SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુસ્થાન કમાહ એ તેર પ્રકૃતિને ક્ષય કરીને તે જ સમયે સિદ્ધવપર્યાય પ્રાપ્ત કરીને સનાતન એવા પરમેશ્વર પરમાત્મા થાય, ત્યાર બાદ તે શાશ્વત એવા અગી ભગવાન ચૌદ રેન્જ લેકના પયંત ભાગે જાય છે. સામાન્ય કેવળીને તીર્થ કર નામ કર્મ નહિ હોવાથી તેને બદલે બાર પ્રકૃતિ ક્ષય કરે છે. (૧૧૭-૧૧૮) આત્માની ઊર્વગતિ प्रिये गतोऽसङ्ग-भावादबन्धविमोक्षतः । स्वभावपरिणामाच्च, सिद्धस्योर्धगतिर्भवेत् ॥ १२० ।। कुलालचक्रदोलेषु-मुख्यानां हि यथा गतिः । पूर्वप्रयोगतः सिद्धा, सिद्धस्यो गतिस्तया ॥ १२॥ पृहलेपसंगनिमीक्षा-बया द्रष्टाऽप्स्वलाबुनः । સંવિનિરિક્ષા – તથા સિદ્ધતિઃ થતા || ૧રર ! एरण्डकबीजादे-बन्धच्छेदाच्या गतिः । कर्मबन्धनविरछेदात् -सिद्धस्यापि तयेक्ष्यते ॥ १२३ ॥ यथाधस्तिर्यगू च, लेष्टुवाखग्निवीचय :। માવતર પ્રવર્તતે, તયોતિરિનઃ | ૨ | न चाधो गौरवाभावा - तिर्यक् प्रेरकं विना । न च धर्मास्तिकायस्या-भावाल्लोकोपरि बजेत् || १२५ ॥ અર્થ–પૂર્વ પ્રયાગથી, અસમભાવથી, બંધ વિમેક્ષથી અને સ્વભાવ પરિણામથી સિહ પરમાત્માની ઊગતિ હેય છે. (૧૨) કુંભારનું ચક્ર, હિંચકે અને બાણ વગેરેની ગતિ જેમ નિશ્ચય પૂર્વ પ્રગથી હોય છે. (૧૨) તુંબડા ઉપરની માટી ઉખડી જવાથી જેમ પાણીમાં તુંબડાની ઊગતિ દેખાય છે તેમ કમને સંગ છૂટવાથી સિદ્ધની પણ ગતિ કહેલી છે. (૧૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy