________________
ચોથું અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન
હિંસાદિ સાવધ પાપ ગોથી–વ્યાપારથી જેઓ વિરમ્યા હોય. જેણે સંપૂર્ણપણે પાપ-યાપારોને ત્યાગ કર્યો હોય તે વિરત અથવા વિરતિ કહેવાય છે. અને જેઓ પાપ-વ્યાપારથી બિલકુલ વિરમ્યા. નથી તે અવિરત કે અવિરતિ કહેવાય છે.
પાપ-વ્યાપારથી સર્વથા નહિ વિરમેલા સમ્યગ્દષ્ટિ આત્માઓ અવિરતિ સમ્યગૃષ્ટિ કહેવાય છે,
સમ્યગદષ્ટિ છવ, આત્મિક સુખના કારણરૂપ વિરતિને ઈચ્છે છે. છતાં પણ અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયથી તેનું પાલન કરવા અસમર્થ થાય તે અવિરત સમ્યગદષ્ટિ કહેવાય છે.
અવિરતિ નિમિક કેમ બંધ અને રાગદૂષના દુઃખને જણ છતી પણ વિરતિનું પલન કરવા અસમર્થ હોય, પિતાના પાપકર્મની નિદે કરતે, છજીવ તસ્વને જેણ, અર્ચલિત શ્રદ્ધાવાળે અને જેને મેહ ચલિત થર્યો છે એ અવિરતિસમ્યગદષ્ટિ કહેવાય છે. તેના જ્ઞાનાદિ ગુણના સ્વરૂપને અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનક કહે છે.
એ (૧) વિરતિને ઑપને ય જણ નથી, (૨).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com