SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનનું સંક્ષિપ્ત સ્વરૂપ વ્યાખ્યાતા શ્રીમદ્ રાજચંદ્ર જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી, આગળ જવા વિચાર કરતા નથી. પહેલાંથી આગળ શી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરે તેને વિચાર પણ કરતું નથી. પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શક્તા નથી. જોગાનુજોગ મળવાથી અકામ નિર્જરા કરતે જીવ આગળ વધે છે અને ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબળપણું છે કે તે ગ્રંથિભેદ કરવામાં મેળો પડી જઈ અસમર્થ થઈ જઈ પાછા વળે છે. હિંમત કરી આગળ વધવા ધારે છે પણ મેહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે. અને ઊલટું તે સમજવારૂપ મેહના કારણથી ગ્રંથિનું નિબિડપણું કરે છે. તેમાંથી કોઈક જ જીવ જોગાનુજોગ પ્રાપ્ત થયે અકામ નિજેરા કરતાં અતિ બળવાન થઈ તે ગ્રંથિને મોળી પાડી અથવા પિચી કરી આગળ વધી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy