SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાન અમારોહ S अस्यान्त्येङ्गोदयच्छेदात् , स्वप्रदेशघनत्वतः । करोत्यस्याङ्गसंस्थान-त्रिभागोनावगाहनम् ॥ १०३॥ અર્થ-જ્યાં આત્મ પ્રદેશના સુક્ષ્મ સ્પંદન રૂપ ક્રિયા નિવૃત્ત ન થાય તે સેક્સ ક્રિયા અનિવૃત્તિ નામે ત્રીજુ શુક્લMાન કહેવાય. (૬) તે કેવળી ભગવાન આત્મ વીર્યની અચિંત્ય શક્તિ વડે બાદર કાગમાં સ્વભાવથી જ રહીને બાદર વચન યોગ અને બાદર મનાયોગ એ બે પગને સૂક્સ કરતા જાય છે. (૯૭) એ પ્રમાણે મન વચન યોગ સૂક્ષ્મ થયા બાદ તે સુક્ષ્મ મન વચન યોગમાં રહીને બાદર કાયમને ત્યાગ કરી, તે ત્યાગ કરેલા બાદર કાયાગને સુક્ષ્મ કરે છે. (૯૮). પુનઃ ક્ષણવાર (અંતર્મુહૂર્ત) તે અતિ સૂક્ષ્મ થયેલા કાયોગમાં રહીને શીધ્ર સૂમવચન અને મનેયોગને નિગ્રહ કરે છે. એટલે સર્વથા તેના સંભવને-સત્તાને અભાવ કરે છે. (૮) ત્યારબાદ પુનઃ તે કેવળી ભગવાન ક્ષણવાર સુક્ષ્મ કાયથેગમાં રહીને પ્રગટ રીતે સૂક્ષ્મ ક્રિયાવાળા અને જ્ઞાનરૂપ એવા પિતાના આત્માને પોતે જ અનુભવે છે. (૧૦૦) જેમ છસ્થનું એટલે યોગીનું અથવા છાસ્થ યોગીનું મનની સ્થિરતા તે જ ધ્યાન કહેવાય છે તેમ કેવળી ભગવાનનું કાયાની સ્થિરતા એ જ ધ્યાન કહેવાય છે. (૧૦૧) : ૌલેશી કરણને આરંભ કરવાવાળા કેવળી ભગવાન સૂક્ષ્મ કાયગમાં રહ્યા થકા શીધ્ર યોગાતીત-ગરહિત આગળના સ્થાન ઉપર જવાની ઇચ્છા કરે છે. (૧૨) આ સયાગી કેવળી ગુણસ્થાનના અંત સમયે શરીર નામકર્મના ઉદયને નાશ થવાથી, પિતાના આત્મપ્રદેશનું ઘનપણું થવાથી અંત્ય (ચરમ) શરીરના આકારની વિભાગ ન્યૂન અવગાહના કરે છે. (૧૦૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy