SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન બંધનને છેદ થવાથી જેમ એરડાના બીજની ઊર્ધ્વગતિ થાય છે તેમ ક`બંધના વિચ્છેદ્રથી સિદ્ધની પણ ઊર્ધ્વગતિ દેખાય છે. (૧૨૩) દર જેમ ઢકાની અધાતિ, વાયુની તીચ્છી ગતિ અને અગ્નિ જવાળાની ઊધ્વગતિ સ્વભાવથી જ પ્રવર્તે છે તેમ આત્માની પશુ સ્વભાવથી જ ઊર્ધ્વગતિ હેાય છે. ( ૧૨૪) ગુરૂપણાના અભાવથી સિદ્ધની નીચે ગતિ થતી નથી, પ્રેરક વિના તીચ્છી ગતિ થતી નથી અને ધર્માસ્તિકાયના અભાવથી લાાંતથી ઉપર ગતિ હાતી નથી. ( ૧૨૫) સિદ્ધ-સ્થાન ષિત્ પ્રાગ્માણ मनोज्ञा सुरभिस्तन्वी, पुण्या परमभासुरा । प्राग्भारा नाम व ुधा, लोकमूर्धिन व्यवस्थिता || १२६ ॥ नृलोकतुल्यविष्कंभा, सितच्छत्रनिभा शुभा । અને તા: ક્ષિતે: સિદ્ધા, રોજાને સમસ્થિતઃ || ૧૨૭ || અ—મનાહર સુગંધવાળી, કામળ, પવિત્ર અને અતિશય તેજસ્વી એવી ષિત્પ્રાક્ભારા નામની પૃથ્વી લોકના મસ્તકે રહેલી છે. ( ૧૨૬ ) તે પૃથ્વી મનુષ્ય લેાક પ્રમાણુ ( ૪૫ લાખ યાજન ) વિસ્તારવાળી, શ્વેત છત્ર સરખી અને સુ દુર છે. તે પૃથ્વી ઉપર સિદ્ધ પરમાત્માએ લેકના અંતે રહેલા છે. (૧૨૭) સિદ્ધનું સ્વરૂપ कालावसरसंस्थाना, या मूषा गतसिक्थका । તારલિંગ-ડડા સિધાવવાના || ૧૨૮ || शातारोऽखितत्वानां द्रष्टारचैक हेलया । મુળવવદ્યુતાનાં, શ્રેજોમયોતિનામૂ || ૧૨૨ || Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy