથી કુરીવાર અનતાનુબંધી બાંધતા નથી. દર્શન સપ્તકના ક્ષય કર્યાં બાદ જો મરણ પામે તે અપતિત પરિણામે અવશ્ય વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે, અને પતિત પરિણામને અનુસરી ચારે ગતિમાં જાય છે. બહાયુષ્ક હોવા છતાં પણું દર્શીન સપ્તક ક્ષય કર્યા પછી મરણુ ન પામે તે અવશ્ય વિરામ પામે છે, પરંતુ ચારિત્ર મેાહનીયની ક્ષપણા માટે ઉદ્યમ કરતા નથી, આયુષ્ય પૂર્ણ ન થયુ હાય અને ચડતા પરિણામ વાળા ન હેાય તે। મિથ્યાત્વ માહનીયા ક્ષય કરવા પ્રયત્ન કરતા નથી. દન ત્રિકના ક્ષય કર્યાં પછી આત્મા વિશુદ્ધ સમ્યગદૃષ્ટિ કહેવાય છે. દનત્રિકમાં સમ્યકત્વ મેાહનીય પ્રકૃતિના ક્ષય થવાથી સમ્યગ્દર્શનને ક્ષય થયા એમ માનવાનું નથી, પણ તેમાં મિથ્યાત્વ હતું તેના જ ક્ષય થયા છે એટલે પરિણામે આત્માને શ્રદ્ધા ભાવ તા નિર્મળ થાય છે અને તે આત્મા વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ બારમું ક્ષીણમેહ વીતરાગ છવસ્થ ગુણસ્થાન ૨૦૩ ક્ષપક શ્રેણીનું કાર્ય મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને ક્ષય કર એ ક્ષપક શ્રેણીમાં મુખ્ય કાર્ય છે. અને મોહનીય ક્ષય થતાની સાથે સાથે પ્રસંગે પ્રસંગે બાકીના સાત કર્મની પ્રકૃતિઓને પણ ક્ષય થતું જાય છે તે ગૌણ છે. ત્રણ કરણ, ચારિત્ર મેહનીય ક્ષય કરવા માટે પ્રયત્ન કરતા આત્મા યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણ કરણ કરે છે. તેમાં અહીં સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકને યથાપ્રવૃત્તિકરણ, આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકને અપૂર્વકરણ અને નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકને અનિવૃત્તિકરણ સમજવું. યથાપ્રવૃત્તિકરણ–દનમોહનીયને ક્ષય કરવા માટે યથાપ્રવૃત્તિકણ કરે છે તેની વિગત અગાઉ અપાઈ ગઈ છે. તે પછી અપૂર્વકરણ કરે છે. તેમાં સ્થિતિઘાત આદિ વડે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાયોને તે પ્રમાણે ક્ષય કરે છે કે અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકને પ્રથમ સમયે તેની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ સ્થિતિ બાકી રહે છે, જ્યારે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકની સંખ્યામાં ભાગ જાય ત્યારે સ્થાનદ્ધિ ત્રિક, નરકગતિ, તિર્યંચગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, એકેંદ્રિયથી ચૌરિદ્રિય એ ચાર જાતિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ અને સાધારણ એ સોળ પ્રકૃતિને ઉલના સંક્રમ વડે ઉદલિત કરી (સ્વ અને પર પ્રકૃતિમાં સંક્રમાવી) તેની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ બાકી રાખે છે. (ઉદલના સંક્રમ અને ગુણસંક્રમમાં ફરક એ છે કે સ્વ-પ્રકૃતિ અને સજાતીય પર પ્રકૃતિમાં સમ કરે તે ઉલના સંક્રમ છે અને માત્ર સજાતીય પર પ્રકૃતિમાં પ્રતિસમય અસંખ્ય અસંખ્ય ગુણ સંક્રમાવે તે ગુણસંક્રમ કહેવાય છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ २०४ ચૌદ ગુણસ્થાન ત્યારપછી ગુણસંક્રમ વડે બંધાતી પ્રકૃતિમાં એ સેળ પ્રકૃતિઓને નાંખી સર્વથા તેને ક્ષય કરે છે. અહીં પ્રત્યાખ્યાનાવરણ અને અપ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાયોને પ્રથમ ક્ષય કરવાનો પ્રારંભ કર્યો હતો પરંતુ હજુ સુધી તેને સર્વથા ક્ષય કર્યો નથી. તે દરમ્યાન ઉપરની સેળ પ્રકૃતિઓને ક્ષય કરે છે. ત્યારપછી એ આઠ કષાયોના બાકી રહેલા અંશને અંતર્મુર્તમાં ક્ષય કરે છે. ઉપરનું કથન સિદ્ધાંતના અભિપ્રાયથી છે. અન્ય મત એ છે કે પ્રથમ સેળ પ્રકૃતિઓને ક્ષય કરવાનો આરંભ કરે અને વચ્ચે આઠ કષાયને ક્ષય કરે અને પછીથી બાકી રહેલી સળ પ્રકૃતિઓને ક્ષય કરે. અનંતાનુબંધી ૪ તથા દર્શનત્રિક એ સાત પ્રકૃતિને ક્ષય કર્યા પછી ક્ષેપક આત્મા નરક, તિર્યંચ અને દેવ આયુષ્યને ક્ષય કરે છે અને તે પછી ઉપર કહ્યા પ્રમાણે અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાનાવરણીય આઠ કષાયોનો ક્ષય કરવાનું શરૂ કરે છે. ઉપર પ્રમાણે આઠ કષાય તથા સેળ પ્રકૃતિઓને ક્ષય કર્યા પછી અંતમુહૂર્તમાં અનુક્રમે નપુંસકદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ છ નેકષાય પુરુષવેદ, સંવલન ક્રોધ, માન, માયા અને બાદર લેભનો ક્ષય કરે છે. આ બધી પ્રકૃતિઓને નવમા અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકમાં ક્ષય થાય છે. અને સૂક્ષ્મ સંજવલન લોભને દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે ક્ષય થાય છે. એ પ્રમાણે સર્વથા મોહનીય કર્મને ક્ષય કરી ક્ષીણમેહ વિતરાગ છઘસ્થ નામના બારમા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. બારમા ગુણ સ્થાનના દિચરમ સમયે નિદ્રાદિકને અને ચરમ સમયે ચૌદ પ્રકૃતિઓનો ક્ષય થાય ત્યાર પછીના સમયે ચારે ઘાતી કર્મોને સર્વથા ક્ષય થતો હોવાથી કેવળી થાય. હવે અહીં પુરુષ વેદે શ્રેણી માંડનાર આશ્રયીને પ્રસંગાગત હકીકત આપવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ------------------------ બારમું ક્ષીણુમેહ વીતરાગ છવ ગુણસ્થાન ૨૦૫ ક્રોધને વેદતાં જે સમયે પુરુષ વેદને ઉદય વિચ્છેદ થાય ત્યાંથી એટલે કાળ ક્રોધને ઉદય રહેવાને છે તેટલા કાળના ત્રણ વિભાગ કરે છે. તે આ પ્રમાણે – (૧) અશ્વકર્ણ કરણુદ્ધા તેની અંદર અપૂર્વ સ્પર્ધક થવાની ક્રિયા થાય છે. (૨) કિટ્ટીકરણોદ્ધા તેની અંદર કિટ્ટીઓ થાય છે. (૩) ક્રિી વેદનાહાના કાળમાં કરેલી કિટ્ટીએ વેદાય છે. અપૂર્વ સ્પર્ધક તથા કિટ્ટીનું સ્વરૂપ તથા વેદના આગલા ગુણ થાનના વિવેચનમાં અપાઈ ગયું છે તે પ્રમાણે સમજવું. અહીં સુધી આત્મા સૂકમ સંપરાય ગુણસ્થાન વર્તી કહેવાય છે. દશમા સૂક્ષ્મ સં૫રાય ગુણસ્થાનના ચરમ સમયે જ્ઞાનાવરણ પંચક, દર્શનાવરણ ચતુષ્ક, યશકીર્તિ, ઉગોત્ર અને અંતરાય પંચક મળી સેળ કર્મ પ્રકૃતિઓને બંધ વિચ્છેદ થાય અને મોહનીયના ઉદય અને સત્તાનો વિચછેદ થાય, ત્યારપછીના સમયે આત્મા ક્ષીણ કષાય થાય છે એટલે કે ક્ષીણમહ ગુણસ્થાનકે જાય છે. જે નપુંસક કે સ્ત્રીએ આ શ્રેણી માંડી હોય તે તે પિત પિતાના વેદનો ક્ષય તે અંતમાં કરે છે અને બાકીના બે વેદોમાંથી અધમ વેદને પહેલાં અને બીજાને ત્યાર પછી ક્ષય કરે છે. જે પ્રમાણે ઉપશમ શ્રેણીમાં બતાવ્યું છે તે પ્રમાણે સમજવું. અહીં બધી પ્રકૃતિને લપક કાળ અંતર્મુહૂર્તને જાણ. આખીય શ્રેણીનું કાળ પરિમાણુ પણ અસંખ્યાત લઘુ અંતર્મુહૂર્ત પરિમાણુ એક ગુરુ અંતર્મુહર્ત જાણવું. અહીં પુરુષ ક્ષેપક આશ્રયી ક્ષપકશ્રેણીને કઠે આવે છે અને તેમાં દરેક પ્રકૃતિની બાજુમાં તે વખતે આત્મા કયા ગુણસ્થાને હોય છે. તે બતાવેલું છે અને આત્મા ક્રમશઃ કઈ કઈ કૃતિઓને શક કરે છે તે બતાવેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ચૌદ ગુગ્રસ્થાન ક્ષપક શ્રેણુંને કે 1 ચોથા , 1 1 ૪ અનંતાનુબંધીને ક્ષય મિથ્યાત્વ મેહનીય ૪ – ૫ – ૬ – ૭ એ ચાર મિશ્ર મોહનીય ગુણસ્થાનમાંનું કઈ પણ સમ્યકત્વ મેહનીય નરકાયું, તિર્યંચાયું, દેવાયુ ૧૬ એકેંદ્રિય આદિ - નવમા ગુણસ્થાનના પહેલા ભાગે ૪ અપ્રત્યાખ્યાનાવરણીય, ૪ પ્રત્યાખ્યાનાવરણય કષાય > નવમા ગુણસ્થાનના બીજા ભાગે નપુંસક વેદ નવમા ગુણસ્થાનના ત્રીજા ભાગે સ્ત્રી વેદ ૬ હાસ્યાદિ નાકષાય 2 9 , પાંચમા ) પુરુષ વેદ છઠા સંજવલન ક્રોધ ને છે કે સાતમાં છે સક્વલન માન આઠમા , સંજવલન માયા > ,, , નવમા , સંજવલન લાભ દશમા ગુણસ્થાને ૨ નિદ્રાદિક બારમા ગુણસ્થાને ‘૫ જ્ઞાનાવરણ, ૫ અંતરાય બારમા ગુણસ્થાને ૫ દર્શનાવરણીય ૭ર (૭૩) પ્રકૃતિને ક્ષય ! – ૧૪માં ગુણસ્થાનના ઉપાંતે ૧૩ પ્રકૃતિને ક્ષય | - ૧૪માં ગુણસ્થાનના અંતે , સિદ્ધિ-મક્ષ પ્રાપ્તિ | 1 1 1 1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ બારમું ક્ષીણમેહ વીતરાગ છવાસ્થ ગુણસ્થાન २०७ બીજી જાણવા જેવી હકીકતો બારમા ક્ષીણ ગુણસ્થાનમાં પ્રવેશ કરતી વખતે થોડા સમય સુધી પૃથકત્વ વિતર્ક વિચાર શુકલધ્યાન હોય છે. પછી બીજું એકત્વ અવિચાર શુલ ધ્યાન હેાય છે અને તે આ ગુણસ્થાનના અંત સુધી રહે છે. અને તે સમાપ્ત થતાં જ કેવળ જ્ઞાન કેવળ દર્શન ઉત્પન્ન થાય છે અને ભાવ મન નષ્ટ થાય છે. આ ગુણસ્થાનને જઘન્ય તથા ઉત્કૃષ્ટકાળ અંતમુહૂર્તને છે. આ ગુણસ્થાનમાં બંધ એક માત્ર સાતા વેદનીય હોય છે. આ બારમા ગુણસ્થામાં ૫૭ કર્મપ્રકૃતિઓને ઉદય હેય છે. તે આ પ્રમાણે–અગીઆરમાં ગુણસ્થાનમાં ૫૯ પ્રકૃતિઓને ઉદય છે તેમાંથી વજનારાચ તથા નારાચ સઘયણ એ બે પ્રકૃતિઓ વિચ્છેદ જવાથી બાકીની ૫૭ પ્રકૃતિને ઉદય છે. બારમા ગુણસ્થાનમાં સત્તા ૧૦૧ કમ પ્રકૃતિની છે તે આ પ્રમાણેદશમા ગુણસ્થાનમાં ક્ષપક શ્રેણીવાલાને ૧૦૨ પ્રકૃતિની સત્તા છે તેમાં સંજ્વલન લેભ વિચ્છેદ જતાં બાકી ૧૦૧ પ્રકૃતિઓની સત્તા છે. બારમા ગુસ્થાનમાં સંજ્ઞી પંચેન્દ્રિય, અપગત સંજ્ઞત્વ, મનુષ્યગતિ, પચેદ્રિય જાતિ, ત્રસકાય, નવમાંથી કોઈ એક ગ, ગત વેદવ, અકષાયત્વ, જ્ઞાન ૪, યથાખ્યાત ચારિત્ર, દર્શન ૩–૨ ઉપયોગથી એક, શુકલ લેશ્યા, ભવ્યત્વ, ક્ષાયિક સમ્યકત્વ હોય છે. બારમા ગુણસ્થાનમાં ગતિ વેશ્યા અને અસિદ્ધિત્વ નામના ઔદયિક ભાવ છે એટલે પ્રદેશત્વગુણ, ક્રિયાગુણ, ગગુણ, અવ્યાબાધગુણ, અગુરુલઘુ ગુણ તથા સૂક્ષ્મત્વ ગુણ ઔદયિક ભાવથી પરિણમન કરે છે. શ્રદ્ધાગુણ તથા ચારિત્રગુણ ક્ષાયિક ભાવથી પરિણમન કરે છે. જ્ઞાનગુણ, દર્શનગુણુ, વિર્યગુણ, ક્ષાપક્ષમ ભાવથી પરિણમન કરે છે. આ ગુણસ્થાનમાં પથમિક ભાવ હેત નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ તેરમું સગી કેવળી ગુણસ્થાન યોગ, વીર્ય, શકિત, ઉત્સાહ, પરાક્રમ વગેરે પર્યાય શબ્દ છે. વેગ સહિત હોય તે સોગ. એટલે મન, વચન અને કાયાને વ્યાપાર ગ જે કેવળીને હોય તે સગી કેવળી કહેવાય છે. આ ગુણસ્થાને ચાર ઘાતી કર્મોને સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે. આત્માના વિકાસને રોધક કમરૂપી મોટું સૈન્ય છે તેમાં મેહ એ સેનાપતિ છે. સેનાપતિ મેહ જયારે નાશ પામે ત્યારે તેના નાના મોટા સૈનિકની દૂરવસ્થા થાય છે. મોહના નાશ થવાથી બીજાં જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાય એ ત્રણ ઘાતકર્મની શક્તિ પણ ક્ષીણ થઈ જાય છે. અંતર્મુહૂર્ત પછી એ ત્રણેય ઘાતી કર્મોને નાશ થઈ જાય છે અને આત્મા નિરતિશય જ્ઞાન આદિ ગુણોને પ્રાપ્ત કરે છે. એ સમયમાં મન, વચન અને કાયાના ગની પ્રવૃત્તિ બંધ ન હોવાથી તે અવસ્થાને સાગી કેવળી અવસ્થા કહે છે. કેવળજ્ઞાન એટલે સર્વાપણું, ચૌદ રાજલકને જોવાની સંપૂર્ણ શક્તિ, શુદ્ધ આત્મજ્ઞાન, સ્વભાવદશા. આ સ્વભાવ દર્શન આડું હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ તેરમું સગી કેવળી ગુણસ્થાન ૨૦૯ કોઈ પણ વિનિ, આવરણ રહ્યું નથી. આત્મભાવ શુદ્ધ સ્ફટિક મણિની પેઠે પ્રકાશી રહ્યો છે. આ વખતે આત્મા કેઈ અનેરો આનંદ ભોગવે છે તેનું વર્ણન કરવા કેઈ સમર્થ નથી. આ સગી કેવળી ભગવાનને મગ, મન:પર્યવ જ્ઞાની અથવા અનુત્તર વિમાનના દેવ આદિએ મનઠારાજ પૂછેલા પ્રશ્નોના મન વડે જ ઉત્તર આપે ત્યારે પ્રવર્તે છે. તેમને વચનયોગ ધર્મદેશના આદિકાળે પ્રવર્તે છે અને કાયયોગ વિકાર, ગમનાગમન તથા નિમેષ ઉમેષ આદિમાં પ્રવર્તે છે. અન્ય ક્ષેત્રમાં રહેલા મન:પર્યવ જ્ઞાની અથવા અનુત્તર વિમાન વાસી દેવ આદિ જ્યારે મન દ્વારા પ્રશ્ન કરે ત્યારે પ્રભુ તે પ્રશ્નને કેવળજ્ઞાન દ્વારા જાણી તેને જે જવાબ આપવાને હેય તેને અનુરૂપ મને વર્ગનું પરિણુમાવે છે. પરિણામ પામેલી તે મને વર્ગણુઓને મન:પર્યવજ્ઞાની અથવા અવધિજ્ઞાની પિતાના જ્ઞાન વડે જુએ છે, જોઈને તે મનેવણના આકાર દ્વારા અનુમાન વડે વિવક્ષિત વસ્તુના વિચાર સાથે આકારને નિયત સંબંધ હોવાથી આકાર દ્વારા બાહ્ય અર્થના વિચારને જાણે છે. અંતમુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મેક્ષમાં જાય તેઓ આશ્રયી સયોગી કેવળી ગુણસ્થાને અંતમુહૂર્ત જઘન્ય કાળ છે. અને પૂર્વ કોઠી વર્ષના આયુષ્યવાળા ગર્ભમાં સાત માસ રહી ઉત્પન્ન કરે તેઓ આશ્રયી દેશોન કેટી પ્રમાણે ઉત્કૃષ્ટ કાળ છે. આયોજિકાકરણ સઘળા સયાગી કેવળીઓ મેક્ષગમન સમયે અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે સમુદઘાત કરવા પહેલાં આયોજિકારણ અવશ્ય કરે છે. આ જકારણનો અર્થ– ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ચૌદ ગુણસ્થાન = = = = = આ = મર્યાદા. જિક = વ્યાપાર કરણ = ક્રિયા. એટલે કે કેવળીની દષ્ટિરૂપ મર્યાદા વડે અત્યંત પ્રશસ્ત મન વચન કાયાને વ્યાપાર તે આયોજિકાકરણ કહેવાય છે. જો કે કેવળી મહારાજના યુગને વ્યાપાર પ્રશસ્ત જ હોય છે છતાં એવી વિશિષ્ટ યોગ-વૃત્તિ થાય છે કે જેની પછી સમુઘાત અથવા યોગના નિધરૂપ ક્રિયાઓ થાય છે. કેટલાએક આચાર્યો આયોજિકાકરણને આવર્જિતકરણ એવું નામ આપે છે. તેને અર્થ તથાભવ્ય સ્વરૂપ પરિણામ વડે મેક્ષગમન પ્રત્યે સન્મુખ કરાયેલ આત્માને અત્યંત પ્રશસ્ત યોગ વ્યાપાર તે આવર્જિતકરણ કહેવાય છે. બીજા કેટલાએક આયા આયેજિકા કરણને આવશ્યક કારણ કહે છે. અવશ્ય કરવા યોગ્ય ક્રિયાને આવશ્યક કરણ કહેવાય છે. અત્યંત પ્રશસ્ત મન વચન કાયાના વ્યાપારરૂપ ક્રિયા અવશ્ય કરવા યેય છે માટે તે આવશ્યક કરણ કહેવાય છે. આજિકા કરણ કર્યા પછી જે કેવળી મહારાજને તેમનું આયુષ્ય જેટલું બાકી છે તેનાથી વેદનીય આદિ કર્મોની સ્થિતિ અધિક હેય તે તે કર્મોને સમાન કરવા માટે સમુદ્દઘાત કરે છે. સમુદ્ધાતમાં વેદનીય આદિ કર્મોની વધારાની સ્થિતિ અને પરમાણુઓનો નાશ કરી અવશિષ્ટ આયુષ્ય સાથે જ તે કર્મો ભેગવાઈ જાય એમ કરે છે. આ સમુદ્દઘાત અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે જ થાય છે. જો તેમ ન કરે તે આયુષ્યકર્મ સમાપ્ત થાય અને વેવનીય આદિ બીજા કર્મ બાકી રહી જાય. માટે કર્મોને પ્રદેશ અને સ્થિતિ વડે સમાન કરવા માટે કેવળજ્ઞાની સમુઘાત કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ તેણું સારી કેવળી ગુણસ્થાન ૨૧૧ જે કેવળી મહારાજને વેદનીય આદિ ત્રણ કર્મ આયુષ્યના જેટલી જ સ્થિતિવાળા છે તેઓ સમુઘાત કરતા નથી. સમ = સમક. ઉત = અધિકપણે. ઘાત એટલે ઘાત. સમ્ય રીતે અધિક કર્મોને વાત કરે તે સમુદૂઘાત, અથવા ફરી વાર ઘાત કરવો ન પડે તેવી રીતે વેદનીય આદિ કર્મોને વિનાશ જે ક્રિયાવિશેષમાં થાય તે ક્રિયાવિશેષને સમુદ્ધાત કહે છે. સમુદ્દઘાત કેવળી સમુદ્દઘાત વખતે પ્રથમ સમયે પિતાના આત્મપ્રદેશને જાડાઈમાં સ્વશરી પ્રમાણુ અને લંબાઈમાં ઉર્ધ્વ અને અધેકાંત પ્રમાણ દંડ કરે છે. બીજે સમયે તે જ દંડાકાર આત્મપ્રદેશોને પૂર્વપશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણ વિસ્તારી લેકાંતપ્રમાણુ કપાટાકાર કરે છે. ત્રીજે સમયે પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણ લેકાંત પર્યત વિસ્તારી મંથાન આકાર, રવૈયારૂપ આકાર કરે છે. ચોથે સમયે વચ્ચેનું અંતર પૂરી સંપૂર્ણ લેકવ્યાપી થાય છે. પાંચમે સમયે અંતરને સંહરી મંથાનાકાર રાખે છે. છઠે સમયે મંચાનાકારને સંહરી કપાટાકાર રાખે છે. સાતમે સમયે કપટાકાર હરી દંડાકાર રાખે છે. અને આઠમે સમયે દંડાકાર સંહરી શરીરસ્થ થાય છે. સમુદ્ધાત કર્યા પછી લેશ્યા અને યોગ નિમિત્તે થતા સાત વેનીયના એક સમયના બંધને રોકવાની ઈચ્છાથી યોગને નિરાધ કરે છે. જો કે સત્તામાં રહેલા વેદનીય આદિ કર્મો પોતાની સ્થિતિને ક્ષય થવાથી નાશ પામે પણ નોર્મરૂપ યોગ દ્રવ્ય વડે જીવનું વીર્ય પ્રવર્તતું હોવાથી કેવળીને સમય સ્થિતિને બંધ અનિવાર્યપણે થયા જ કરે. અગીઆરમ, બારમા અને તેરમા ગુણસ્થાનકે માર વેગ નિમિત્તે જે સ્થિતિને બંધ થાય છે તે પહેલા સમયે બંધાય, બીજ સમયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ચૌદ ગુણસ્થાન ભગવાય અને ત્રીજા સમયે સત્તા રહિત થાય, એમ સમયે સમયે બંધ થાય, ભેગવાય અને સત્તા રહિત થાય. એમ કેવળી ભગવાનને અનિવાર્યપણે બંધ થયા જ કરે છે માટે તેમને યોગ નિરોધ કરવો આવશ્યક છે. તેમાં પ્રથમ બાદર કાયયોગના બળથી બાદર વચનગનો વિરોધ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત રહીને બાદ કાયાગથી જ બાદર મનોયોગને અંતમુહૂર્તમાં નિરોધ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત રહીને બાદ કાયાગ થકી ઉછવાસ નિઃશ્વાસને અંતમુહૂર્તમાં રોધ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત રહીને સૂક્ષ્મ કાગના બળથી બાદર કાગને નિરોધ કરે છે. કારણ કે જ્યાં સુધી બાદર યોગ હોય ત્યાં સુધી સૂમ યોગોનો રોધ થતું નથી. - ત્યાર પછી સૂક્ષ્મ કાગ દ્વારા સૂક્ષ્મ વચન વેગને રોધ કરે છે. ત્યાર પછી બીજા કોઈ પણ યોગને રોધ કરવા પ્રયત્ન નહિ કરતાં તે જ અવસ્થા માં અંતર્મુહુર્ત રહે છે. ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગના સામર્થ્યથી સૂક્ષ્મ માગને અંતર્મુહર્તમાં રોધ કરે છે. ત્યાર પછી અંતર્મુદ્દત રહી સૂક્ષ્મ કાગ વડે અંત મુહર્તમાં સૂક્ષ્મ કાગને રાધ કરે છે. તે વખતે તેમને “સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી” નામને શુકલ ધ્યાનને ત્રીજે ભેદ હોય છે. તે ધ્યાનના સામર્થ્યથી વદન, ઉદર વગેરેના વિવર (ખાલી જગ્યા) પૂરાય છે. અને શરીર–પ્રમાણ આત્મપ્રદેશને એક તૃતીયાંશ ભાગ સંકુચિત થઈ બે તૃતીયાંશ ભાગ બાકી રહે છે. એ પ્રમાણે સયોગી અવસ્થાના છેલ્લા સમયે સૂક્ષ્મ કાયયોગને રોધ કરે છે તે સમયે સર્વ કર્મની સ્થિતિ અગીપણુની સ્થિતિ સમાન હોય છે. અયોગી અવસ્થામાં જે કર્મને ઉદય નથી તેની સ્થિતિ તેનાથી એક સમય ન્યૂન હોય છે.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ તેરમું સગી કેવળી ગુણસ્થાન ૨૧૩ કેવળી ભગવંતે આ દશ બોલ સાથે વિચરે છે–(૧) યોગી, (૨) સશરીરી, (૩) સલેસ્પી, (૪) શુકલક્ષ્મી , (૫) યયાખ્યાત ચારિત્ર, (૬) ક્ષાયિજ્ઞમતિ, (૭) પંડિતવીર્ય, (૮) શુકલધ્યાન, (૪) કેવળજ્ઞાન અને (૧૦) કેવળ દર્શન. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ખને ઉત્કૃષ્ટ દેશ ઊણું પૂર્વકૅડી ગણાય છે. બીજા ત્રીજા શુકલધ્યાનના પાયાને ધ્યાયીને ચૌદમા ગુણસ્થાનકે પહેરો. બીજી જાણવા જેવી હકીકત આ ગુણસ્થાનના પહેલા સમયે ચાર ઘાતી કર્મોને ક્ષય થવાથી આત્મા કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ અને અનંત વીર્ય (શક્તિ) પ્રાપ્ત કરે છે. અને તે આત્મા જિનેન્દ્ર, કેવળી, સર્વજ્ઞ, સર્વદર્શી, સકળ પરમાત્મા, પ્રભુ, ઈશ્વર, ભગવાન વગેરે સંજ્ઞાથી સંબોધાય છે. કેવળી ભગવાન ઔપચારિક કારણથી બે પ્રકારના કહેવાય છે–(૧). સામાન્ય કેવળી, (૨) તીર્થકર કેવળી. કેવળી ભગવાનના વચનોગથી ભગવાનના સંપૂર્ણ પ્રદેશથી દ્વાદશાંગરૂપ વાણી ખરે છે. લેકમાં શબ્દ અસંખ્યાત છે. એ કઈ શબ્દ બાકી ન રહે કે જે ભગવાનની વાણીમાં ન આવે. આ કારણથી દિગંબરે ભગવાનની વાણીને અનફરી વાણી કહે છે. કેવળી ભગવાનની વાણી અનેક ભાષાના રૂપમાં હોય છે, તેમની વાણીમાં બધી ભાષાના શબ્દો હોય છે કે જેથી દરેક જીવ ભગવાનની દેશના તેની પોતાની ભાષામાં સમજી શકે, આ કારણથી ભગવાનની વાણીને દિગંબરો ધ્વનિ કહે છે. કેવળી ભગવાનનું શરીર પરમ ઔદારિક પરમાણુનું બની જાય છે અને સમયે સમયે ઔદારિક પરમાણુ ગ્રહણ કરે છે. તીર્થકર કેવળી ભગવાનને મહાન પુણ્યને ઉદય હોય છે તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ચૌદ ગુણસ્થાન તેમનું સમવસરણ દેવો રચે છે ત્યારે સામાન્ય કેવળીને મહાનપુણ્યને ઉદય નહિ હોવાથી તેમને સમવસરણને બદલે દેવ “ગંધકુટિ” બનાવે છે એમ દિગંબર માન્યતા છે. કેવળી ભગવાનને દશ પ્રાણમાંથી ચાર પ્રાણ હોય છે—(૧) વચન પ્રાણ, (૨) કાયપ્રાણ, (૩) શ્વાસોશ્વાસપ્રાણ અને (૪) આયુમાણ. વળી ભગવાનને પાંચ ઇન્દ્રિય તથા દ્રવ્યમન મબીને છે પ્રાણનો અભાવ છે. કારણ કે કેવળી ભગવાનને ક્ષાયિક જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે અને એ છે પ્રાણો તે ક્ષાપશમિક જ્ઞાનીઓને હેય છે. ક્ષયોપશમ જ્ઞાન પરાધીન છે અને તે આ છ પ્રાણો દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. પરંતુ કેવળી ભગવાન તે એ છ પ્રાણની સહાયતા વિના જ પિતાના સંપૂર્ણ આત્મ પ્રદેશોથી કાલકના સમરત પદાર્થો ત્રિકાળી પર્યાય સહિત વર્તમાનમાં દેખે છે, એટલે કે તેમના જ્ઞાનમાં ઝળકે છે. તે કારણથી કેવળી ભગવાનમાં છ પ્રાણોનો અભાવ છે. કેવળી ભગવાનને ભાવ ઉદીરણું નથી હોતી કારણ કે કેવળી પરમાત્માને રાગાદિક તથા ક્ષયોપશમ ભાવ નથી હોતા. કેવળી ભગવાનને દ્રવ્ય ઉદીરણ હોય છે એમ આગળ વાક્ય છે તેનું કારણ અને તેને અર્થ એ છે કે કેવળી ભગવાનને આગળ વર્ણવ્યા પ્રમાણે સમુદ્ર ઘાત કરવો પડે છે. છ માસનું આયુષ્ય બાકી રહ્યું હોય ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તેમને તે અવશ્ય સમુદઘાત કરે પડે છે. બાકીના કેવળીને આયુષ્ય કરતાં વેદનીય આદિ ત્રણ કર્મની સ્થિતિ વધારે હોય તે જ સમુદ્દઘાત કરવા પડે. કેવળી ભગવાન અઢાર દેષ રહિત હોય છે તે અઢાર દોષ આ પ્રમાણે– (૧) જન્મ (3) સુધા (૭) આર્તિ (૧૦) શોક (૧૩) ભય (૧૬) વેદ (૨) જરા (૫) તૃષા (૮) આશ્ચર્ય (૧૧) મદ્દ (૧૪) ચિંતા (૧૭) રાગ (૩) મરણ (%) ખેદ (૯) રોગ (૧૨) મોહ (૧૫) નિદ્રા (૧૮) દ્વેષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ તેરમું સગી કેવળી ગુણસ્થાન ૨૧૫ કેવળી ભગવાનના ઉપદેશ, દર્શન, વિહારથી અનેક ભવ્યજીવોને આત્મલાભ થાય છે. કેવળી ભગવાન મોક્ષમાર્ગના નેતા કહેવાય છે. તેરમા સગી કેવળી ગુણસ્થાનમાં બંધ ફકત એક સાતા વેદનીય હોય છે. તેરમા ગુરુસ્થાનમાં ૪૨ કર્મ પ્રવૃતિઓને ઉદય હોય છે તે આ પ્રમાણે–બારમા ગુરુસ્થાનમાં ૫૭ પ્રકૃતિઓનો ઉદય છે તેમાંથી જ્ઞાનાવરણ ૫, દર્શજ્ઞાવરણ ૪, નિદ્રા, પ્રચલા અને અંતરાય ૫ મળી કુલ ૧૬ પ્રકૃતિઓનો વિચ્છેદ થવાથી બાકીની ૪ પ્રકૃતિને ઉદય છે અને તીર્થ કરની અપેક્ષાથી તીર્થ કર પ્રકૃતિ મળીને ૪૨ પ્રકૃતિને ઉદય છે. તેરમા ગુણસ્થાનમાં ૮૫ પ્રકૃતિઓની સત્તા છે. તે આ પ્રમાણે બારમા ગુણસ્થાનમાં ૧૦ પ્રકૃતિની સત્તા છે તેમાંથી જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, નિદ્રા પ્રચલા અને અંતરાય પાંચ મળી સોળ પ્રકૃતિએ વિચ્છેદ જવાથી બાકીની ૮૫ પ્રકૃતિઓની સત્તા છે. તેરમા ગુરુસ્થાનમાં ઉપશમ ભાવ તથા ક્ષપશમ ભાવ નથી. બાકીને ત્રણ ઔદયિક ભાવ, ક્ષાયિક ભાવ તથા પારિણભિક ભાવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું અગી કેવળી ગુણસ્થાન બાદર કે સૂક્ષ્મ ગ રહિત કેવળજ્ઞાની અયોગી કેવળી કહેવાય છે. તેના સ્વરૂપ વિશેષને અગી કેવળી ગુણસ્થાનક કહે છે. તેના પ્રથમ સમયે કર્મનો ક્ષય કરવા માટે યુપરત ક્રિયા અનિવૃત્તિ નામના શુકલધ્યાનના ચોથા પાયા પર આરૂઢ થાય છે અને શૈલેશી કરણમાં પ્રવેશ કરે છે. શૈલેશીકરણ મેરુ પર્વતના જેવી સ્થિરતા. તેને વિષે વેદનીય, નામ અને ગોત્ર કમની અસંખ્યગુણ શ્રેણી વડે અને આયુષ્યની સ્વાભાવિક શ્રેણી વડે કરણ-નિર્જરા કરવી તે શેલેશીકરણ કહેવાય છે. તેને કાળ મધ્યમ રીતે પાંચ હરવાક્ષરના ઉચ્ચારણ એટલે છે. અહીં જેટલી ઉદયવતી કર્મપ્રકૃતિઓ છે તેની સ્થિતિના ક્ષયથી નાશ પામે છે. જે પ્રકૃતિને ઉદય નથી તેને સજાતીય ઉદયવતી પ્રકૃતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવી ઉયવતી પ્રકૃતિ રૂપે વેદો અગી ગુણસ્થા નકના છેલ્લા બે સમય બાકી હોય ત્યારે દેવગતિ આદિ બહેતેર પ્રકૃતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ચૌદમ યાગી દેવની ગુણુસ્થાન ૨૧૭ એનેા ક્ષય કરે છે અને છેલ્લે સમયે મનુષ્ય ગતિ આદિ ઉદયવતી તેર પ્રકૃતિની સત્તાના વિચ્છેદ થાય છે. ત્યારપછી અમેાગી કેવળ સવ કમ રહિત થઈ તે જ સમયે લેાકાન્તે જાય છે અને ત્યાં શાશ્વત કાળ રહે છે. કારણ કે તેમણે જન્મનું કારણ રાગ આદિના સથા ક્ષય કર્યો છે તેથી તેએ કરીથી સસારમાં આવી જન્મ ધારણ કરતા નથી. સિદ્ધ દશા ગુણસ્થાનાતીત છે કારણ કે જ્યાં સુધી આત્માના ગુણુ વધતા રહે ત્યાં સુધી ગુણસ્થાન છે. સંપૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત કરી એટલે તેને કાંઈ કરવાનું બાકી રહેતુ નથી, કૃતકૃત્ય છે તેથી તેમને ક્રાઇ ગુણસ્થાન નથી. સિદ્ધ દશામાં ક્ષાયિક અને પારિણામિક એ એ ભાવ હાય છે. સમક્તિ હૈાય છે. સિદ્ધ સ્થિતિમાં જીવની સર્વ કળા ખુલ્લી હોય છે. સિદ્ધનું સુખ અવર્ણનીય છે અને તે શાશ્વત સદાકાળ રહેનાર છે, જીવાત્માની આ છેલ્લી પ્રાપ્તિ છે. પહેલી પ્રાપ્તિ માનવ જન્મ, બીજી પ્રાપ્તિ ધમ સમીપતા, ત્રીજી પ્રાપ્તિ સમ્યગ્દર્શન, ચાથી પ્રાપ્તિ કૈવલ્ય દર્શન, પાંચમી પ્રાપ્તિ સંપૂર્ણ મેાક્ષ, બીજી જાણવા જેવી હકીકતા આ ચૌદમા યાગી કેવળી ગુણસ્થાનને કાળ એક અતર્મુહૂત છે અથવા પાંચ હસ્વ સ્વરાના ઉચ્ચારમાં લાગે તેટલા કાળ છે. આ ગુરુસ્થાનવાળા જીવ અપ્રમત્ત, એકસ્વરૂપ, વીતરાગ, કેવળજ્ઞાની, અયેાગ, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ચૌદ ગુણસ્થાન અગી જિનકેવળીને એક ફકત આયુ પ્રાણ છે. કારણ કે તેમા ગુણસ્થાનના અંતે કાયપ્રાણ, વચનપાણુ તથા શ્વાસે શ્વાસપ્રાણ એ ત્રણ પ્રાણને પણ નાશ થઈ જાય છે એટલે ચૌદમાં ગુણસ્થાને ફક્ત આયુ પ્રાણુ જ બાકી રહે છે. ચૌદમાં ગુણસ્થાનમાં કોઈપણ પ્રકૃતિને બંધ હોતો નથી. અહીં ઉદય કેવળી ભગવાનને ૧૧ પ્રકૃતિને છે તે આ પ્રમાણે છે – વેદનીય પંચૅપ્રિયજાતિ ત્રસ આદેય મનુષ્ય ગતિ યશકીર્તિ બાદર ઉચ્ચગેત્ર મનુષ્ય આયુ સુભગ પર્યાપ્ત અને તીર્થંકર ભગવાનને તીર્થંકર પ્રકૃતિ ઉમેરતા બાર પ્રકૃતિને ઉદય છે. ચૌદમા ગુણસ્થાનમાં તેરમા ગુણસ્થાન પ્રમાણે જ ૮૫ પ્રકૃતિની સત્તા છે. પરંતુ દિયરમ સમયમાં ૭ર પ્રવૃત્તિઓની અને અંતિમ સમયમાં બાકીની ૧૩ પ્રકૃતિઓની સત્તા નષ્ટ થાય છે. ત્યારે કર્મને અત્યંત અભાવ થવાથી અહંન્ત પરમેષ્ઠીમાં સિદ્ધપર્યાય પ્રગટ થઈ જાય છે. ચૌદમા ગુણસ્થાનમાં ઔદયિક, ક્ષાયિક અને પરિણામિક ભાવ હોય છે અને સિદ્ધ પરમાત્મામાં ક્ષાયિક અને પરિણામિક ભાવ હેય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ - 6 % જ છે , ૧૪ અયોગી કેવળી ૧૩ સોગી કેવળી ૧ર ક્ષીણમેહ ૧૫ ઉપશાત્મેહ ૧૦ સુક્ષ્મસં૫રાય ૭ અપ્રમત્તસંવત ૬ પ્રમસંવત ૫ દેશવિરતી ૩ મિશ્ર ૨ સાસ્વાદન ૧ મિથ્યાત્વ , , ૪ અવિરત સમ્યગ્દષ્ટિ છે અપૂર્વકરણ ૧લે ભાગ , , - ૫ પ ૨ ઘ થે ભાગ , ૩જો ભાગ ગુ. ૧લે ભાગ જે ભાગ ઉમે ભાગ ૬ઠ્ઠો ભાગ કથા ભાગ ૩જે ભાગ ભાગ ભાગ ભાગ ચૌદ ગુણસ્થાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગુણસ્થાનોના નામ - - - - 6 હ હ હ હ હ હ હ હ હ હ હ ળ ૦ ૦ ૦ ૦ ૦ __ળમકૃતિ દ્વ હર | ઉત્તરપ્રકૃતિ અંધયંત્ર = --------- - - ૮ દ__સોનાવરણીય ? ૦ ૦ ૦ ૦ ? ? ? ? ? ? ? ર ? ? ? ? ? ? ? ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ * * * * * * e _ | દર્શનાવરણીય ع مر مر مر مر مر مر مر سے مے مے مے مے مے مے مے مے مے و م س م م 51_ م م ۹)1 ૦. ૦ ૦ જ ૦ ૦ » o ઝ ટ જ ૮૪ ર ર ર ર = છ છ ઝ = જ છ www.umaragyanbhandar.com ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - ૦ ૦ - છ - - ૦ ૦ છ બ - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ બ બ બ બ બ બ - - - - - - - | મોહનીય ૦ ૦ = . આયુષ્ય બ ૮ - - - - - 6 | નામ ૦ ૦ ૦ - - - - - - - - - - - - - - - - - જ જ જ ke / ૨૧૯ ه ه ه ه ع ع ع ع ع ع ع ع ع ع ع ع ع ع ع ع ع ع ع 2018 | ع ع Page #221 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ઉદીરણું યંત્ર ક્રમક ગુણસ્થાનના નામ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મેહનીય kakitce નામ ગેત્ર અંતરાય ઘ ૫ ૯ ૨૨૮ ૪૬૭ ૧૧૭ ૫ ૦ ૨૨૬ ૪૬૪ ૨ S ૧ મિથ્યાત્વ સાસ્વાદન ૨૬ S | મિશ્રા S ૨૨ ૪પ૧ ૨ પા ૨૨૨ ૪૫૫ ૨ ૫ S આ અવિરત દેશવિરત S જ પ્રમત્ત S જ « ૦ ૮ - ૦ ૦ ૦ - ૦ . - ૦ ૦ અપ્રમત્ત 1 4 અપૂર્વકરણ છે અનિવૃત્તિ બાદર ૧. સૂક્ષ્મસં પરાય ઉપશાન્તમોહ ક્ષીણમેહ સગી કેવી ૧૪ અગીકેવળી - ૦ ૦ - ૦ ૦ ૦૩૭ ૧ ૫ ૪ | ૦ ૦ - - • ° ° ° Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ચોક ગુણસ્થાન ક્રમાંક ગુણસ્થાના નામ ૧૬ મિથ્યાત્વ સાવાદન આદ્ય ૩) મિશ્ર ૪ અવિરત ૫ દેશિવરત ક! પ્રમત્ત 19 અપ્રમત્ત ૮ અપૂર્ણાંકરણ ! અનિવૃત્ત ૧૦૬ સુક્ષ્મસ પરાય ૧૧ ઉપશાન્તમાહ ૧૨ ક્ષીણ માહ ૧૩ સયાગી કેવળી ૧૪ આયેગી કેવી ઉદય યત્ર PJ{rne ઉત્તરપ્રકૃતિ જ્ઞાનાવરણીય ૧રર hjo>>>lh3 ર ૮ ૧૧૭ ૫ ૮ ૨૨૬ ૮ ૧૧૧ ૫ ૮ ૨૨૫ ૮ ૧૦૦ ૫ ૯ ૨૨૨ ૮ ૧૦૪ ૫ ૯ ૨૨૨ વેદનીય માહનીય ૬૦ ૫ ૬ ૨ ૫૯ ૫ ૪૨ . ૧૨ ૬ ૨ haklire ૧ ૨૨૧ નામ ગાત્ર અતય ૦ ૪૬૭ ૨ ૫ ૪૬૪ ૨ ર ૮૭ ૫ ૮ ૨૧૮ ૨૪૪ ૨ ૮૧ ૫ ૨૦૧૪ ૧૪૪ ૧| પા ૭૬ ૫ ૬ ૨૧૪ ૧૪૨ ૧ ૫ ૨૧૩ ૧૩૯ ૧૫ ૭૨ ૫ ૬ પ ૨ ૭ ૧૦૩૯ ૧ ૪૫ ૪૫૫ ૪૫૯ ૨ ર ર tr o . ૧૯૩૯ ૧ ૧૪૩૯ ૧૦ ૧ ૦ ૧૦૩૭ ૧ ૦ ૧૦૩૮ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ સત્તાયંત્ર ક્રમાંક ગુણસ્થાનના નામ મૂળપ્રકૃતિ ઉત્તરપ્રકૃતિ ઉપશમ શ્રેણું ક્ષપકશ્રેણી kile Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૦ ધ મિથ્યાત્વ સાસ્વાદન ૧૪૮૫ ૧૪૮ ૧૪૭ ૦ - ૦ ૮ ૮ ૮ ૮ ૮ ૯ ૮ ૨ | જ્ઞાનાવરણીય N = = = = = = | દેશનાવરણીય P P = • = = • = | વેદનીય ૦ અwww w w w w | મેહનીય. ૦ મિશ્ર ૧૪૭ ૮ ૮ ૮ ૮ ૨ ૮ ૮ ૮ ૨ | અંતરાય ૦ ૦ ૦ ૦ ૦૪/૭૫ ૦. P | S S S SS S SS | ع ع ع ع ع ع ع ع سه - - ૮ مممممممممم هم w when we would 6 - રj TV www.umaragyanbhandar.com અવિરત ૧૪૮ ૧૪૧ દેશવિરત ૧૪૮ ૧૪૧ પ્રમત્ત ૮ | ૧૪૮, ૧૪૧ | અપ્રમત્ત ૮] ૧૪૮ ૧૪૧) અપૂર્વકરણ ૧૪૮ ૩૧ ૩૯ | * તદ્ભવમેક્ષગામી ઉપશમશ્રેણી માંડનારને અનન્તાનુબન્ધીની વિસંયેજના કર્યા પછી ત્રણ આયુષ અને ચાર અન્તાનુબન્ધી સિવાય એકસો એક્તાલીશ પ્રકૃતિઓની સત્તા હોય છે. કે ભવિષ્યમાં ક્ષપકશ્રેણું માંડશે એવા ક્ષોપશમસમ્યગ્દષ્ટિને એક પીસતાળીશ પ્રકૃતિઓની અને દર્શનસપ્તકક્ષય કર્યા પછી ક્ષાયિકસમ્યગ્દષ્ટિને એક આડત્રીશ પ્રકૃતિઓની સત્તા હેય. + ઉપશમણ માંડનાર ક્ષાયિકસમ્યગ્દષ્ટિને દર્શન સમક, નરકાયુષ અને તિર્યંચાયુષ વિના એકસો || ચૌદ ગુણસ્થાન Page #224 -------------------------------------------------------------------------- ________________ ઓગણચાલીશ પ્રકૃતિઓની સત્તા હેય છે. અને ઉપશમસમ્યગ્દષ્ટિને અનન્તાનુબધી ચતુષ્ક અને પૂર્વોક્ત બે આયુષ્ય વિના એકસેબેતાલીશ પ્રકૃતિઓની સત્તા હોય છે. જેઓના મતે અનન્તાનુબંધીની ઉપશમતા કરનાર ઉપશમ માંડે તેને મતે બે આયુષ્ય સિવાય એકસે છેતાલીશ પ્રકૃતિઓની સત્તા હોય છે. ચૌલ ગુણસ્થાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ع છ આS = = ع ع -~-- = ૧૩૮ ع = ૧૩૮ | ૧૩૮ | ૧૩૮ | ૧૨૨. ૧૩૮ | ૧૧૪ ૧૧૩ ૧૩ ૧૧૨ ૧૩૯ ૧૦૬ ૧૩૮ ૧૦૫ ૧૦૮ ૧૦૪ * ——: - ૧ ع = —— = = = = = = = ع ع ——— ૮ | અનિવૃત્તિ ૧ લો ભાગ ૨ જે ભાગ ૩ જે ભાગ ૪ થે ભાગ ભાગ ભાગ ૭ મે ભાગ ૮ મો ભાગ » ૮ માં ભાગ સૂક્ષ્મસં પરાય ઉપશાન્તમેહ ક્ષીણમેહ સંગીકેવળી અયોગીકેવળી w = ક ર ક ક ક ર ર ર ર ર ૦ ૦ — ع — = ૧૦૮ w w x ع 4 C-CR ع —————— ver 8 ع - --— = ૦ ૦ ૦ ع S www.umaragyanbhandar.com ૮૫ ૮૫ + ૦ ૦ ع ૮૫ م D ૨૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન દ્વાર ગુણસ્થાનધાર ૨૨ બાવીશ છે તેની ગાથા નીચે આપીને પછી તેની નીચે તેના અર્થ-નામ આપેલા છે– ગાથા નામ લખણુ ગુણ દિઈ કિરિયા સત્તા બંધ વેદે ય, ઉદય ઉદીરણા ચેવ, નિજરો ભાવ કારણ. પરિસહ મગ્ન આયાય, જિવા ય ભેદે જગ ઉપયોગ, લેસા ચરણ સમ્મત્ત, અપ્પા બહુચ્ચ ગુણઠ્ઠાણે હિ અર્થ – દ્વારના નામ (૧) નામ (૬) બંધ (૧૧) ભાવ (૧૬) છભેદ (૨) લક્ષણ (૭) વેદન (૧૨) કારણ (૧૭) યોગ (૩) સ્થિતિ (૮) ઉદય (૧૩) પરિસહ (૧૮) ઉપયોગ (૪) ક્રિયા (૮) ઉદીરણ (૧૪) ભાર્ગણ (૧૮) વેશ્યા (૫) સત્તા (૧૦) નિર્જરા (૧૫) આત્મા (૨૦) ચારિત્ર (૨૧) સમ્યફવ (૨૨) અલ્પ બહુવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન દ્વાર - : -- ----------=-= = ૧. ગુણસ્થાનના નામ (૧) મિથ્યાત્વ (૮) અપૂર્વકરણ અથવા નિવૃત્તિ બાદર (૨) શાસ્વાદન (૯) અનિવૃત્તિ બાદર (૩) મિશ્ર (૧૦) સૂક્ષ્મ સંપરાય (૪) અવિરતિ સમ્યગદષ્ટિ (૧૧) ઉપશાંત મેહ (૫) દેશવિરતિ સમષ્ટિ (૧૨) ક્ષીણ મોહ (૬) પ્રમત્ત સંયત ' (૧૩) સંયોગી કેવળી (૭) અપ્રમત્ત સંયત (૧૪) અયોગી કેવળી ૨. લક્ષણ દ્વાર આગળ દરેક ગુણસ્થાનના પ્રકરણમાં તેનું વર્ણન આપેલું છે તે વર્ણનમાં તેનાં લક્ષણ આવી જાય છે. તેથી અહીં ફરીથી જુદા લક્ષણો બતાવવાની જરૂર રહેતી નથી. ૩. સ્થિતિ દ્વાર ક્યા ક્યા ગુણસ્થાનની સ્થિતિ એટલે કાળમર્યાદા કેટલી હોય છે તે અત્રે બતાવેલ છે. ગુ. ૧–અહીં ત્રણ પ્રકારની સ્થિતિ હોય છે તે નીચે પ્રમાણે– (૧) અનાદિ અપર્યાવસિત. તે મિથ્યાત્વની આદિ નથી અંત પણ નથી એવા અભવ્ય જીવનું મિથ્યાત્વ. (૨) અનાદિ સંપર્યવસિત. તે મિથ્યાત્વની આદિ નથી, પણ અંત છે. તે ભવ્ય જીવોનું મિથ્યાત્વ. (૩) સાદિ સપર્યવસિત. તે મિથ્યાત્વની આદિ પણ છે અને અંત પણ છે. તે પડવાઈ ભવ્ય જીવોએ ફરીથી મિથ્યાત્વ પ્રાપ્ત કર્યું માટે મિથ્યાત્વની આદિ થઈ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ચૌઢ ગુણસ્થાન અને આવા પડવાઈ જીવા ઉત્કૃષ્ટ દેશે ઊણા અધ પુદ્દગળ પરાવર્તન કાળમાં ફરીથી સક્તિ પામીતે મે ક્ષે જશે માટે તે મિથ્યાત્વના અંત પણ થયું. ગુર્—જધન્ય સ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકા અને સાત સમયની, યુ. ૩-જધન્ય તેમ જ ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુ દૂતની. ૩.