________________
૧૪૦
ચૌદ ગુણસ્થાન
અગીઆર ગુણસ્થાનકા સુધી હાય છે. અને ત્યારપછી મુકતાવસ્થામાં પણ વિધમાન છે.
ક્ષાયે પશ્ચિમક સમ્યક્ત્વ ચેાથા અવિરત સમ્યગ્દષ્ટિ, પાંચમા દેશવિરતિ, છઠ્ઠા પ્રમત્ત અને સાતમા અપ્રમત્ત એ સાત ગુણસ્થાનામાંજ હોય છે. પરંતુ ત્યાંથી આગળના કે પાછળના ગુણસ્થાનામાં તે સંભવ નથી જ.
સમ્યક્ત્વની સ્થિતિ
સાસ્વાદન સમ્યક્ત્વની જધન્ય સ્થિતિએક સમયની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકાની છે.
ઔપમિક સમ્યક્ત્વની જધન્ય સ્થિતિ તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુ ત જ છે.
ક્ષયિક સમ્યક્ત્વની જધન્ય સ્થિતિ અંત દૂત'ની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ભવસ્થિતિની અપેક્ષાએ ૩૩ સાગરાપમથી કંઈક અધિક છે. મુક્તાવસ્થાની અપેક્ષાએ તે અનંતકાળની છે. કારણ કે આ સમ્યક્ત્વ અવિનાશી છે.
ક્ષાયેાપમિક સમ્યક્ત્વની જધન્ય સ્થિતિ અંતર્મુદૂત'ની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમથી કઈક અધિક છે.
વેદક સમ્યક્ત્વની તે જધન્ય તેમજ ઉત્કૃષ્ટ બન્ને સ્થિતિ એક જ સમયની છે.
શ્રીજી જાણવા જેવી હકીકતા
ચેાથા ગુણસ્થાનમાં છત્રને નિયમથી સમ્યગદર્શીનની પ્રાપ્તિ ાય છે. અને તે ઔપમિક, ક્ષાયેાપમિક કે ક્ષાયિક પણ ઢાય છે. એક જીવતે એક જ જાતનું સમ્યગદર્શન હેાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com