________________
૨૪૪
ચૌદ ગુણસ્થાન તેનાથી રજા ગુણસ્થાનવાળા અસંખ્યાત ગુણ. કારણકે ચારે ગતિમાં
લાભે છે. તેનાથી ૩ જા ગુણસ્થાનવાળા અસંખ્યાત ગુણુ કારણ કે ચાર ગતિમાં
વિશેષ છે. તેનાથી ૪ થા ગુણસ્થાનવાળા અસંખ્યાત ગુણું. કારણ કે ઘણું
સ્થિતિવાળા ઘણા દેવતાઓ અને નારકીઓ છે. તેનાથી ૧૪મા ગુણસ્થાનવાળા તથા સિદ્ધ ભગવંતે એ બંને મળીને
અનંત ગુણ. તેનાથી ૧ લા ગુણસ્થાનવાળા અનંતગુણા. કારણ કે એક દિય આદિ
સર્વ મિથાદષ્ટિ છે માટે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com