________________
સ્થાન દ્વાર
૩. ૨, ૪–૭ આત્મા લાજે. તે ચારિત્ર આત્મા વજીતે.
૩. પ
૫-૭ આત્મા લાભે. તે ચારિત્ર આત્મા ઈને. કારણ કે અહીં ફકત દેશ ચારિત્ર છે.
૩. ૧૦-૮ આત્મા લાજે,
૩. ૧૧, ૧૨, ૧૩-૭ આત્મા લાભે. કષાય આત્મા વર્જીને કારણુ કે કષાયને ઉપશમ કે ક્ષય થયું છે.
૨૩૯
૩. ૧૪—૬ આત્મા લાલે કષાય આત્મા અને ચેત્ર આત્મા વી. કારણ કે અત્રે યાગનુ પણ રૂંધન છે.
સિદ્ધ ભગવતમાં ચાર આત્મા. તે દ્રવ્ય આત્મા, જ્ઞાન આત્મા, દન આત્મા, ઉપયાગ આત્મા.
૧૬. જીવભેદ દ્વાર
જીવના ૧૪ ભેદ આ પ્રમાણે છે—સૂક્ષ્મ એકેદ્રિય, બાદર, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચૌરીદ્રિય, અસની પચેદ્રિય અને સતી પંચેયિ એ સાતના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને ૧૪ ભેદ થાય છે.
કયા ગુણસ્થાનમાં કયા અને કેટલા ભેદ લાજે તે અહીં બતાવ્યું છે.
૩. ૧–૧૪ ભેદ લાગે,
ગુર્— ૬,
૩. ૩-છત્રભેદ ૧ તે સનો પંચેન્દ્રિય પર્યાપ્તા. ૩. ૪— ૩.૫ થી ૧૪—સ’ની પંચેદ્રિય પર્યાપ્તા એ એક જ ભેદ.
૨ તે સત્તી પંચેદ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
"3
,.
તે બે ઇંદ્રિય, ત્રીંદ્રિય, ચૌરી દ્રિય, અસ ની તિય ચ પ ંચેન્દ્રિય અપર્યાપ્તા તથા સંજ્ઞી પંચે દ્રિય અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ કુલ છ ભેદ.
www.umaragyanbhandar.com