________________
ચૌદ ગુણસ્થાન
બંધનને છેદ થવાથી જેમ એરડાના બીજની ઊર્ધ્વગતિ થાય છે તેમ ક`બંધના વિચ્છેદ્રથી સિદ્ધની પણ ઊર્ધ્વગતિ દેખાય છે. (૧૨૩)
દર
જેમ ઢકાની અધાતિ, વાયુની તીચ્છી ગતિ અને અગ્નિ જવાળાની ઊધ્વગતિ સ્વભાવથી જ પ્રવર્તે છે તેમ આત્માની પશુ સ્વભાવથી જ ઊર્ધ્વગતિ હેાય છે. ( ૧૨૪)
ગુરૂપણાના અભાવથી સિદ્ધની નીચે ગતિ થતી નથી, પ્રેરક વિના તીચ્છી ગતિ થતી નથી અને ધર્માસ્તિકાયના અભાવથી લાાંતથી ઉપર ગતિ હાતી નથી. ( ૧૨૫)
સિદ્ધ-સ્થાન ષિત્ પ્રાગ્માણ
मनोज्ञा सुरभिस्तन्वी, पुण्या परमभासुरा ।
प्राग्भारा नाम व ुधा, लोकमूर्धिन व्यवस्थिता || १२६ ॥ नृलोकतुल्यविष्कंभा, सितच्छत्रनिभा शुभा ।
અને તા: ક્ષિતે: સિદ્ધા, રોજાને સમસ્થિતઃ || ૧૨૭ || અ—મનાહર સુગંધવાળી, કામળ, પવિત્ર અને અતિશય તેજસ્વી એવી ષિત્પ્રાક્ભારા નામની પૃથ્વી લોકના મસ્તકે રહેલી છે. ( ૧૨૬ )
તે પૃથ્વી મનુષ્ય લેાક પ્રમાણુ ( ૪૫ લાખ યાજન ) વિસ્તારવાળી, શ્વેત છત્ર સરખી અને સુ દુર છે. તે પૃથ્વી ઉપર સિદ્ધ પરમાત્માએ લેકના અંતે રહેલા છે. (૧૨૭)
સિદ્ધનું સ્વરૂપ
कालावसरसंस्थाना, या मूषा गतसिक्थका । તારલિંગ-ડડા સિધાવવાના || ૧૨૮ ||
शातारोऽखितत्वानां द्रष्टारचैक हेलया । મુળવવદ્યુતાનાં, શ્રેજોમયોતિનામૂ || ૧૨૨ ||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com