૪—જધન્ય સ્થિતિ અંતર્મુહૃતની અને ઉત્કૃષ્ટ થિતિ સાધિક ૬૬ સાગરાપમ. તે ૨૨ સાગરાપમની સ્થિતિએ ત્રણ વાર બારમે દેવલાક ઉપજે અને ત્રણ પૂર્વ ક્રેાડી અધિક મનુષ્યના ત્રણ ભવ કરે તે આશ્રયી. અથવા— અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ બે વાર ઉપજે અને ત્રણ પૂર્વ ક્રેાડી અધિક મનુષ્યના ભવ કરે તે આશ્રયી જાણવું. શુ. પ—જધન્ય સ્થિતિ અંતમુની, ઉત્કૃષ્ટ સ્થિતિ દેશ (૮૧ વર્ષ) ઊણી ક્રાડ પૂ. શુ ?—ગુ. ૫ મા પ્રમાણે, ગુ. ૭ થી ૧૧—જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુ તની સ્થિતિ. ૩. ૧૨—જધન્ય તેમ જ ઉત્કૃષ્ટ સ્થિતિ તમતની, ૩ ૧૩—ગુ. ૫ મા પ્રમ શે. ૩. ૧૪—પાંચ લઘુ અક્ષર ખેાલાય તેટલા કાળ પ્રમાણુ. ૪. ક્રિયાદ્વાર ક્રિયા પચીશ પ્રકારની છે તેની વિગત નીચે પ્રમાણે છે— ૨૫ પ્રકારની ક્રિયા ૧. કાયિકી ક્રિયા—અયતનાથી કાયાને પ્રવર્તાવવી. દુષ્ટભાવ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #228 -------------------------------------------------------------------------- ________________ સ્થાન દ્વાર ૨૨૭. યુક્ત થઈને પ્રયત્ન કર, કોઈ કામવાસનાને માટે તત્પર થવું એ કાયિકક્રિયા. ૨, આધિકાણિકી ક્રિયા–હિંસાકારી સાધનેને ગ્રહણ કરવા તે અધિકરણિકી ક્રિયા. ૭, પ્રાષિકી–ક્રિોધના આવેશથી, દેષથી થતી ક્રિયા પ્રાષિકી ક્રિયા છે. ૪. પારિતાપનિકી કિયા–પ્રાણીઓને સતાવવાની ક્રિયા પારિતાપનિકી ક્રિયા છે. ૫. પ્રાણાતિપાતિકી ક્રિયા-પ્રાણીઓને પ્રાણથી વિખૂટા કરવાની ક્રિયા પ્રાકૃતિપાતિકી ક્રિયા છે. ૬ આરંભિકી ક્રિયા–ભાંગવા, ફોડવા અને ઘાત કરવામાં રવયં રત રહેવું અને બીજાની એવી પ્રવૃતિ જોઈ ખુશ થવું તે. છકાયની હિંસાને જ્યાં સુધી ત્યાગ કર્યો નથી ત્યાં સુધી આ ક્રિયા લાગે. ૭, પારિણિકી શિયા–પરિગ્રહ રાખવાને ત્યાગ ન હોય તેથી ક્વિા લાગે છે. ૮. માયા પ્રત્યયી ક્રિયા-કપટ કરવાથી ક્રિયા લાગે છે. ૯. અપ્રત્યાખ્યાન પ્રત્યયી કિયા–પાપ વ્યાપારથી નિવૃત ન થવાથી આ ક્રિયા લાગે. ૧૦. મિથ્યાદર્શન પ્રત્યયી ક્રિયા-કુદેવ, કુગુરુ ને કુધર્મની શ્રાદ્ધા રાખે, તેથી લાગતી યિા. તેના બે ભેદ છે– (૧) ઓછી અધિકી મિચ્છાદંસણુવત્તિયા ક્રિયા. (૨) વિપરીત મિચ્છાદંસણુવત્તિયા ક્રિયા. (૧) શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાથી ઓછું કે અધિક સહે અથવા પ્રરૂપે તે. જેમકે કોઈ કહે કે જીવ તિમાત્ર છે, તંદુલમાત્ર છે. કઈ કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ચૌદ ગુણસ્થાન કે જીવ આખા લેકમાં વ્યાપી રહ્યો છે. તે ઓછી અધિકી મિચ્છાદંસણવત્તિયા ક્રિયા. (૨) શ્રી જિનેશ્વરના માર્ગથી ઊલટી રીતે સદ્દઉં અથવા પ્રરૂપણ કરે તે. જેમકે પંચમહાભૂતમાંથી આત્મા ઉત્પન્ન થયા છે અને દેહ પડ્યા પછી આત્મા પંચમહાભૂતમાં મળી જશે અને પાછળ કંઈ રહેશે નહિ. ૧૧. દિદિયા (દ્રષ્ટિકા) ક્રિયા–રાગવશ થઈ કઈ વસ્તુના રૂપ જેવાની વૃત્તિથી લાગતી ક્રિયા. ૧૨. પુઠ્ઠિયા (પૃશ્યકા)–પ્રમાદવશ સ્પર્શ કરવા લાયક વસ્તુના સ્પર્શને અનુભવ કરે તે. ૧૩. પાચિયા (પ્રાયયિકી) ક્રિયા-નવા શસ્ત્ર બનાવવાં તે. આ અર્થ ૫. સુખલાલજીએ કરેલ છે. -કોઈના ઉપર દ્વેષભાવ રાખવાથી ક્રિયા લાગે છે. આ અર્થ પૂ. શ્રી અમોલક ઋષિજીએ કર્યો છે. શતાવધાની શ્રી રત્નચંદ્રજી મહારાજ દ્વારા સંપાદિત અદ્ધમાગધી કેષમાં આ પ્રમાણે અર્થ છે– “બહારની વસ્તુને આશ્રય કરવાથી લાગતી ક્રિયા-કર્મબંધ.” પં. હરગોવિંદદાસકૃત “પાઈઅટ્ટમહરણો માં પણ એવો જ અર્થ કર્યો છે. ૧૪. સામતવણીયા (સામૉપનિપાતિકી) ક્રિયા–અનેક વસ્તુને સમુદાય મેળવવાથી લાગતી ક્રિયા. કેટલાક એવો અર્થ પણ કરે છે કે “દૂધ, દહીં, ઘી, તેલ, છાશ, પાણી આદિ પ્રવાહી પદાર્થનાં ઠામ ઉઘાડાં રાખતાં તેમાં જીવજંતુ પડતાં મૃત્યુ પામે કે દુઃખી થાય તેથી જે ક્રિયા લાગે છે. ૧૫. સાહથિયા (સ્વાહસ્તિકી) કિયા–પરસ્પર લડાવે તે. બીજો એવો અર્થ પણ કર્યો છે કે–પિતાને હાથે કે બીજા પાસે જીવહિંસા કરાવે. ૫. સુખલાલજીએ એવો અર્થ કર્યો છે કે–“ક્રિયા બીજાને કરવાની હોય તે પિતે કરી લેવી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ગુરુસ્થાન દ્વાર ૨૨૯ ૧૬. સલ્વિયા (નૈશિશ્વિકી)ક્રિયા-કઈ વસ્તુને યતના વિના નાખી દેવાથી લાગતી ક્રિયા. તેના બે ભેદ છે ૧. જીવ નેસભિયા–જીવોને ઉપરથી ફેંકી, તકલીફ ઉપજાવે તેથી લાગે તે. ૨. અજીવ નેસલ્વિયા-અજીવ વસ્તુ અયતનાથી ફેંકી દે તેથી લાગે તે. ૧૭, આણવાણિયા (આજ્ઞાપનિકા) કિયા–ધણીની આજ્ઞા વિના કોઈ વસ્તુ ગ્રહણ કરે છે તથા કઈ વસ્તુ મંગાવવાથી ક્રિયા લાગે છે. તેના બે ભેદ– ૧. જીવઆણુવણિયા ક્રિયા–સજીવ વસ્તુઓ મંગાવવાથી લાગે તે ક્રિયા. ૨. અજીવ આણવણિયા ક્રિયા–નિર્જીવ વસ્તુ મંગાવવાથી લાગે તે ક્રિયા. બીજે પણ અર્થ કરે છે કે નેકર, મજુર વગેરે પાસે તેને માલિક હુકમ દઈને જે કામ કરાવે તેની માલિકને લાગે છે તે ક્રિયા. ૧૮. વેપારણિયા (વૈદારણિકા) ક્રિયા–કોઈ વસ્તુને વિદારે એટલે છેદન ભેદન ટૂકડા કરે તેથી ક્રિયા લાગે છે. તેના બે ભેદ– (૧) સજીવયારણિયા-શાક-ભાજી ફળ, ફૂલ, પશુ, પક્ષી વગેરે સજીવ વસ્તુના ટૂકડા કરવાથી લાગે તે. (૨) અછવયારણિયા-વસ્ત્ર, ધાતુ, મકાન, લાકડાં, ઈટ વગેરે તેડે અથવા કષાય વશ કકડા કરે તેથી જે ક્રિયા લાગે છે. ૧૯. અણુભગવત્તિયા (અનાભોગપ્રત્યયા) કિયા– ઉપયોગ રહિત એટલે અયતનાપૂર્વક કામ કરવાથી ક્રિયા લાગે છે. વસ્ત્રાપાત્રાદિ અસાવધપણે લીએમૂકે અથવા અસાવધાનપણે પૂજે તેથી લાગે તે ક્રિયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ચૌદ ગુણસ્થાન ૨૦. અણુવકખવત્તિયા ક્રિયા-હિંસામાં ધર્મ દર્શાવે, તપ સંયમ વગેરે મહિમા માટે કરે, તે પ્રમાણે આ લેક તેમ જ પરલેક વિરુદ્ધ કામો કરવાથી ક્રિયા લાગે છે. ૨૧, અણુપયોગવત્તિયા કિયા-અસાવધાનપણે સાવદ્ય ભાષા બેલે, ગમનાગમન કરે, શરીર સંકેચે-પ્રસારે તથા બીજા પાસે કામ કરાવતાં હિંસા થાય તે. બીજો અર્થ એવો પણ કર્યો છે કે-બે વસ્તુને સંજોગ મેળવી આપવાથી પિતે દલાલી કરે તેથી લાગે તે ક્રિયા. સ્ત્રી-પુરુષ, ગાયબળદ આદિનો સંયોગ મેળવી આપે તે સજીવ અણુવયોગવત્તિયા; અને કરિયાણા, ભૂષણ, વસ્ત્રાદિની દલાલી કરવાથી જે ક્રિયા લાગે છે, અજીવ અણુવયોગપત્તિયા. પાપકર્મની દલાલીથી બચવું જોઈએ. ૨૨. સામુદાણિયા કિયા–સામુદાય એટલે ઘણુ જણ મળીને એક કાર્ય કરે તેની ક્રિયા લાગે છે. કંપની કરી વેચાણ કરે, ભેળા મળી નાટક જુએ, મંડળ બંધાઈ સોદા કરે, ટોળે મળી પાટ-ગંજીપાની રમત રમે, હજારો માણસો ભેળા મળી ફાંસીની શિક્ષા જુએ, બધા મળી વેશ્યાને નાચ જુએ–આવા બધા પ્રસંગોમાં સામુદાણિયા ક્રિયા લાગે. આવા પ્રસંગમાં બધા ભેળા મળેલા માણસેના એક સરખા પરિણામ અને વિચારધારા હોય છે તેથી એક સાથે કર્મને બંધ પણ પડે છે અને તેના ફળ પણ સામુદાયિક મળે છે, જેમ કે વહાણ કે આગબોટમાં બધા સાથે ડૂબે, એરલાઈન તૂટતાં બધા સાથે મરે, લેગ મરકી આદિ ભયંકર રોગમાં બધા સાથે સપડાય, ધરતીકંપમાં ઘણું માણસે સાથે મૃત્યુ પામે કે દુઃખ પામે વગેરે. સામુદાણિયા ક્રિયાના ત્રણ ભેદ, તે– (૧) સાંતર–તે અંતરસહિત ક્રિયા કરે. બધા મળી અમુક કાર્ય કર્યા પછી છોડી દઈ પાછું ફરીથી કરે તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન દ્વાર ૨૩૧ (૨) નિરંતર–આંતરા વિના કરે તે. (ક) તદુભાય—અંતર સહિત પણ કરે અને અંતર રહિત પણ કરે છે. ૨૩, પિજવત્તિયા કિયા–એમભાવના ઉદયથી લાગે છે. તેના બે ભેદ ૧. માયા-કપટ કરવાથી. ૨. લેભ કરવાથી. માયા અને લોભ રાગ કષાયની પ્રકૃતિ છે. ર૪. રાસવરિયા કિયા–ષ ભાવના ઉદયથી જે ક્રિયા લાગે તે. તેના બે ભેદ છે – (૧) ક્રોધ કરવાથી. (૨) માન કરવાથી. ક્રોધ અને માન એ ઠેષ કષાયની પ્રકૃત્તિ છે. આ પ્રમાણે સંપરાય ક્રિયાના ૨૪ ભેદ થાય છે. આ ક્રિયાઓ કર્મબંધનનું કારણ જાણી સમદષ્ટિ પ્રાણીઓ છોડવી જોઈએ. ૨૫, ઇરિયાવહિયા ક્રિયા–અગિયારમા ઉપશાંત ગુણસ્થાન વર્તા મુનિરાજ, બારમા ક્ષીણમોલ ગુણસ્થાનવર્તી અને તેમાં ગુણસ્થાનવર્તી સયોગી કેવળી ભગવતિને નામકર્મના ઉદયથી મન, વચન, કાયાના યેગની શુભ પ્રવૃત્તિથી ઇરિયાવહિયા ક્રિયા લાગે છે. તેથી અત્યંત સાતાદનીય કર્મોના દલિકો એકઠાં થાય છે, પરંતુ કષાયનું મિશ્રણ નહિ હેવાથી પ્રકૃત્તિ અને પ્રદેશ એ બે બંધ જ પડે છે, અને સ્થિતિ + કેવળી ભગવાનની મગની પ્રવૃત્તિ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોએ મનથી કરેલા પ્રશ્નોના મનથી ઉત્તર આપવામાં, વચનગની પ્રવૃત્તિ વ્યાખ્યાન અને પ્રક્ષકારોને ઉત્તર આપવામાં અને કાયાગની પ્રવૃત્તિ ઉદ્યાવલિમાં આવેલાં દ્રવ્ય ક્ષેત્રાદિના સ્પર્શનામાં ઇત્યાદિ ક્ષક્ષેત્રાદિની કાર્યમાં જ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ચૌદ ગુણસ્થાન અને અનુભાગ બે બંધ પડતાં નથી, કેમકે કષાય રહિત કેવળ યંગ કર્મબંધક થતો નથી. આથી વીતરાગ દેવને પ્રથમ સમયે લાગેલાં સાતાવેદનીય કર્મપુગળ બીજે સમયે વેદી ત્રીજે સમયે નિર્જરી જાય છે અર્થાત આત્માથી દૂર થઈ જાય છે, ખરી પડે છે. તેને બે ભેદ– (૧) છદ્મસ્થની ઈરિયાવહિયા ક્રિયા તે અગિયારમા અને બારમા ગુણસ્થાનવત છદ્મસ્થ વીતરાગ મુનિને શરીર હાલતાં લાગે છે. (૨) કેવળીની તે તેરમા ગુણસ્થાન વતી સોગી કેવળી ભગવાનને હાલતાં ચાલતાં ક્રિયા લાગે છે. એ પચીશ પ્રકારની ક્રિયામાંની કયા કયા ગુણસ્થાને કેટલી કેટલી ક્રિયા લખે તે અહીં બતાવ્યું છે. ગુ. ૧ તથા ૩–૨૪ ક્રિયા લાભે તે ઈવહિની ક્રિયા વજીને. ગુ, ૨ તથા ૪–૨૩ ક્રિયા લાભે તે ઈવહિની તથા મિથ્યાત્વ એ બે ક્રિયા વને. ગુ. ૫–૨૨ ક્રિયા લાભે તે ઈર્યાવહિની, મિથ્યાત્વ, અવિરતિ એ ત્રણ વર્જીને. અહીં દેશવિરતિ છે માટે અવિરતિની ક્રિયા બંધ છે. ગુ, ૬-૬ ક્રિયા લાભે. તે આરંભિયા અને માયાવત્તિયા. ગુ. ૭ થી ૧૦–૧ ક્રિયા લાભે તે માયાવતિયા. ગુ. ૧૧ થી ૧૩–૧ ક્રિયા લાભે તે ઈરિયાવહિ. કારણ અહીં ક્રિયાને અભાવ છે. ગુ, ૧૪–કોઈ ક્રિયા લાભે નહિ કારણકે અહીં કષાય નથી તેમ જ યોગનું પણ રૂંધન છે. ૫. સત્તા દ્વાર કર્મ આઠ પ્રકારના છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ગુરુસ્થાન દ્વાર ૨૩૩ અને (૮) અંતરાય. એ આઠ કર્મોમાંથી કેટલા કેટલા કર્મોની કયા કયા ગુણસ્થાને સત્તા હોય છે તે અને બતાવ્યું છે. ગુ, ૧ થી ૧૧-આઠેય કર્મની સત્તા. ગુ, ૧૨સાત કમની સત્તા. તે મોહનીય કર્મ વર્જીને કારણે અહીં તેને ક્ષય છે. ગુ, ૧૩, ૧૪-ચાર કર્મની સત્તા. તે વેદનીય, આયુ, નામ અને ગેત્ર. કારણકે અહીં ઘનઘાતી કર્મોને ક્ષય છે અને કેવળજ્ઞાન કેવળદર્શન પ્રવર્તે છે. ૬. બંધ દ્વાર ગુ. ૧, ૨, ૪, ૫, ૬, ૭–આઠ કર્મ બંધાય. અને સાત કર્મ બાંધે તે આયુષ્ય કર્મ વજીને. ગુ, ૭, ૮, ૯-સાત કર્મ બાંધે તે આયુષ્ય કર્મ વજીને. કારણ કે ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં મિશ્રદષ્ટિ છે માટે આયુષ્યને બંધ નહિ અને ૮ તથા તેની ઉપરના ગુણસ્થાનમાં આયુષ્યનો બંધ છે જ નહિ. ગુ, ૧૦–૭ કર્મ બાંધે તે આયુષ્ય અને મોહનીય એ બે કર્મ વજીને. ગુ, ૧૧, ૧૨, ૧૩–એક ફક્ત સાતવેદનીય કર્મ બાંધે. ગુ, ૧૪ -બંધ છે, ત્યાં કોઈ કર્મને બંધ નથી. ૭, ૮ ઉદય, વેદન દ્વાર કયા કયા ગુણસ્થાને કયા અને કેટલા કર્મને ઉદય તથા કયા અને કેટલા કર્મ વેદાય છે તે અહીં બતાવ્યું છે. ગુ. ૧ થી ૧૦–આઠેય કર્મને ઉદય અને આઠેય કર્મ વેદ. ગુ, ૧૧, ૧૨–સાત કર્મને ઉદય અને સાત કર્મ વેદે. તે મોહનીય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ચૌદ ગુણસ્થાન વજીને. કારણ કે તે કમ ઉપશમ થયેલું છે અથવા ક્ષય થયેલું છે. ગુ, ૧૩, ૧૪–ચાર કર્મને ઉદય અને ચાર કર્મ વેદે. તે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. કારણ કે ઘનઘાતી ચાર કર્મનો ક્ષય થયો છે. ૯ ઉદીરણુ દ્વાર કયા કયા ગુણસ્થાનકે કયા અને કેટલા કર્મની ઉદીરણ હેય છે તે અહીં બતાવ્યું છે. ગુ. ૧થી ૭–આઠેય કમની ઉદીરણું છે. સાત કર્મની ઉદીરણા કરે ત્યારે આયુષ્ય કર્મ વઈને. ગુ, ૮, ૯–સાત કર્મની ઉદીરણું તે આયુષ્ય કર્મ વજીને. અને છે કર્મની ઉદીરણા કરે તે આયુષ્ય તથા મોહનીય કર્મ વજીને. ગુ. ૧૦-છ કર્મની ઉદીરણા તે આયુષ્ય અને મોહનીય એ બે કમ વજીને. અને પાંચ કર્મની ઉદીરણું કરે તે આયુષ્ય, મોહ નિીય અને વેદનીય એ ત્રણ કર્મ વજીને. ગુ, ૧૧, ૧ર-પાંચ કમની ઉદીરણા તે આયુષ્ય, મોહનીય અને વેદનીય એ ત્રણ કર્મ વજીને, અને બે કર્મની જ ઉદીરણું કરે તો તે નામ અને ગાત્ર એ બે કર્મની જ કરે. ગુ૧૩–નામ અને ગોત્ર એ બે કર્મની જ ઉદીરણા કરે. ગુ, ૧૪ઉદીરણ નથી. ૧૦ નિર્જર દ્વાર કયા કયા ગુણસ્થાને ક્યાં અને કેટલા કર્મની નિર્જરા હેય છે. તે અહીં બતાવ્યું છે. ગુ. ૧ થી ૧૧–આઠેય કર્મની નિર્જરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ગુરુસ્થાન દ્વાર ૨૩૫ ગુ, ૧૨—સાત ક્રમની નિરાતે મેાહનીય ક વને કારણ કે તેને ક્ષય થયા છે. ગુ. ૧૩, ૧૪—ચાર કમની નિર્જરા તે વેદનીય, આયુષ્ય, નામ અને ગેાત્ર, ૧૧ ભાવ દ્વાર ભાવ પાંચ છે—( ૧ ) ઔયિક, (૨) ઔપમિક, ( ૩ ) ક્ષાયિક, (૪) ક્ષાયેાપમિક અને (૫) પારણામિક, કયા ગુણસ્થાને કયા અને કેટલા ભાવ હાય છે તે અહીં બતાવ્યું છે. ગુ, ૧, ૩—ત્રણ ભાવ. તે ઔદયક, ક્ષાયેાપમિક અને પારિામિક, ૩. ર્યાર નાવ. તે ઔયિક, ઔપમિક, ક્ષાયેાપશમિક, પારિણામિક, ૩, ૪ થી ૧૧—ઉપશમ સમક્ત્તિી ઉપશમ શ્રેણી માંડે તેને ચાર ભાવ, તે ઔયિક, ઔપમિક, ક્ષાયેાપશમિક, પારિામિક, ગુ. ૮ થી ૧૦—ક્ષપકશ્રેણીવાળાને ચાર ભાર તે ઔયિક, ક્ષાયેાપમિક, ક્ષાયિક અને પારિણામિક, ૩. ૧૧—યુ. ૮ થી ૧૦ પ્રમાણે, ગુ. ૧૩, ૧૪—ઔયિક, ક્ષાયિક, પારિણામિક એ ત્રણ ભાવ. સિદ્ધોમાં એ ભાવક્ષાયિક અને પારિામિક, ૧૨, કારણ દ્વાર ક્રમ'બંધના કારૢ પાંચ છે—મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ. કયા કયા ગુણસ્થાનમાં કયા અને ક્રેટલા કારણ હોય તે અહી બતાવ્યું છે. ૩. ૧, ૩—પાંચેય કારણ લાશે. ગુ. ૨, ૪—ચાર કારણુ લાલે તે મિથ્યાત્વ વી. ગુ, ૫, ૬—ત્રણ કારણ લાજે તે મિથ્યાત્વ, અવિરતિ જીતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ચૌદ ગુણસ્થાન ગુ. ૭ થી ૧૦–બે કારણુ લાભે તે કષાય અને યોગ. ગુ, ૧૧, ૧૨, ૧૩–એક કારણ લાભ તે યોગ ગુ, ૧૪–અહીં કોઈ કારણ નથી. માટે કર્મબંધ પણ નથી. ૧૩. પરિસહ દ્વાર પરિસહ બાવીશ છે તે આ પ્રમાણે – (૧) ક્ષુધાને (૮) સ્ત્રીને (૧૫) અલાભનો (૨) તૃષાનો (૪) ચાલવાને (૧૬) રોગને (૩) શીતને (૧૦) એક આસને (૧૭) તૃણુ સ્પર્શને (૪) ઉષ્ણને બેસી રહેવાને (૧૮) મેલને (૫) ડાંસ મછર (૧૧) શયાને (૧૯) સત્કાર પુરસ્કારને (૬) અચલ–અવસ્ત્રને (૧૨) આક્રેશ વચનને (૨૦) પ્રજ્ઞાને (૭) અરતિને (૧૩) વધને (૨૧) અજ્ઞાનને (૧૪) યાચનાને (૨૨) દશનને –ઉત્તરાધ્યયન સૂત્ર અ. . કયા ક્યા ગુણસ્થાને કર્યો અને કેટલા પરિસહ લાભે તે અહીં બતાવ્યું છે. ગુ, ૧ થી ૪–પરિસહ ૨૨ લાભે. પરંતુ તે દુઃખરૂપ છે અને નિર્જરામાં પરિણમે નહિ. ગુ. ૫ થી ક–પરિસહ રર લાભે. એક સમયે ૨૦ વદ તેમાં શીત પરિસહ હોય ત્યાં ઉષ્ણુને નહિ અને ચાલવાને પરિસિહ હોય ત્યાં બેસવાને નહિ. ગુ. ૧૦ થી ૧૨–પરિસહ ૧૪ લાભે. તે મેહનીય કર્મના ઉદયે આઠ પરિસહ હતા તે વઈને. તે આ પ્રમાણે – અચેલક સ્ત્રી આકેશ સકારપુરસ્કાર અરતિ બેસવાને મેલનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન દ્વારા ૨૩૭ એ સાત ચારિત્ર મેહનીયના ઉદયે હતા અને આઠમો દર્શનપરિસહ તે દર્શનમોહનીયને ઉદયે હતું તે. એમ કુલ આઠ વર્જીને. તેમાં એક સમયે ૧૨ પરિસહ દે. ગુ, ૧૩–પરિસહ ૧૧ તે આ પ્રમાણે– સુધા શીત ડાંસમચ્છર શયાને યાચનાને તૃણસ્પર્શને તૃષા ઉષ્ણ ચાલવાને વધને રેગને ૧૪. માણુ માર્ગણ એટલે એક ગુણસ્થાનેથી ઉપર કે નીચેના ગમે તે બીજા ગુણસ્થાને જવું તે. કયા કયા ગુણસ્થાનેથી ઉપર કે નીચે બીજા કયા ગુણસ્થાને જવાય છે તે અહીં બતાવ્યું છે. ગુ, ૧–માર્ગણ ૪ એટલે ૩, ૪, ૫ કે ૭મે ગુણસ્થાને જાય. ગુ, ૨–માર્ગણ એટલે પડીને પહેલે ગુણસ્થાને આવે ચડવાનું નથી. ગુ, ૩માર્ગણું એટલે પડે તે પહેલે ગુણસ્થાને આવે અને ચડે તે ૪, ૫ કે ૭મે ગુણસ્થાને જાય. ગુ. ૪–માગણ ૫ એટલે પડે તો ત્રીજે, બીજે કે પહેલે ગુણસ્થાને આવે અને ચડે તે પાંચમે કે સાતમે ગુણસ્થાને જાય. ગુપ–માર્ગણા ૫ એટલે પડે તો ૪, ૩, ૨ કે ૧ લે ગુણસ્થાને જાય અને ચડે તે સાતમે ગુણસ્થાને જાય. ગુ. ૬–માર્ગણું ૬ એટલે પડે તો ૫, ૪, ૩, ૨ કે ૧લે ગુણસ્થાને જાય અને ચડે તે સાતમે ગુણસ્થાને જાય. ગુ. ૭—માર્ગ ૩ એટલે પડે તે ૬ કે ૪થે ગુણસ્થાને જાય અને ચડે તે આઠમે ગુણસ્થાને જાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ચૌદ ગુણસ્થાન - - - - - - - ગુ. ૮-માર્ગણું ૩ એટલે પડે તે ઉમે કે ૪થે ગુણસ્થાને જાય અને ચડે તે નવમે ગુણસ્થાને જાય. ગુ૮–માર્ગ ૩ એટલે પડે તે ૮મે કે ૪થે ગુણસ્થાને જાય અને ચડે તે દશમે ગુણસ્થાને જાય. ગુ. ૧૦–માર્ગણ જ એટલે પડે તે નવમે કે એથે ગુણસ્થાને જાય અને ચડે તો ૧૧ મે કે ૧૨ મે ગુણસ્થાને જાય. ગુ. ૧૧-માર્ગણ ૨ એટલે પડે તો ૧૦ મે કે ન લે ગુણસ્થાને આવે અને કાળ કરે તે અનુત્તર વિમાને જાય અને ચોથું ગુણ રસ્થાન પ્રાપ્ત થાય. ગુ. ૧૨–માણ ૧ એટલે ચડીને તેરમે ગુણસ્થાને જાય. પડવાનું નથી. ગુ, ૧૩-માર્ગણ ૧ એટલે ચડીને તેરમે ગુણસ્થાને જાય. ગુ૧૪-માર્ગનું નથી. અઘાતી કર્મને ક્ષય થઈ મોક્ષે જાય. ૧૫. આત્મા દ્વાર શ્રી ભગવતી સૂત્ર શતક ૧૨ ઉદ્દેશ ૧૦ માં ભગવાને આઠ પ્રકારના આત્મા પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે (૧) દ્રવ્ય આત્મા (૩) યોગ આત્મા (૫) જ્ઞાન આત્મા (૨) કષાય આમા (૪) ઉપયોગ આત્મા (૬) દર્શન આત્મા (૭) ચારિત્ર આત્મા (૮) વય આત્મા. કયા ગુણસ્થાને કયા અને કેટલા આત્મા લાભે તે અહીં બતાવ્યું છે. સ, ૧, ૩-૬ આત્મા લાભે. તે જ્ઞાન આત્મા તથા ચારિત્ર આત્મા વઈને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ સ્થાન દ્વાર ૩. ૨, ૪–૭ આત્મા લાજે. તે ચારિત્ર આત્મા વજીતે. ૩. પ ૫-૭ આત્મા લાભે. તે ચારિત્ર આત્મા ઈને. કારણ કે અહીં ફકત દેશ ચારિત્ર છે. ૩. ૧૦-૮ આત્મા લાજે, ૩. ૧૧, ૧૨, ૧૩-૭ આત્મા લાભે. કષાય આત્મા વર્જીને કારણુ કે કષાયને ઉપશમ કે ક્ષય થયું છે. ૨૩૯ ૩. ૧૪—૬ આત્મા લાલે કષાય આત્મા અને ચેત્ર આત્મા વી. કારણ કે અત્રે યાગનુ પણ રૂંધન છે. સિદ્ધ ભગવતમાં ચાર આત્મા. તે દ્રવ્ય આત્મા, જ્ઞાન આત્મા, દન આત્મા, ઉપયાગ આત્મા. ૧૬. જીવભેદ દ્વાર જીવના ૧૪ ભેદ આ પ્રમાણે છે—સૂક્ષ્મ એકેદ્રિય, બાદર, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચૌરીદ્રિય, અસની પચેદ્રિય અને સતી પંચેયિ એ સાતના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને ૧૪ ભેદ થાય છે. કયા ગુણસ્થાનમાં કયા અને કેટલા ભેદ લાજે તે અહીં બતાવ્યું છે. ૩. ૧–૧૪ ભેદ લાગે, ગુર્— ૬, ૩. ૩-છત્રભેદ ૧ તે સનો પંચેન્દ્રિય પર્યાપ્તા. ૩. ૪— ૩.૫ થી ૧૪—સ’ની પંચેદ્રિય પર્યાપ્તા એ એક જ ભેદ. ૨ તે સત્તી પંચેદ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "3 ,. તે બે ઇંદ્રિય, ત્રીંદ્રિય, ચૌરી દ્રિય, અસ ની તિય ચ પ ંચેન્દ્રિય અપર્યાપ્તા તથા સંજ્ઞી પંચે દ્રિય અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ કુલ છ ભેદ. www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ચૌદ ગુણસ્થાન ૧૭. ચોગ દ્વાર થાગ પંદર છે તે આ પ્રમાણે જ મનના–સત્ય મનેયોગ, અસત્યમને યોગ, મિશ્રમયોગ અને વ્યવહાર માગ. ૪ વચનના–સાય વચન બેગ, અસત્ય વચનગ, મિશ્ર વચનોગ અને વ્યવહાર વચનોગ. ૭ કાયાના–ઔદારિક શરીર કાયયોગ, ઔદારિક મિત્ર શરીર કાગ, વૈક્રિય શરીર કાયયોગ, વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ, આહારક શરીર કાયયોગ, આહારક મિશ્ર શરીર કાગ અને કાર્માણ કાય યોગ. કયા ગુણસ્થાને ક્યાં અને કેટલા યોગ લાભે તે અહીં બતાવ્યું છે. ગુ, ૧, ૨, ૪-ગ ૧૩ લાભે તે આહારકના બે વર્જીને. 2. ૩–ાગ ૧૦ લાભે તે જ મનના, ૪ વચનના, ૧ ઔદારિક શરીર અને ૧ વૈક્રિય શરીર. ગુ. પ–ણ ૧૨ લાભે તે ૨ આહારક અને ૧ કાશ્મણ વજીને. ગુ. ૬-ગ ૧૪ લાભે તે ૧ કાશ્મણ વજીને. ગુ. ૭–ોગ ૧૧ લાભે તે ૪ મનના, ૪ વચનના, દારિક, ૧ વૈક્રિય અને ૧ આહારક. ગુ. ૮ થી ૧૨–ોગ ૮ લાભે તે ૪ મનના, ૪ વચનના, ૧ ઔદ્યારિક. ગુ. ૧૩–ાગ ૭ લાભે તે ૨ મનના, ૨ વચનના ૧ ઔદારિક, ૧ ઔદારિક મિશ્ર અને ૧ કાર્મણ. ગુ, ૧૪-ગ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ રસ્થાન દ્વાર ૨૪૧ ૧૮. ઉપયોગ દ્વાર ઉપયોગ બાર છે તે આ પ્રમાણે ૫ જ્ઞાનના–મતિ, ચુત, અવધિ, મન:પર્યવ અને દેવળજ્ઞાન. ૩ અજ્ઞાનના–મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિસંગ જ્ઞાન. ૪ દર્શનના–ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન. કયા કયા ગુણસ્થાને કયા અને કેટલા ઉપગ હેય છે તે અહીં બતાવ્યું છે. ગુ૧–ઉપયોગ ૬ લાભે. તે ૩ અજ્ઞાનના અને ત્રણ દર્શન, ગુ, ર–ઉ ગ ક. ૩ અજ્ઞાન, ૩ દર્શન. બીજે મતે ઉપયોગ. ૫ તે ૩ અજ્ઞાન ૨ દર્શન કહે છે. ગુ. ૩–ઉપયોગ છે, તે ૩ અજ્ઞાન અને ત્રણ દર્શન, ગુ. ૪, ૫–ઉપયોગ ૬. તે ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન. ગુ. ૬થી ૧૨–ઉપયોગ છે. તે ચાર જ્ઞાન અને ત્રણ દર્શન. ગુ. ૧૩, ૧૪–ઉપગ ૨. તે કેવળજ્ઞાન, કેવળદર્શન. ૧૯ લેસ્થા દ્વાર લેહ્યા છ છે–પૃચ્છ, નીલ, કાતિ, તેજે, પવ, શાલા. કયા કયા ગુણસ્થાને કઈ અને કેટલી વેશ્યા હોય તે અહીં બતાવ્યું છે. ગુ. ૧ થી ૬- શ્યા ૬ લાભે. ગુ૭–લેશ્યા ૩ લાભે તે તેજે, પદ્મ, શુકલ. ગુ૮ થી ૧૨લેસ્યા ૧ લાભ તે શુકલ. ગુ. ૧૩–લેસ્યા ૧ લાભે તે પરમ શુકલ. ગુ, ૧૪-સ્યા નથી. સિહભગવંતમાં યોગ્ય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ૨૦. ચારિત્ર દ્વાર ચારિત્ર પાંચ છે–(૧) સામાયિક ચારિત્ર, (૨) છે પસ્થાપનીય ચારિત્ર, (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને (૫) યથાખ્યાત ચારિત્ર. ક્યા કયા ગુણસ્થાને કયા અને કેટલા ચારિત્ર હોય છે તે અહીં બતાવ્યું છે. ગુ. ૧ થી ૪-ચારિત્ર નથી, ગુ, ૫-દેશથી એક સામાયિક ચારિત્ર. ગુ, ૬, ૭–ચરિત્ર ૩ લાભે તે સામાયિક, છેદે પસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ. ગુ, ૮, ૯-ચારિત્ર ૨ લાભે તે સામાયિક, છેદે પસ્થાપનીય. ગુ, ૧૦–ચારિત્ર ૧ લાભ તે સુક્ષ્મ સંપરય. ગુ, ૧૧ થી ૧૪–ચારિત્ર ૧ લાભે તે યથાખ્યાત ચારિત્ર. ૨૧. સમક્તિ દ્વાર સમક્તિ પાંચ છે–(૧) ઉપશમ, (૨) સારવાદન, (૩) ક્ષપશમ, (૪) વેદક અને (૫) ક્ષાયિક. ક્યા કયા ગુણસ્થાને કયાં અને કેટલાક સમક્તિ હોય તે અહીં બતાવ્યું છે. ગુ. ૧, ૩–સમક્તિ નથી. ગુ. ૨–સમકિત ૧ સાસ્વાદન. ગુ. ૪ થી ૭–સમકિત ૪ તે ઉપશમ, સોપશમ, વેદક, ક્ષાયિક. ગુ. ૮–સમકિત ૩ તે ઉપશમ, પશમ, ક્ષાયિક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનના દ્વાર ૨૪૩ ગુ. ૯, ૧૦–સમકિત ૨ તે ઉપશમ, ક્ષાયિક. ગુ. ૧૧–સમતિ ૧ તે ઉપશમ. ગુ. ૧૨, ૧૩, ૧૪–સમકિત ૧ તે ક્ષાયિકા ૨૨, અલપ બહુત્વ દ્વાર કયા ગુણસ્થાનમાં સૌથી ઓછા છો લાભ અને ક્રમશઃ ક્યા કયા ગુણસ્થાને વધારે વધારે થતા જાય છે તે અહીં બતાવ્યું છે. સૌથી છેડા ૧૧મા ગુણસ્થાનવાળા હેય. કારણ કે એક સમયે ઉપશમ શ્રેણવાળા ઉત્કૃષ્ટ ૫૪ જીવ લાભે. તેનાથી ૧૨મા ગુણસ્થાનવાળા સંખ્યાત ગુણ. કારણ કે એક સમયે ક્ષપક શ્રેણવાળા ઉત્કૃષ્ટ ૧૦૮ જીવ લાભે. તેનાથી ૮, ૯ અને ૧૦મા ગુણસ્થાનવાળા સંખ્યાત ગુણ લાભે. કારણ કે એક સમયે જધન્ય ૨૦૦ અને ઉત્કૃષ્ટ ૮૦૦ લાભ. તેનાથી ૧૩ ગુણરથાનવાળા સંખ્યાત ગુ. કારણ કે એક સમયે જઘન્ય બે કરોડ અને ઉત્કૃષ્ટ નવ કરોડ કેવળી લાભ. તેનાથી ૭માં ગુણસ્થાનવાળા સંખ્યાત ગુણા. કારણ એક સમયે જધન્ય ૨૦૦ કરોડ અને ઉત્કૃષ્ટ ૮૦૦ કરોડ લાભે. તેનાથી ૬ઠ્ઠા ગુણસ્થાનવાળા સંખ્યાત ગુણ. કારણ કે એક સમયે જઘન્ય ૨૦૦૦ કરોડ અને ઉત્કૃષ્ટ ૮૦૦૦ કરોડ - સાધુ સાધ્વી લાભે. તેનાથી ૫માં ગુણસ્થાનવાળા અસંખ્યાત ગુણા. કારણ કે મનુષ્ય ઉપરાંત તિર્યંચ શ્રાવકે અસંખ્યાત ગુણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ચૌદ ગુણસ્થાન તેનાથી રજા ગુણસ્થાનવાળા અસંખ્યાત ગુણ. કારણકે ચારે ગતિમાં લાભે છે. તેનાથી ૩ જા ગુણસ્થાનવાળા અસંખ્યાત ગુણુ કારણ કે ચાર ગતિમાં વિશેષ છે. તેનાથી ૪ થા ગુણસ્થાનવાળા અસંખ્યાત ગુણું. કારણ કે ઘણું સ્થિતિવાળા ઘણા દેવતાઓ અને નારકીઓ છે. તેનાથી ૧૪મા ગુણસ્થાનવાળા તથા સિદ્ધ ભગવંતે એ બંને મળીને અનંત ગુણ. તેનાથી ૧ લા ગુણસ્થાનવાળા અનંતગુણા. કારણ કે એક દિય આદિ સર્વ મિથાદષ્ટિ છે માટે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ઉપર દશ ક્ષેપક દ્વાર ૧ હેતુ દ્વાર બંધના હેતુ ૫૭ છે તે આ પ્રમાણે – ૨૫ કષાય ૬ કાય ૧ મન ૧૫ યોગ ૫ ઈદ્રિય ૫ મિથ્યાત્વ એ ૫૭ હેતુમાંથી ક્યા ગુણસ્થાને કેટલા હેતું હોય છે તે અહીં બતાવ્યું છે. ગુ. ૧–હેતુ ૫૫ તે આહારકના બે વર્ષને. ગુ. ર– હેતુ ૫૦ તે ઉપરના પપમાંથી પાંચ મિથ્યાત્વ વજીને. ગુ, ૩–હેતુ ૪૩ તે પછમાંથી ૪ અનંતાનુબંધી, ૧ ઔદારિક મિશ્ર, ૧ વૈક્રિય મિત્ર, ૨ આહારકના, ૧ કામણને અને ૫ મિથ્યાત્વનાં મળી ૧૪ વર્ષને. ગુ. ૪–હેતુ જ તે ઉપરના ૪૩ તથા ઔદારિક મિશ્ર, વયિ મિશ્ર અને કાર્મણ કાય વેગ મળીને ૪૬. ગુ, ૫-હેતુ ૪૦ તે ઉપરના ૪૬માંથી ૪ અપ્રત્યાખ્યાની, ૧ ત્રસકાયને અમત અને ૧ કાર્પણ કાર્ય યોગ એ છ બાદ જતાં બાકી ૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ગુ. ૬–હેતુ ૨૭ તે ઉપરના ૪૦માંથી ૪ પ્રત્યાખ્યાનાવરણ, ૫ સ્થા વરના અવત, ૫ ઈદ્રિયના અવ્રત અને ૧ મનને અવત મળી ૧૫ બાદ જતાં ૨૫ રહ્યા તથા ૨ આહારકના વધારતાં કુલ ૨૭. ગુ. ૭–હેતુ ૨૪ તે ઉપરના ૨૭માંથી આહારક મિશ્ર, વૈક્રિય મિશ્ર, ઔદારિક મિત્ર એ ત્રણ બાદ જતાં બાકી ૨૪. ગુ. ૮–હેતુ ૨૨ તે ઉપરના ૨૪માંથી વૈક્રિય તથા આહારક એ બે વર્જીને. ગુ. –હેતુ ૧૬ તે ઉપરના રરમાંથી છ નેકષાય બાદ જતાં બાકી ૧૬. ગુ, ૧૦––હેતુ ૧૦. તે ૮ યોગ અને ૧ સંજવલનને લેભ. ગુ, ૧૧–હેતુ ૯ તે ૯ ક. ગુ. ૧૩–હેતુ ૭ તે ૭ યોગ. ગુ. ૧૪–હેતુ નથી. ૨, દંડક દ્વાર દંડક એટલે જેનાથી આત્મા દંડાય તે દંડક ૨૪ છે તે આ પ્રમાણે ૧ નારકીને દંડક 8 વિકેદ્રિયના ૧ વાણવ્યંતરને ૧૦ ભવનપતિના ૧ તિર્યચપચેંદ્રિયને ૧ પે તિષીને ૫ સ્થાવરકાયના ૧ મનુષ્ય પંચેંદ્રિયને ૧ વૈમાનિક દેવનો એ પ્રમાણે ૨૪ દંડક છે તે કયા ગુણસ્થાને કેટલા દંડક હોય તે અહીં બતાવ્યું છે. ગુ. ૧–દંડક ૨૪. ગુ૨–દંડક ૧૮ તે ૫ સ્થાવરના વર્જીને. ૨, ૩, ૪–દંડક ૧૬ તે ઉપરના ૧૮માંથી ૩ વિકલૅકિયના વર્ષને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ દા ક્ષેપક દ્વાર ૨૪૭ ગુ, પ–દંડક ર તે સીમનુષ્ય અને સંજ્ઞીતિર્યંચ. ગુ, ૬ થી ૧૪–દંડક તે મનુષ્યને દંડક. ૩. જીવન દ્વાર છાનિ ૮૪ લાખ છે તે નીચે પ્રમાણે – ૭ લાખ પૃથ્વીકાય ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય ૪ લાખ દેવતા. ૭ લાખ અપકાય ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય ૪ લાખ નારકી ૭ લાખ તેઉકાય ૨ લાખ બે ઈદ્રિય ૪ લાખ તિર્યચપંચેન્દ્રિય ૭ લાખ વાયુકાય ૨ લાખ ત્રક્રિય ૧૪ લાખ મનુષ્ય પંચેન્દ્રિય ૨ લાખ ચૌરિંદ્રિય એ ૮૪ લાખ યોનિમાંથી કયા ગુણસ્થાને કઈ અને કેટલી યોનિ લાભે તે અહીં બતાવ્યું છે. ગુ. ૧-૮૪ લાખ યોનિ ગુ, ૨–૩ર લાખ જીવનિ તે એકેંદ્રિય વજીને ગુ. ૩–૨૬ લાખ છાનિ. દેવતા, નારકી, તિયચપચંદ્રિય અને મનુષ્ય ગુ. ૫-૧૮ લાખ છવનિ તે મનુષ્ય અને તિર્યંચ પચેંદ્રિય. ગુ ૬ થી ૧૪–૧૪ લાખ છવયનિ તે મનુષ્ય. ૪. અંતર દ્વાર કેઈ એક જીવ એક ગુણસ્થાન છોડયા પછી ફરીથી તે જ ગુણસ્થાન પ્રાપ્ત કરે તો તે વચગાળામાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર કેટલું પડે છે તે અહીં બતાવ્યું છે. ગુ. ૧-જઘન્ય અંતમુહર્ત, ઉત્કૃષ્ટ સાધિક સાગર. ગુ. ૨ થી ૧ર-જઘન્ય અંતર્મુર્ત અથવા પલ્યને અસંખ્યાત ભાગ. એટલા કાળ વિના ઉપશમ શ્રેણી કરીને પડે નહિ. ઉત્કૃષ્ટ અર્ધ પુદગળ દેશે ઊણું. ગુ, ૧૨-૧૩-૧૪–આંતરું નથી. એ એક જીવ આશ્રયી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ચૌદ ગુણસ્થાન ૫. ધ્યાન દ્વાર ધ્યાન ચાર છે આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન. કયા ગુણસ્થાને કયા કયા ધ્યાન હેય તે અહીં બતાવ્યું છે. ગુ. ૧, ૨, ૩–પહેલા બે ધ્યાન. ગુ. ૭-ધર્મધ્યાન, ગુ, ૪, ૫-પહેલા ત્રણ ધ્યાન. ગુ. ૮ થી ૧૪–શુકલધ્યાન. ગુ૬–બેધ્યાન–આત અને ધર્મ. ૬. સ્પક્ષના દ્વાર દરેક ગુણસ્થાન કેટલું ક્ષેત્ર સ્પર્શે તે અહીં બતાવ્યું છે. ગુ, ૧-૧૪ રાજલે સ્પર્શે. ગુ. ૨–નીચે પડગવનથી છડી નરક સુધી સ્પશે. ઊંચે અધોગામ | વિજયથી તે સૈવેયક સુધી સ્પશે. ગુ, ૩–લોકને અસંખ્યાતમે ભાગ સ્પશે. ગુ. ૪, ૫—ઊંચે અધગામ વિજયથી બારમા દેવલેક સુધી સ્પશે. નીચે પડગવનથી છઠી નરક સુધી સ્પશે. ગુ, ૬-૧૨-અધાગામ વિજયથી પાંચ અનુત્તર વિમાન સુધી સ્પશે. ગુ, ૧૨–લેકને અસંખ્યાત ભાગ સ્પશે. ગુ. ૧૩–સર્વ લેક પશે. ગુ. ૧૪–લેકને અસંખ્યાતમો ભાગ સ્પશે. તીર્થકર ગાત્ર દ્વાર તીર્થકર ગાત્ર ચે, પાંચમે, છઠે અને સાતમે એ ચાર ગુણસ્થાને બાંધે, બાકીના ગુણસ્થાને બાંધે નહિ. તીર્થકર દેવ નવ ગુણસ્થાનક સ્પર્શે તે ચોથું ગુણસ્થાન અને છઠાથી દશમું અને બારમાથી ચૌદમું ગુણસ્થાન એટલે એકંદર નવ ગુણસ્થાન સ્પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ દશ ક્ષેપક દ્વાર ૨૪૯ ૮. શાશ્વત દ્વાર ચૌદ ગુણસ્થાનેમાં ૧, ૪, ૫, ૬, ૧૩ એ પાંચ ગુણસ્થાન શાશ્વતા છે એટલે કે એ ગુણસ્થાનેમાં નિરંતર હમેશાં કોઈને કોઈ જ હોય જ. બાકીના ૮ ગુણસ્થાને અશાશ્વતા છે. ૯. સંઘયણ દ્વાર સંઘયણ છ છે– વઋષભનારાય, અપમનારાય, નારાય, અર્ધનારા, કિલીક અને સેવાત. ગુ. ૧ થી ૭મ યે સંધાણ અને ગુ. ૮ થી ૧૪માં એક વજ અષભ નારાય સંઘયણ હેય છે. ૧૦. સંકરણ દ્વાર (૧) આર્યાજી, (૨) અવેદી, (૭) પરિહાર વિશુદ્ધ ચારિત્રવંત, (૪) પુલાક લબ્ધિવંત, (૫) અપ્રમત્ત સાધુ, (૬) ચૌદપૂર્વી સાધુ, (૭) આહારક શરીરી એમનું કઈ દેવતા સંકરણ કરી શકે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ શાસન સમ્રાટ આ.ભ. શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મ.સા. નાં શિષ્યરત્ન પ.પૂ.આ.ભ. શ્રી પદ્મસૂરિ ગ્રંથાલય દાદા સાહેબ, ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશ અમારા પ્રકાશનો ale Philo 1 ધુમમય જીવન 28 સ્થા.મુ.પ્રભાવક પર 1 bolle 2 પ્રાતઃસ્મરણ ભા. 1 28 ગુણાનુરાગકુલક 3 પ્રાતઃસ્મરણ ભા. 2 30 જૈનધર્મ અને એકત 4 જૈન સૂત્ર-ઇતિહાસ 31 કમનું સ્વરૂપ 5 સામાયિક સૂત્ર 32 પાંચભાવનું સ્વરૂપ. 6 જૈસિ.બાલસંગ્રહ ભા.૧ 33 અંતગસૂત્ર 7 પ્રતિક્રમણુસૂત્ર, ભા. 1 34 પરમપદ પ્રાપ્તિની ભાવના 8 પ્રતિક્રમણુસૂત્ર ભા. 2 35 પ્રાતઃસ્મરણ ભા. 3 9 સમાનહુક વાર્તા 36 જીવનમાં કેળવણીનું સ્થાન 10 વીરવાણી ભાગ 1 37 ભગવતી આરાધના ભાગ 1 11 છે.સિ. બાલસંગ્રહ ભા. 2 38 આત્મસિદ્ધિ શાસ્ત્ર 12 અહિંસાદર્શન ભા. 1-2 38 ભગવતી આરાધના ભા. 2 17 છે. સિ બાલસંગ્રહ ભા. 3 40 જે. સિ. બાલસંગ્રહ ભા. 4 14 માર્ગોનરનારીના 35 બાલ 41 મૂળે જૈન ધર્મ અને હાલના સંપ્રદાય 15 જૈનધમાં અને તેરાપંથ ૪ર ભગવતી આરાધના ભાગ 3 16 સત્યદર્શન 43 સમાધિમરણ અને અંતિમ આરાધના 17 અહિંસાદર્શન ભા. 3 44 ઐતિહાસિક સ્થળો . 18 સત્યધર્મપ્રકાશ .._ 45 ભગવતી આરાધના ભાગ 4 19 આલોયણા ક્ષમાપની 46 સમ્યકત્વ અને મિથ્યાવ 20 સમાધિમરણ : 47 ઈષ્ટાપદેશ અને સમાધિતત્ર 21 વીરવાણી ભા. 2 48 આત્મવિજ્ઞાન 22 શ્રમણોપાસક આનંદ 48 સ્થા. જૈનેનું ધર્મ કર્તવ્ય 23 સમ્યગ્દર્શન 50 ચૌદ ગુણસ્થાન 24 ધર્મમાં શેની જરૂર છે ? 51 જ્ઞાનાર્ણવ ભાગ 1 25 દશ લક્ષણ ધર્મ :: હવે પછી છપારો 26 ભાવના પર સૂત્રકૃતાંગ સૂત્ર 27 આવશ્યક સૂત્ર - 53 ત૫ અને યોગ e vય , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com